Page 89 of 272
PDF/HTML Page 101 of 284
single page version
शेषद्रव्याणि हेयानीति तात्पर्यम्
ઉપાદેય છે, અન્ય સર્વ દ્રવ્યો હેય છે
હોવાથી આત્મા ‘બુદ્ધ’ કહેવાય છે. ‘શુદ્ધ-બુદ્ધ’નું લક્ષણ સર્વત્ર આ રીતે જાણવું.
મિશ્ર વ્યાખ્યાનને ‘ચૂલિકા’ કહે છે.
Page 90 of 272
PDF/HTML Page 102 of 284
single page version
સમુદાયપાતનિકા (
‘‘बज्झदि कम्मं’’ इति प्रभृतिगाथाद्वयं, ततोऽपि संवरकथनरूपेण ‘‘चेदणपरिणामो’’ इत्यादि
सूत्रद्वयं, ततश्च निर्जराप्रतिपादनरूपेण ‘‘जहकालेण तवेण य’’ इति प्रभृतिसूत्रमेकं, तदनन्तरं
मोक्षस्वरूपकथनेन ‘सव्वस्स कम्मणो’’ इत्यादि सूत्रमेकं, ततश्च पुण्यपापद्वयकथनेन
‘‘सुहअसुह’’ इत्यादि सूत्रमेकं चेत्येकादशगाथाभिः स्थलसप्तकसमुदायेन द्वितीयाधिकारे
समुदायपातनिका
Page 91 of 272
PDF/HTML Page 103 of 284
single page version
જીવ અને અજીવ દ્રવ્યરૂપ બે જ પદાર્થો સિદ્ધ થાય, તેથી આસ્રવ આદિ સાત પદાર્થો કેવી
રીતે સિદ્ધ થાય? તેનો ઉત્તરઃ
તોપણ જપાપુષ્પાદિ ઉપાધિજનિત પર્યાયાંતરરૂપ પરિણતિને ગ્રહણ કરે છે, જોકે
(સ્ફટિકમણિ) ઉપાધિ ગ્રહણ કરે છે, તોપણ નિશ્ચયથી શુદ્ધસ્વભાવને છોડતો નથી; તેમ
જીવ પણ જોકે શુદ્ધદ્રવ્યાર્થિકનયથી સહજશુદ્ધ ચિદાનંદ એકસ્વભાવી છે, તોપણ અનાદિ
જ પ્રમાણે છે.
હોવાને લીધે આસ્રવાદિ સાત પદાર્થો સિદ્ધ થાય છે અને તે સાત પદાર્થો પૂર્વોક્ત જીવ
અને અજીવ દ્રવ્ય સાથે મળીને નવ થાય છે, તેથી નવ પદાર્થો કહેવામાં આવે છે.
અભેદનયથી પુણ્ય અને પાપ
तत आस्रवादिसप्तपदार्थाः कथं घटन्त इति
जपापुष्पाद्युपाधिजनितं पर्यायान्तरं परिणति
चिदानन्दैकस्वभावस्तथाप्यनादिकर्मबन्धपर्यायवशेन रागादिपरद्रव्योपाधिपर्यायं गृह्णाति
Page 92 of 272
PDF/HTML Page 104 of 284
single page version
છે? જેવી રીતે અભેદનયથી પુણ્ય અને પાપપદાર્થનો અંતર્ભાવ સાત તત્ત્વોમાં થયો તેવી
જ રીતે વિશેષ અભેદનયની વિવક્ષામાં આસ્રવાદિ પદાર્થોનો પણ જીવ અને અજીવ એ
બે દ્રવ્યોમાં અંતર્ભાવ કરવામાં આવતાં, જીવ અને અજીવ એ બે પદાર્થો જ સિદ્ધ થાય
છે! એ શંકાનો પરિહાર કરે છેઃ
वा सिद्धानि तथापि तैः किं प्रयोजनम्
जीवाजीवौ द्वावेव पदार्थाविति
स्वभावनिजात्मतत्त्वसम्यक्श्रद्धानज्ञानानुचरणलक्षणं निश्चयरत्नत्रयस्वरूपं, तत्साधकं
व्यवहाररत्नत्रयरूपं चेति
૨. અહીં, ‘સાધક’ કહ્યું છે તે ‘ભિન્ન સાધક’ના અર્થમાં સમજવું. ભિન્ન સાધ્ય
સાધ્યસાધનભાવ); શ્રી સમયસાર ગાથા ૪૧૪ ની તાત્પર્યવૃત્તિ ટીકા [બહિરંગ સહકારી કારણ (અર્થાત્
નિમિત્ત); શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક પૃષ્ઠ ૨૫૩ (જે મોક્ષમાર્ગ તો નથી, પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વા
સહચારી છે; તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહારમોક્ષમાર્ગ છે.)]
Page 93 of 272
PDF/HTML Page 105 of 284
single page version
પરાઙ્મુખ જીવ બહિરાત્મા કહેવાય છે; તે બહિરાત્મા આસ્રવ, બંધ અને પાપ
આકાંક્ષા આદિ નિદાનબંધથી ભાવિકાળમાં પાપાનુબંધી પુણ્યપદાર્થનો પણ કર્તા થાય છે.
જે પૂર્વોક્ત બહિરાત્માથી વિપરીત લક્ષણવાળો સમ્યગ્દ્રષ્ટિ છે તે સંવર, નિર્જરા અને
મોક્ષ
પુણ્યપદાર્થનો પણ કર્તા થાય છે.
पुण्यानुबंधितीर्थंकरनामप्रकृत्यादिविशिष्ट पुण्यपदार्थस्यापि कर्ता भवति
Page 94 of 272
PDF/HTML Page 106 of 284
single page version
મોક્ષપદાર્થનું કર્તાપણું છે, તે પણ અનુપચરિતઅસદ્ભૂતવ્યવહારથી છે અને જીવભાવ-
પર્યાયરૂપ સંવર
કે મોક્ષ કરતો નથી, એમ જિનેન્દ્રો કહે છે.’’ એ વચન પ્રમાણે જીવને બંધમોક્ષ
ભવ્યત્વ પારિણામિકભાવની વ્યક્તતા અર્થાત્ પ્રગટતા કહેવામાં આવે છે). અને
અધ્યાત્મભાષામાં તેને જ દ્રવ્યશક્તિરૂપ શુદ્ધપારિણામિકભાવની ભાવના કહે છે, અન્ય
નામથી તેને ‘નિર્વિકલ્પ સમાધિ’ અથવા ‘શુદ્ધોપયોગ’ આદિ કહે છે.
છે
जीवभावपर्यायरूपाणां तु विवक्षितैकदेशशुद्धनिश्चयनयेनेति
शुद्धोपयोगादिकं चेति
Page 95 of 272
PDF/HTML Page 107 of 284
single page version
ભાવનાને કોઈ પુરુષ કોઈ અન્ય નામથી કહે છે.
થાય છે.
Page 96 of 272
PDF/HTML Page 108 of 284
single page version
‘
છે? ‘
છે? ‘વિશેષ’ નો અર્થ પર્યાય છે. ચૈતન્યરૂપ અશુદ્ધ પરિણામો જીવના (પર્યાયો) છે,
અચેતનરૂપ કર્મપુદ્ગલના પર્યાયો છે, તે અજીવના (પર્યાયો) છે. આ રીતે અધિકાર
સૂત્રરૂપ ગાથા પૂરી થઈ. ૨૮.
वयं; ते च कथंभूताः ? ‘‘जीवाजीवविसेसा’’ जीवाजीवविशेषाः
દ્રવ્યસંગ્રહ ગાથા ૧૬ ટીકા.
Page 97 of 272
PDF/HTML Page 109 of 284
single page version
विज्ञेयः
Page 98 of 272
PDF/HTML Page 110 of 284
single page version
ચોપડેલ પદાર્થોને ધૂળ ચોંટે છે તેમ, જીવને દ્રવ્યાસ્રવ થાય છે.
છે તેનાથી પરિણામનું સામર્થ્ય બતાવ્યું છે, દ્રવ્યાસ્રવનું વ્યાખ્યાન કર્યું નથી. આમ, તાત્પર્ય
છે. ૨૯.
ત્રણ અને ચાર ભેદ છે.
Page 99 of 272
PDF/HTML Page 111 of 284
single page version
અનુભૂતિ અને રુચિ વિષે વિપરીત અભિનિવેશ ઉત્પન્ન કરાવે છે અને બહારમાં
અન્યના શુદ્ધાત્મતત્ત્વ વગેરે સમસ્ત દ્રવ્યોમાં વિપરીત અભિનિવેશ ઉત્પન્ન કરાવે છે;
તેને મિથ્યાત્વ કહે છે.
परकीयशुद्धात्मतत्त्वप्रभृतिसमस्तद्रव्येषु विपरीताभिनिवेशोत्पादकं च मिथ्यात्वं भण्यते
चेत्यविरतिः
संबंधित्वेन क्रूरत्वाद्यावेशरूपाः क्रोधादयश्चेत्युक्तलक्षणाः पञ्चास्रवाः
Page 100 of 272
PDF/HTML Page 112 of 284
single page version
છે.)’’
મનસહિત પાંચ ઇન્દ્રિયની પ્રવૃત્તિ અને પૃથ્વી આદિ છકાયની વિરાધનાના ભેદથી બાર
પ્રકારની છે. ‘‘ચાર વિકથા, ચાર કષાય, પાંચ ઇન્દ્રિય, નિદ્રા એક અને સ્નેહ એક
છે. ક્રોધ, માન, માયા અને લોભના ભેદથી કષાય ચાર છે; અથવા કષાય અને નોકષાયના
ભેદથી પચીસ પ્રકારના છે. આ બધા ભેદ કોના છે?
Page 101 of 272
PDF/HTML Page 113 of 284
single page version
અર્થાત્ ઢાંકે તેને જ્ઞાનાવરણ કહે છે. તે જ્ઞાનાવરણ જેની આદિમાં છે તેવા જે
જ્ઞાનાવરણાદિ; તેમને
तेषां ज्ञानावरणादीनां ‘‘जोग्गं’’ योग्यं ‘‘जं पुग्गलं समासवदि’’ स्नेहाभ्यक्तशरीराणां
धूलिरेणुसमागम इव निष्कषायशुद्धात्मसंवित्तिच्युतजीवानां कर्मवर्गणारूपं यत्पुद्गलद्रव्यं
समास्रवति, ‘‘दव्वासओ स णेओ’’ द्रव्यास्रवः स विज्ञेयः
Page 102 of 272
PDF/HTML Page 114 of 284
single page version
હવે, બે ગાથાઓથી બંધનું વ્યાખ્યાન કરે છે. તેમાં પ્રથમ ગાથાના પૂર્વાર્ધથી ભાવબંધ
जिनख्यातो जिनप्रणीत इत्यर्थः
Page 103 of 272
PDF/HTML Page 115 of 284
single page version
પ્રતિભાસમય, પરમ ચૈતન્યવિલાસ જેનું લક્ષણ છે એવા જ્ઞાનગુણના સંબંધવાળી અથવા
અભેદનયથી અનંતજ્ઞાનાદિ ગુણના આધારભૂત પરમાત્માના સંબંધવાળી જે નિર્મળ
અનુભૂતિ, તેનાથી વિરુદ્ધ મિથ્યાત્વ
પ્રદેશોનો, દૂધ અને પાણીની જેમ, એકબીજામાં પ્રવેશ અર્થાત્ સંશ્લેષ તે દ્રવ્યબંધ છે. ૩૨.
संबन्धिनी या तु निर्मलानुभूतिस्तद्विपक्षभूतेन मिथ्यात्वरागादिपरिणतिरूपेण वाऽशुद्धचेतनभावेन
परिणामेन बध्यते ज्ञानावरणादि कर्म येन भावेन स भावबन्धो भण्यते
Page 104 of 272
PDF/HTML Page 116 of 284
single page version
દર્શનાવરણ કર્મનો સ્વભાવ શો છે? રાજાના દર્શનમાં પ્રતિહારી જેમ રોકે છે, તેમ
દર્શનાવરણકર્મ દર્શનમાં અટકાયત કરે છે. શાતા અને અશાતા વેદનીયનો સ્વભાવ શો છે?
મધથી લિપ્ત તલવારની ધાર ચાટવાથી જેમ થોડું સુખ અને ઘણું દુઃખ થાય છે, તેમ
વેદનીયકર્મ અલ્પ સુખ અને અધિક દુઃખ ઉત્પન્ન કરે છે. મોહનીયનો સ્વભાવ શો છે?
મદ્યપાનની જેમ હેય
ચિત્રકારની પેઠે અનેક પ્રકારનાં રૂપ કરવાં તે. ગોત્રકર્મનો સ્વભાવ શો છે? નાનાં
શો છે? ભંડારીની પેઠે દાનાદિ કાર્યમાં વિઘ્ન કરવું તે. કહ્યું છે કેઃ
Page 105 of 272
PDF/HTML Page 117 of 284
single page version
પ્રકૃતિબંધ જાણવો.
કાળ સુધી કર્મસંબંધરૂપે સ્થિતિ છે, તેટલા કાળને સ્થિતિબંધ જાણવો.
સ્કંધોમાં પણ સુખ કે દુઃખ દેવાની શક્તિવિશેષને અનુભાગબંધ જાણવો. ઘાતીકર્મ સાથે
સંબંધ રાખનારી તે શક્તિ વેલ, કાષ્ઠ, હાડકાં અને પથ્થરના ભેદથી ચાર પ્રકારની છે.
તેવી જ રીતે અશુભ અઘાતીકર્મ સાથે સંબંધ રાખનારી શક્તિ નીમ, કાળીજીરી, વિષ તથા
હાલાહલરૂપના ભેદથી ચાર પ્રકારની છે, અને શુભ અઘાતીકર્મ સાથે સંબંધ રાખનારી
શક્તિ ગોળ, ખાંડ, સાકર અને અમૃતરૂપ ચાર પ્રકારની છે.
जीवप्रदेशेष्वपि यावत्कालं कर्मसम्बन्धेन स्थितिस्तावत्कालं स्थितिबन्धो ज्ञातव्यः
स्थितकर्मस्कन्धानामपि सुखदुःखदानसमर्थशक्तिविशेषोऽनुभागबन्धो विज्ञेयः
भवति
Page 106 of 272
PDF/HTML Page 118 of 284
single page version
પ્રદેશોમાં તે સ્કંધોનું રહેવું તે બંધ છે, એ પ્રમાણે (આસ્રવ અને બંધમાં) તફાવત છે.
હવે, આગળ બે ગાથાઓ વડે સંવર પદાર્થનું કથન કરવામાં આવે છે. ત્યાં પ્રથમ
द्वितीयक्षणादौ जीवप्रदेशेष्ववस्थानं बंध इति भेदः
Page 107 of 272
PDF/HTML Page 119 of 284
single page version
ભાવસંવર છે.
પ્રકાશવામાં સમર્થ, અનાદિ
રહિત હોવાને લીધે અત્યંત નિર્મળ, પરમચૈતન્યવિલાસરૂપ લક્ષણ હોવાથી
ચિદ્ઉચ્છલનથી (ચૈતન્યના ઊછળવાથી) ભરપૂર, સ્વાભાવિક પરમાનંદ એક લક્ષણ
હોવાથી પરમસુખની મૂર્તિ, આસ્રવરહિત સહજ સ્વભાવ હોવાથી સર્વ કર્મોનો સંવર
निश्चयेन
श्रुतानुभूतभोगाकांक्षारूपनिदानबन्धादिसमस्तरागादिविभावमलरहितत्वादत्यन्तनिर्मलः, परम-
चैतन्यविलासलक्षणत्वादुच्छलननिर्भरः, स्वाभाविकपरमानन्दैकलक्षणत्वात्परमसुखमूर्तिः,
निरास्रवसहजस्वभावत्वात्सर्वकर्मसंवरहेतुरित्युक्तलक्षणः परमात्मा तत्स्वभावभावेनोत्पन्नो योऽसौ
સર્વથા અભાવ થતાં સર્વસંવર હોય છે.
Page 108 of 272
PDF/HTML Page 120 of 284
single page version
કાર્યરૂપ નવાં દ્રવ્યકર્મોના આગમનનો અભાવ, તે દ્રવ્યસંવર છે.
વર્તે છે. તેમાં ગુણસ્થાનના ભેદથી શુભ, અશુભ અને શુદ્ધ અનુષ્ઠાનરૂપ (આચરણરૂપ) ત્રણ
પ્રકારના ઉપયોગનો વ્યાપાર હોય છે. તે કહેવામાં આવે છે
पारम्पर्येण शुद्धोपयोगसाधक उपर्युपरि तारतम्येन शुभोपयोगो वर्तते, तदनन्तरमप्रमत्तादि-
છે.
છઠ્ઠા ગુણસ્થાન ધારક મુનિસંબંધી પ્રવચનસાર ગાથા ૨૪૫
આંશિક શુદ્ધ પરિણતિ હોય જ છે; કારણ કે જ્યાં આંશિક શુદ્ધિ ન હોય ત્યાં વર્તતા શુભોપયોગમાં
શુદ્ધોપયોગના સાધકપણાનો આરોપ પણ ઘટતો નથી.