Page 149 of 272
PDF/HTML Page 161 of 284
single page version
યોજન છે. મેરુ પર્વત સિવાય બાકીના પર્વતોની ઊંચાઈ જેવી જંબૂદ્વીપમાં કહી હતી, તેવી
જ પુષ્કરાર્ધ સુધીના દ્વીપોમાં જાણવી. તથા ક્ષેત્ર, પર્વત નદી, દેશ, નગરાદિનાં નામ પણ
તે જ છે. તેવી જ રીતે બે કોશ ઊંચી, પાંચસો ધનુષ્ય પહોળી, પદ્મરાગ રત્નમય વનાદિની
વેદિકા પણ બધે સમાન છે. આ પુષ્કરાર્ધદ્વીપમાં પણ ચક્રના આરાના આકારના પર્વતો અને
આરાનાં છિદ્રો જેવાં ક્ષેત્રો જાણવાં. માનુષોત્તર પર્વતના અંદરના ભાગમાં જ મનુષ્યો રહે
છે, બહારના ભાગમાં નહીં. તે મનુષ્યોનું જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ
પલ્યનું અને મધ્યમાં મધ્યમ ભેદો અનેક છે. તિર્યંચોનું આયુષ્ય પણ મનુષ્યોની સમાન છે.
આ રીતે અસંખ્ય દ્વીપ
એક પલ્યપ્રમાણ આયુષ્યવાળા તિર્યંચોની જઘન્ય ભોગભૂમિ પણ છે, એમ જાણવું. નાગેન્દ્ર
પર્વતની બહાર સ્વયંભૂરમણ અર્ધદ્વીપમાં અને સ્વયંભૂરમણ સમુદ્રમાં વિદેહક્ષેત્ર સમાન સદૈવ
व्याख्यातः
निरन्तरा’ इति वचनाद् व्यन्तरदेवावासास्तिष्ठन्ति तथापि पल्यप्रमाणायुषां तिरश्चां सम्बन्धिनी
जघन्यभोगभूमिरिति ज्ञेयम्
Page 150 of 272
PDF/HTML Page 162 of 284
single page version
તેના મધ્યભાગમાં આવેલા મનુષ્ય લોકના પ્રતિપાદન વડે સંક્ષેપમાં મધ્યમલોકનું વ્યાખ્યાન
સમાપ્ત થયું. મનુષ્યલોકમાં ત્રણસો અઠાણું અને તિર્યક્લોકમાં નન્દીશ્વરદ્વીપ, કુંડલદ્વીપ અને
રુચકદ્વીપમાં ક્રમશઃ બાવન, ચાર અને ચાર અકૃત્રિમ, સ્વતંત્ર જિનગૃહો જાણવાં.
પૃથ્વીતળથી સાતસો નેવું યોજન ઉપર આકાશમાં તારાનાં વિમાનો છે, તેનાથી દશ યોજન
ઉપર સૂર્યનાં વિમાનો છે, તેનાથી એંસી યોજન ઉપર ચંદ્રનાં વિમાનો છે, ત્યાર પછી
ત્રૈલોક્યસારમાં કહેલ ક્રમ પ્રમાણે ચાર યોજન ઉપર અશ્વિની આદિ નક્ષત્રોનાં વિમાન છે,
તેના પછી ચાર યોજન ઉપર બુધનાં વિમાન છે, તેના પછી ત્રણ યોજન ઉપર શુક્રનાં વિમાન
છે, પછી ત્રણ યોજન ઉપર બૃહસ્પતિનાં વિમાન છે, ત્યાર પછી ત્રણ યોજન ઉપર મંગળનાં
વિમાન છે, ત્યાંથી પણ ત્રણ યોજન ઉપર શનિશ્ચરનાં વિમાન છે. તે જ કહ્યું છે
मध्यमलोकव्याख्यानं समाप्तम्
स्वतन्त्रजिनगृहा ज्ञातव्याः
परमशीतियोजनानि गत्वा चन्द्रविमानाः, ततोऽपि त्रैलोक्यसारकथितक्रमेण योजनचतुष्टयं गते
अश्विन्यादिनक्षत्रविमानाः, ततः परं योजनचतुष्टयं गत्वा बुधविमानाः, ततः परं योजनत्रयं
गत्वा शुक्रविमानाः, ततः परं योजनत्रये गते बृहस्पतिविमानाः, ततो योजनत्रयानन्तरं
मंगलविमानाः, ततोऽपि योजनत्रयान्तरं शनैश्वरविमाना इति
Page 151 of 272
PDF/HTML Page 163 of 284
single page version
તે જ્યોતિષી દેવો અઢીદ્વીપમાં મેરુની પ્રદક્ષિણા કરીને નિરંતર પરિભ્રમણ કરે છે. ત્યાં ઘડી,
પ્રહર, દિવસાદિરૂપ સ્થૂળ વ્યવહારકાળ; સમય, નિમિષાદિ સૂક્ષ્મ વ્યવહાર કાળની જેમ જોકે
સમય, ઘડી આદિ વિવક્ષિત ભેદોથી રહિત, અનાદિ અનંત કાળાણુ દ્રવ્યમય નિશ્ચયકાળરૂપ
ઉપાદાનથી ઉત્પન્ન થાય છે, તોપણ નિમિત્તભૂત કુંભાર વડે ઉપાદાનરૂપી માટીના પિંડમાંથી
બનેલ ઘડાની જેમ ચન્દ્ર, સૂર્ય આદિ જ્યોતિષી દેવોનાં વિમાનોના ગમન
કરાયેલો છે, એમ કહેવાય છે. નિશ્ચયકાળ તો, કુંભારના ચાકડાના ભ્રમણમાં નીચેની ખીલી
બહિરંગ સહકારી થાય છે તેમ, તે વિમાનોના ગમનરૂપ પરિણામનું બહિરંગ સહકારી
કારણ થાય છે.
બાર ચંદ્ર અને બાર સૂર્ય છે, કાલોદક સમુદ્રમાં બેંતાળીસ ચંદ્ર અને બેંતાળીસ સૂર્ય છે,
પુષ્કરાર્ધદ્વીપમાં બોંતેર ચંદ્ર અને બોંતેર સૂર્ય છે.
निधनेन समयघटिकादिविवक्षितविकल्परहितेनकालाणुद्रव्यरूपेण निश्चयकालेनोपादानभूतेन
जन्यते तथापि चन्द्रादित्यादिज्योतिष्कदेवविमानगमनागमनेन कुम्भकारेण निमित्तभूतेन
मृत्पिण्डोपादानजनितघट इव व्यज्यते प्रकटीक्रियते ज्ञायते तेन कारणेनोपचारेण
ज्योतिष्कदेवकृत इत्यभिधीयते
द्विचत्वारिंशच्चन्द्रादित्याश्च, पुष्करार्धे द्वीपे द्वासप्ततिचन्द्रादित्याः चेति
Page 152 of 272
PDF/HTML Page 164 of 284
single page version
બહારના ભાગના ગમન
પ્રથમ માર્ગમાં સૂર્યનો પ્રથમ ઉદય થાય છે. ત્યાં સૂર્ય વિમાનમાં સ્થિત નિર્દોષ પરમાત્મ
સમ્યક્ત્વના અનુરાગથી પુષ્પાંજલિ આપીને અર્ધ્ય આપે છે. તે માર્ગમાં સ્થિત ભરતક્ષેત્રના
સૂર્યનું ઐરાવતક્ષેત્રના સૂર્ય સાથે અને ભરતક્ષેત્રના ચંદ્રનું ઐરાવતક્ષેત્રના ચંદ્ર સાથે જે અંતર
રહે છે, તે વિશેષપણે આગમમાંથી જાણી લેવું.
અનુસાર જે જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ નક્ષત્ર છે, તેમાંથી ક્યા નક્ષત્રમાં કેટલા દિવસ
સૂર્ય રહે છે તે કહે છે. ‘‘એક
दशोत्तरयोजनशतपञ्चकं चारक्षेत्रं भण्यते, तत् चन्द्रादित्ययोरेकमेव
प्रथमोदयं करोति
ददातीति
Page 153 of 272
PDF/HTML Page 165 of 284
single page version
-૧૮૩૦=૫) અધિક ભાગોથી નક્ષત્રખંડને ભાગવાથી જે મુહૂર્ત આવે તે મુહૂર્ત ચંદ્ર અને
સૂર્યનાં આસન્ન મુહૂર્ત જાણવાં. અર્થાત્ એક નક્ષત્ર ઉપર એટલા મુહૂર્ત સુધી ચંદ્ર અને
સૂર્યની સ્થિતિ જાણવી. આ રીતે આ ગાથા દ્વારા આગમમાં કહેલ ક્રમથી ભિન્ન-ભિન્ન
દિવસોનો સરવાળો કરવાથી ત્રણસો છાસઠ દિવસો થાય છે. જ્યારે દ્વીપની અંદરથી દક્ષિણ
દિશાની બહાર સૂર્ય ગમન કરે છે, ત્યારે એકસો ત્યાસી દિવસોને દક્ષિણાયન નામ મળે
છે અને જ્યારે સૂર્ય સમુદ્ર તરફથી ઉત્તર દિશાની અંદરના માર્ગોમાં આવે છે, ત્યારે બાકીના
એકસો ત્યાસી દિવસોને ઉત્તરાયણ નામ મળે છે. તેમાં જ્યારે દ્વીપની અંદર કર્કટ સંક્રાન્તિના
દિવસે દક્ષિણાયનની શરૂઆતમાં પ્રથમ માર્ગની પરિધિમાં સૂર્ય હોય છે, ત્યારે સૂર્ય
વિમાનના આતપનો પૂર્વ
ત્યાંથી ક્રમે ક્રમે આતપની હાનિ થતાં બે મુહૂર્તના એકસઠમા ભાગમાંથી એક ભાગ જેટલો
દરરોજ દિવસ ઘટે છે. અને તે લવણ સમુદ્રના અંતિમ માર્ગમાં માહ મહિનામાં
મકરસંક્રાંતિના ઉત્તરાયણના દિવસે સૂર્યવિમાનના આતપનો પૂર્વ
દિવસ થાય છે અને અઢાર મુહૂર્તોની રાત્રિ થાય છે. અન્ય વિશેષ વ્યાખ્યાન લોકવિભાગ
વગેરેમાંથી જાણવું.
षष्टियुतत्रिशतसंख्यदिनानि भवन्ति
शादुत्तरेणाभ्यन्तरमार्गेषु समायाति तदोत्तरायणसंज्ञेति
पञ्चयोजनशतप्रमाण उत्कर्षेणादित्यविमानस्य पूर्वापरेणातपविस्तारो ज्ञेयः
समुद्रेऽवसानमार्गे माघमासे मकरसंक्रान्तावुत्तरायणदिवसे त्रिषष्टिसहस्राधिकषोडशयोजनप्रमाणो
जघन्येनादित्यविमानस्य पूर्वापरेणातपविस्तारो भवति
Page 154 of 272
PDF/HTML Page 166 of 284
single page version
ક્ષેત્રને વીંટળાઈને રહે છે. ત્યાં પ્રથમ વલયમાં એકસો ચુંમાળીસ ચંદ્ર અને સૂર્ય પરસ્પરના
અંતરે રહે છે. તેનાથી આગળ એક એક લાખ યોજન જતાં તે જ ક્રમે એકેક વલય થાય
છે. વિશેષ આ છે કે પ્રત્યેક વલયમાં ચાર ચાર ચંદ્ર અને ચાર ચાર સૂર્યોની વૃદ્ધિ
પુષ્કરાર્ધના બાહ્ય ભાગમાં આઠમા વલય સુધી થાય છે. પછી પુષ્કર સમુદ્રના પ્રવેશમાં
સ્થિત વેદિકાથી પચાસ હજાર યોજન પ્રમાણ જળભાગમાં જઈને પ્રથમ વલયમાં એકસો
ચુંમાળીસ ચંદ્ર અને સૂર્યનું જે પહેલાં વ્યાખ્યાન કર્યું છે તેનાથી બમણા ચંદ્ર અને સૂર્યવાળું
પ્રથમ વલય છે. ત્યારપછી પૂર્વોક્ત પ્રકારે એકેક લાખ યોજન જતાં એકેક વલય છે. પ્રત્યેક
વલયમાં ચાર ચંદ્ર અને ચાર સૂર્યની વૃદ્ધિ થાય છે. આ જ ક્રમે સ્વયંભૂરમણ સમુદ્રના
બહારના ભાગની વેદિકા સુધી જ્યોતિષી દેવોનું અવસ્થાન જાણવું. જગત્ પ્રતરના
અસંખ્યાતમા ભાગ પ્રમાણ આ અસંખ્ય જ્યોતિષી વિમાનો અકૃત્રિમ સુવર્ણમય અને
રત્નમય જિન
परिवेष्टय तिष्ठन्ति
प्रथमवलयं भवति
बोधव्यम्
Page 155 of 272
PDF/HTML Page 167 of 284
single page version
આરણ અને અચ્યુત નામનાં સોળ સ્વર્ગ છે. ત્યાંથી આગળ નવ ગ્રૈવેયક વિમાન છે, ત્યાંથી
ઉપર નવ અનુદિશ નામનાં નવ વિમાનોનું એક પટલ છે, તેનાથી પણ ઉપર પાંચ અનુત્તર
નામનાં પાંચ વિમાનોનું એક પટલ છે. એ રીતે ઉક્ત ક્રમે ઉપર ઉપર વૈમાનિક દેવો રહે
છે. આ વાર્તિક અર્થાત્ સંગ્રહવાક્ય અથવા સમુદાય-કથન છે. આદિમાં બાર, મધ્યમાં આઠ
અને અંતે ચાર યોજન પ્રમાણ ગોળ વ્યાસવાળી, ચાળીસ યોજન ઊંચી જે મેરુ પર્વતની
ચૂલિકા છે તેની ઉપર દેવકુરુ અથવા ઉત્તરકુરુ નામની ઉત્તમ ભોગભૂમિના મનુષ્યના વાળના
અગ્રભાગ જેટલે અંતરે ૠજુ વિમાન છે. ચૂલિકા સહિત મેરુ પર્વતની ઊંચાઈનું પ્રમાણ
એક લાખ યોજન છે. તે (ઊંચાઈ)નાથી શરૂ કરીને દોઢ રાજુ પ્રમાણ જે આકાશક્ષેત્ર છે
ત્યાં સુધી સૌધર્મ અને ઇશાન નામનાં બે સ્વર્ગ છે. તેના ઉપર દોઢ રાજુ સુધી સાનત્કુમાર
અને માહેન્દ્ર નામનાં બે સ્વર્ગ છે, ત્યાંથી અર્ધા રાજુ સુધી બ્રહ્મ અને બ્રહ્મોત્તર નામનાં
બે સ્વર્ગ છે, ત્યાંથી પણ અર્ધા રાજુ સુધી લાંતવ અને કાપિષ્ટ નામનાં બે સ્વર્ગ છે. ત્યાંથી
ઉપર અર્ધા રાજુ સુધી શુક્ર અને મહાશુક્ર નામનાં બે સ્વર્ગ જાણવાં. ત્યારપછી અર્ધા રાજુ
સુધી શતાર અને સહસ્રાર નામનાં બે સ્વર્ગ છે, ત્યારપછી આગળ અર્ધા રાજુ સુધી આનત
અને પ્રાણત નામનાં બે સ્વર્ગ છે, ત્યારપછી અર્ધા રાજુ સુધી આકાશમાં આરણ અને
અચ્યુત નામનાં બે સ્વર્ગ છે. ત્યાં પ્રથમનાં બે યુગલોમાં પોતપોતાનાં સ્વર્ગનાં નામવાળા
नवग्रैवेयकसंज्ञास्ततश्च नवानुदिशसंज्ञं नवविमानसंख्यमेकपटलं ततोऽपि पंचानुत्तरसंज्ञं
पंचविमानसंख्यमेकपटलं चेत्युक्तक्रमेणोपर्युपरि वैमानिकदेवास्तिष्ठन्तीति वार्त्तिकं सङ्ग्रहवाक्यं
समुदायकथनमिति यावत्
पुनऋर्ृजुविमानमस्ति
पर्यन्तं ब्रह्मब्रह्मोत्तराभिधानं स्वर्गयुगलमस्ति, ततोऽप्यर्द्धरज्जुपर्यन्तं लांतवकापिष्टनामस्वर्ग-
युगलमस्ति, ततश्चार्द्धरज्जुपर्यन्तं शुक्रमहाशुक्राभिधानं स्वर्गद्वयं ज्ञातव्यम्, तदनंतरमर्द्धरज्जुपर्यन्तं
शतारसहस्रारसंज्ञं स्वर्गयुगलं भवति, ततोऽप्यर्द्धरज्जुपर्यन्तमानतप्राणतनाम स्वर्गयुगलं, ततः
परमर्द्धरज्जुपर्यन्तमाकाशं यावदारणाच्युताभिधानं स्वर्गद्वयं ज्ञातव्यमिति
Page 156 of 272
PDF/HTML Page 168 of 284
single page version
ઇન્દ્રો છે. આ રીતે સમૂહરૂપે સોળ સ્વર્ગોમાં બાર ઇન્દ્રો જાણવા. સોળ સ્વર્ગોથી ઉપર
એક રાજુમાં નવ ગ્રૈવેયક, નવ અનુદિશ અને પાંચ અનુત્તર વિમાનવાસી દેવો છે. ત્યારપછી
બાર યોજન આગળ જતાં આઠ યોજન જાડી અને મનુષ્યલોક (અઢી દ્વીપ) જેવડી
પિસ્તાળીસલાખ યોજનના વિસ્તારવાળી મોક્ષશિલા છે. તેની ઉપર ઘનોદધિ, ઘનવાત અને
તનુવાત નામના ત્રણ વાયુ છે. ત્યાં તનુવાત વલયની મધ્યમાં અને લોકના અંતે કેવળજ્ઞાનાદિ
અનંત ગુણસહિત સિદ્ધો છે.
કાપિષ્ટ સ્વર્ગમાં બે, શુક્ર અને મહાશુક્ર સ્વર્ગમાં એક, શતાર અને સહસ્રાર સ્વર્ગમાં એક,
આનત અને પ્રાણત સ્વર્ગમાં ત્રણ, અને આરણ તથા અચ્યુત સ્વર્ગમાં ત્રણ પટલ છે. નવ
ગ્રૈવેયકોમાં નવ, નવ અનુદિશોમાં એક અને પાંચ અનુત્તરોમાં એક પટલ છે. એ રીતે
સમૂહમાં ઉપર ઉપર ત્રેસઠ પટલ જાણવાં. તે જ કહ્યું છે૧ કે-‘‘સૌધર્મ યુગલમાં એકત્રીસ,
શતાર યુગલમાં એક, આનત આદિ ચાર સ્વર્ગોમાં છ, પ્રત્યેક ત્રણે ગ્રૈવેયકોમાં ત્રણ ત્રણ,
स्वकीयप्रथमस्वर्गाभिधान एकैक एवेन्द्रो भवति, उपरितनयुगलद्वयेऽपि स्वकीयस्वकीय-
स्वर्गनामानश्चत्वार इन्द्रा भवन्तिः इति समुदायेन षोडशस्वर्गेषु द्वादशेन्द्रा ज्ञातव्याः
मोक्षशिला भवति
सहस्रारयोरेकम्, आनतप्राणतयोस्त्रयम्, आरणाच्युतयोस्त्रयमिति
Page 157 of 272
PDF/HTML Page 169 of 284
single page version
દિશાઓમાં પંક્તિરૂપે સર્વ દ્વીપ અને સમુદ્રોની ઉપર પ્રત્યેક દિશામાં જે અસંખ્ય યોજન
વિસ્તારવાળા ત્રેસઠ વિમાનો છે, તેની ‘શ્રેણીબદ્ધ’ સંજ્ઞા છે. પંક્તિરહિત પુષ્પોની પેઠે ચારે
વિદિશાઓમાં જે સંખ્યાત અને અસંખ્યાત યોજન વિસ્તારવાળાં વિમાનો છે, તેમની
‘‘પ્રકીર્ણક’’ સંજ્ઞા છે. એ રીતે સમૂહમાં પ્રથમ પટલનું લક્ષણ જાણવું. તેમાં પૂર્વ, પશ્ચિમ
અને દક્ષિણ
ઉત્તર શ્રેણીનાં વિમાન ઇશાન સ્વર્ગ સંબંધી છે. જિન ભગવાને જોયા પ્રમાણે આ પટલથી
ઉપર સંખ્યાત અને અસંખ્યાત યોજન જતાં તે જ ક્રમ પ્રમાણે દ્વિતીય આદિ પટલ છે.
આદિ વિમાનો ચોર્યાસી લાખ, સત્તાણું હજાર, ત્રેવીસ અકૃત્રિમ, સુવર્ણમય જિનગૃહોથી
શોભિત છે, એમ જાણવું.
प्रकीर्णकसंज्ञा
विमानानि तथोत्तरश्रेणिविमानानि च पुनरीशानसम्बन्धीनि
Page 158 of 272
PDF/HTML Page 170 of 284
single page version
ત્રણ પલ્ય, સુપર્ણકુમારોનું અઢી પલ્ય, દ્વીપકુમારોનું બે પલ્ય અને બાકીના છ પ્રકારના
ભવનવાસી દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય દોઢ પલ્યનું છે. વ્યંતરદેવોમાં જઘન્ય આયુષ્ય દશ હજાર
વર્ષનું છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યથી કાંઈક અધિક છે. જ્યોતિષી દેવોમાં જઘન્ય
આયુષ્ય એક પલ્યના આઠમા ભાગ જેટલું છે. ચંદ્રનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્ય અને એક
લાખ વર્ષ છે તથા સૂર્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્ય અને એક હજાર વર્ષ છે, બાકીના
જ્યોતિષી દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય આગમ અનુસાર જાણવું. સૌધર્મ અને ઇશાન સ્વર્ગના
દેવોનું જઘન્ય આયુષ્ય એક પલ્યથી કાંઈક અધિક અને ઉત્કૃષ્ટ આયુષ્ય બે સાગરથી કાંઈક
અધિક છે. સાનત્કુમાર અને માહેન્દ્ર સ્વર્ગના દેવોનું આયુષ્ય સાત સાગરથી કાંઈક અધિક,
બ્રહ્મ-બ્રહ્મોત્તરમાં દશ સાગરથી કાંઈક અધિક, લાંતવ-કાપિષ્ટમાં ચૌદ સાગરથી કાંઈક
એકત્રીસ સાગરનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. નવ અનુદિશ પટલમાં બત્રીસ સાગરનું અને પાંચ
शेषकुलषट्के सार्धपल्यमिति
पल्यं, शेषज्योतिष्कदेवानामागमानुसारेणेति
साधिकसागरोपमदशकं, लान्तवकापिष्टयोः साधिकानि चतुर्दशसागरोपमानि, शुक्रमहाशुक्रयोः
षोडश साधिकानि, शतारसहस्रारयोरष्टादशसाधिकानि, आनतप्राणतयोर्विंशतिरेव,
आरणाच्युतयोर्द्धाविंशतिरिति
Page 159 of 272
PDF/HTML Page 171 of 284
single page version
જાણવું.
આલોકિત થાય છે
અવલોકન તે નિશ્ચયલોક છે.
वा स निश्चयलोकः
या भावना सैव निश्चयलोकानुप्रेक्षा
Page 160 of 272
PDF/HTML Page 172 of 284
single page version
આયુષ્ય, ઉત્તમ બુદ્ધિ, સત્ધર્મનું શ્રવણ, ગ્રહણ, ધારણ તથા શ્રદ્ધાન, સંયમ, વિષયસુખથી
છૂટવું અને ક્રોધાદિ કષાયોની નિવૃત્તિ
સંવેદનાત્મક
(પરમસમાધિ દુર્લભ છે). માટે જે (પરમસમાધિ) જ નિરંતર ભાવવા યોગ્ય છે. તેની
ભાવના રહિત જીવોનું ફરી ફરી સંસારમાં પતન થાય છે. કહ્યું છે કેઃ
व्यावर्त्तनक्रोधादिकषायनिवर्त्तनेषु परं परं दुर्लभेषु कथंचित् काकतालीयन्यायेन लब्धेष्वपि
तल्लब्धिरूपबोधेः फलभूतस्वशुद्धात्मसंवित्त्यात्मकनिर्मलधर्मध्यानशुक्लध्यानरूपः परमसमाधि-
र्दुर्लभः
Page 161 of 272
PDF/HTML Page 173 of 284
single page version
ભયંકર વનમાં લાંબા સમય સુધી ભ્રમણ કરે છે.
ભવમાં સાથે લઈ જવાં તે સમાધિ છે. આ રીતે સંક્ષેપમાં (બોધિ) દુર્લભ અનુપ્રેક્ષા સમાપ્ત
થઈ. ૧૧.
લક્ષણવાળા મોક્ષપદમાં જે મૂકે છે તે ધર્મ છે. તે ધર્મના ભેદ કહેવામાં આવે છે.
અહિંસાલક્ષણવાળો, ગૃહસ્થ
૨. અજ્ઞાત શાસ્ત્રની ગાથાથી.
૩. શ્રી કુંદકુંદાચાર્યદેવ ધર્મઅનુપ્રેક્ષા ગાથા ૮૨ માં કહે છે કે
Page 162 of 272
PDF/HTML Page 174 of 284
single page version
સાત લાખ, તેજકાયમાં સાત લાખ, વાયુકાયમાં સાત લાખ, પ્રત્યેક વનસ્પતિમાં દસ લાખ,
બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય અને ચૌરિન્દ્રિયમાં બબ્બે લાખ, દેવ
પંચેન્દ્રિય સુખની અભિલાષાથી ઉત્પન્ન વ્યાકુળતાને ઉત્પન્ન કરનારાં દુઃખોને સહન કરતો
આ જીવ ભમ્યો છે. જ્યારે જીવને આવા પ્રકારના વિશિષ્ટ ગુણવાળા ધર્મની પ્રાપ્તિ થાય
છે ત્યારે રાજાધિરાજ, અર્ધમાંડલિક, મહામાંડલિક, બળદેવ, વાસુદેવ, કામદેવ, ચક્રવર્તી,
દેવેન્દ્ર, ગણધરદેવ અને તીર્થંકર પરમદેવના પદ તથા તીર્થંકરના પ્રથમ ત્રણ કલ્યાણકો (ગર્ભ,
જન્મ અને તપ) સુધીના વિવિધ પ્રકારના વૈભવનાં સુખો પામીને પછી અભેદ રત્નત્રયની
ભાવનાના બળથી અક્ષય અનંત સુખાદિ ગુણોનાં સ્થાનભૂત અર્હંતપદ અને સિદ્ધપદને પ્રાપ્ત
કરે છે. તે કારણે ધર્મ જ પરમરસનું રસાયણ, નિધિઓનું નિધાન, કલ્પવૃક્ષ, કામધેનુ અને
ચિન્તામણિ છે. વિશેષ શું કહેવું? જેઓ જિનેન્દ્રદેવે કહેલા ધર્મને પામીને દ્રઢ શ્રદ્ધાવાળા
(સમ્યક્દ્રષ્ટિ) થયા છે, તે જ ધન્ય છે. કહ્યું પણ છે કે
व्याकुलत्वोत्पादकानि दुःखानि सहमानः सन् भ्रमितोऽयं जीवः
सकलचक्रवर्त्तिदेवेन्द्रगणधरदेवतीर्थंकरपरमदेव प्रथमकल्याणत्रयपर्यन्तं विविधाभ्युदयसुखं प्राप्य
पश्चादभेदरत्नत्रयभावनाबलेनाक्षयानंतसुखादिगुणास्पदमर्हत्पदं सिद्धपदं च लभते
Page 163 of 272
PDF/HTML Page 175 of 284
single page version
સંજ્ઞાવાળી, આસ્રવરહિત શુદ્ધાત્મતત્ત્વમાં પરિણતિરૂપ સંવરના કારણભૂત બાર અનુપ્રેક્ષા
સમાપ્ત થઈ.
તૃણસ્પર્શ, મળ, સત્કાર
કરવામાં સમર્થ છે તેના વડે
समाप्ताः
परीषहा विज्ञेयाः
समर्थेनायं निजपरमात्मभावनासंजातनिर्विकारनित्यानंदलक्षणसुखामृतसंवित्तेरचलनं स परीषहजय
इति
Page 164 of 272
PDF/HTML Page 176 of 284
single page version
ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહથી વિરતિ તે વ્રત છે’
થતાં નિર્વિકાર સ્વસંવેદનરૂપ નિશ્ચય
પરિહારવિશુદ્ધિનું કથન કરે છેઃ
ત્રણે સંધ્યાકાળ સિવાયના સમયે દરરોજ બે કોશ ગમન કરે છે)’’
शुभाशुभसंकल्पविकल्पत्यागरूपसमाधिलक्षणं वा, निर्विकारस्वसंवित्तिबलेन रागद्वेषपरिहाररूपं
वा, स्वशुद्धात्मानुभूतिबलेनार्त्तरौद्रपरित्यागरूपं वा, समस्तसुखदुःखादिमध्यस्थरूपं चेति
व्रतच्छेदेन रागादिविकल्परूपसावद्येभ्यो निवर्त्य निजशुद्धात्मन्यात्मानमुपस्थापयतीति
छेदोपस्थापनम्
Page 165 of 272
PDF/HTML Page 177 of 284
single page version
છે તેવું જ જે ‘આખ્યાત’ અર્થાત્ કહેવામાં આવ્યું છે, તે યથાખ્યાત ચારિત્ર છે.
છેદોપસ્થાપન ચારિત્ર હોય છે. પરિહારવિશુદ્ધિ ચારિત્ર પ્રમત્ત અને અપ્રમત્ત
હોય છે. યથાખ્યાત ચારિત્ર ઉપશાંતકષાય, ક્ષીણકષાય, સયોગીજિન અને અયોગીજિન
નામનાં ચાર ગુણસ્થાનોમાં હોય છે.
विशुद्धिस्तुप्रमत्ताप्रमत्तगुणस्थानद्वये, सूक्ष्मसांपरायचारित्रं पुनरेकस्मिन्नेव सूक्ष्मसाम्परायगुणस्थाने,
यथाख्यातचारित्रमुपशान्तकषायक्षीणकषायसयोगिजिनायोगिजिनाभिधानगुणस्थानचतुष्टये
भवतीति
Page 166 of 272
PDF/HTML Page 178 of 284
single page version
આ રીતે ચારિત્રનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
કરનારાં વાક્યો છે, તેને પુણ્ય
વ્રતાદિનું વિસ્તાર
यानि वाक्यानि तानि पापास्रवसंवरणानि ज्ञातव्यानि
ज्ञातव्यम्
संवरप्रतिपक्षभूतो मोहो विजृम्भते, तेन कारणेन व्रतादिविस्तरं कथयन्त्याचार्याः ‘‘असिदिसदं
किरियाणं अक्किरियाणं तु होइ चुलसीदी
Page 167 of 272
PDF/HTML Page 179 of 284
single page version
પાખંડીઓના ત્રણસો ત્રેસઠ ભેદ છે.]’’
ક્ષય થાય છે તેમને (ઉપશાન્ત કષાય, ક્ષીણકષાય અને સયોગી કેવળીને) તત્કાલબંધ (એક
સમયનો બંધ) સ્થિતિનું કારણ નથી.]’’ ૩૫.
હવે, સમ્યગ્દ્રષ્ટિ જીવને સંવર પૂર્વક નિર્જરાતત્ત્વ કહે છેઃ
તે નિર્જરા (દ્રવ્યનિર્જરા) જાણવી. એ પ્રમાણે નિર્જરા બે પ્રકારની છે.
Page 168 of 272
PDF/HTML Page 180 of 284
single page version
બહિરંગ સહકારી કારણભૂત કાળલબ્ધિરૂપ યથાકાળે (નિર્જરે છે). માત્ર યથાકાળે જ નથી
નિર્જરતા, પરંતુ
છે.
संवित्तिपरिणामस्य बहिरंगसहकारिकारणभूतेन काललब्धिसंज्ञेन यथाकालेन, न केवलं
यथाकालेन ‘‘तवेण य’’ अकालपच्यमानानामाम्रादिफलवदविपाकनिर्जरापेक्षया, अभ्यन्तरेण
समस्तपरद्रव्येच्छानिरोधलक्षणेन बहिरंगेणान्तस्तत्त्वसंवित्तिसाधकसंभूतेनानशनादिद्वादशविधेन
तपसा चेति
ગાથા ૧૬૩ ની ટીકામાં કહે છે કે ‘તે અનંત સુખને ભવ્ય જીવ જાણે છે, ઉપાદેયપણે શ્રદ્ધે છે અને
પોતપોતાના ગુણસ્થાન અનુસાર અનુભવે છે.’ (જુઓ, ગુજરાતી પંચાસ્તિકાય પા.