Page 109 of 272
PDF/HTML Page 121 of 284
single page version
શુદ્ધનયરૂપ શુદ્ધોપયોગ હોય છે. ત્યાં મિથ્યાદ્રષ્ટિ (પ્રથમ) ગુણસ્થાનોમાં તો સંવર હોતો
નથી, સાસાદન વગેરે ગુણસ્થાનોમાં ‘મિથ્યાદ્રષ્ટિ પ્રથમ ગુણસ્થાનમાં સોળ પ્રકૃતિ, બીજામાં
પચીસ, ત્રીજામાં શૂન્ય, ચોથામાં દસ, પાંચમામાં ચાર, છઠ્ઠામાં છ, સાતમામાં એક,
આઠમામાં બે, ત્રીસ અને ચાર, નવમામાં પાંચ, દસમામાં સોળ અને સયોગકેવળી
(તેરમા)માં એક પ્રકૃતિની બંધ વ્યુચ્છિત્તિ થાય છે.
ઉત્તરઃ
શુદ્ધોપયોગ સિદ્ધ થાય છે. અને તે ‘સંવર’ શબ્દથી વાચ્ય શુદ્ધોપયોગ સંસારના કારણભૂત
મિથ્યાત્વ રાગાદિ અશુદ્ધપર્યાયની જેમ અશુદ્ધ નથી હોતો તથા તેના ફળરૂપ કેવળજ્ઞાનરૂપ
શુદ્ધપર્યાયની જેમ શુદ્ધ પણ નથી હોતો, પરંતુ તે અશુદ્ધ અને શુદ્ધ (બન્ને) પર્યાયોથી
વિલક્ષણ, શુદ્ધાત્માના અનુભવરૂપ નિશ્ચયરત્નત્રયાત્મક, મોક્ષના કારણભૂત, એકદેશ પ્રગટ,
એકદેશ આવરણરહિત
दसचउछक्केक्कबन्धवोछिण्णा
चेत्तत्रोत्तरं
फलभूतकेवलज्ञानलक्षण शुद्धपर्यायवत् शुद्धोऽपि न भवति किन्तु ताभ्यामशुद्धशुद्धपर्यायाभ्यां
विलक्षणं शुद्धात्मानुभूतिरूपनिश्चयरत्नत्रयात्मकं मोक्षकारणमेकदेशव्यक्तिरूपमेकदेशनिरावरणं च
तृतीयमवस्थान्तरंभण्यते
Page 110 of 272
PDF/HTML Page 122 of 284
single page version
છે,’ એવું શાસ્ત્રનું વચન છે. તેનો ઉત્તર આપવામાં આવે છેઃ
સુવર્ણરૂપ કાર્યનું નીચેની અવસ્થાવાળા (પંદરવલાદિરૂપ) સુવર્ણરૂપ ઉપાદાનકારણ એકદેશ
ભિન્ન હોય છે અને જેમ માટીના કળશરૂપ કાર્યનું માટીના પિંડ
અભેદ કે ભેદ હોય તો પૂર્વોક્ત સુવર્ણ અને માટીના બે દ્રષ્ટાંતની જેમ કાર્યકારણભાવ
સિદ્ધ થાય નહિ. આથી, શું સિદ્ધ થયું? (એમ, સિદ્ધ થયું કે) એકદેશ
અને જે લબ્ધિ
નિરાવરણ છે, સર્વથા આવરણરહિત નથી. શંકાઃ
मृन्मयकलशकार्यस्य मृत्पिण्डस्थासकोशकुशूलोपादानकारणवदिति च कार्यादेकदेशेन भिन्नं
भवति
शुद्धोपयोगस्वरूपं मुक्तिकारणं भवति
Page 111 of 272
PDF/HTML Page 123 of 284
single page version
થોડું ખુલ્લું હોય તેની માફક) કેવળજ્ઞાનના અંશરૂપ તે જ્ઞાન હોય તો તે એકદેશથી
પણ લોકાલોકનું પ્રત્યક્ષપણું થાત; પણ એમ તો જોવામાં આવતું નથી. પરંતુ ખૂબ
વાદળાંઓથી આચ્છાદિત સૂર્યના બિંબની જેમ અથવા નિબિડ નેત્રપટલની જેમ તે
નિગોદિયાનું જ્ઞાન થોડું જાણે છે, એમ તાત્પર્ય છે.
આચ્છાદન કરનાર કર્મની શક્તિઓને ‘દેશઘાતી સ્પર્દ્ધકો’ કહે છે. સર્વઘાતી સ્પર્દ્ધકોના
ઉદયના અભાવને જ ક્ષય અને તેમની જ સત્રૂપ અવસ્થાને ઉપશમ કહે છે. સર્વઘાતી
સ્પર્દ્ધકોનો ઉદયાભાવી ક્ષય સહિત ઉપશમ અને તેમના એકદેશઘાતી સ્પર્દ્ધકોનો ઉદય
ક્ષાયોપશમિકભાવ કહે છે અથવા દેશઘાતી સ્પર્દ્ધકોનો ઉદય હોતાં જીવ એકદેશ જ્ઞાનાદિ
ગુણ પ્રાપ્ત કરે છે, તે ક્ષાયોપશમિક ભાવ છે. તેનાથી શું સિદ્ધ થયું? પૂર્વોક્ત સૂક્ષ્મનિગોદના
જીવમાં જ્ઞાનાવરણકર્મના દેશઘાતી સ્પર્દ્ધકોનો ઉદય હોતાં એકદેશે જ્ઞાનગુણ પ્રાપ્ત હોય છે
તે કારણે તે ક્ષાયોપશમિકજ્ઞાન છે, ક્ષાયિકજ્ઞાન નથી. શા માટે? કારણ કે, ત્યાં કર્મના
એકદેશ ઉદયનો સદ્ભાવ છે.
लोकालोकप्रत्यक्षतां प्राप्नोति, न च तथा दृश्यते
भण्यन्ते, सर्वघातिस्पर्द्धकानामुदयाभाव एव क्षयस्तेषामेवास्तित्वमुपशम उच्यते
सर्वघात्युदयाभावलक्षणक्षयेण सहित उपशमः तेषामेकदेशघातिस्पर्द्धकानामुदयश्चेति समुदायेन
क्षयोपशमो भण्यते
कारणेन तत् क्षायोपशमिकं ज्ञानं, न च क्षायिकं, कस्मादेकदेशोदयसद्भावादिति
Page 112 of 272
PDF/HTML Page 124 of 284
single page version
સમ્પૂર્ણ નિર્મળ કેવળજ્ઞાન જેનું લક્ષણ છે; એવું પરમાત્મસ્વરૂપ તે જ હું છું, ખંડજ્ઞાનરૂપ
નહિ’
હવે, સંવરનાં કારણોના ભેદ કહે છે
કહે છેઃ
परमात्मस्वरूपं तदेवाहं, न च खण्डज्ञानरूप, इति भावनीयम्
Page 113 of 272
PDF/HTML Page 125 of 284
single page version
આસ્વાદના બળથી સમસ્ત શુભાશુભ રાગાદિ વિકલ્પોની નિવૃત્તિ તે વ્રત છે. વ્યવહારથી
તે નિશ્ચયવ્રતને સાધનાર
નિજાત્મામાં ‘સમ’ એટલે કે સારી રીતે
સહજ શુદ્ધાત્માની ભાવનારૂપ લક્ષણવાળા ગુપ્તસ્થાનમાં સંસારના કારણરૂપ રાગાદિ ભયોથી
પોતાના આત્માને ગોપવવો, ઢાંકવો, ઝંપલાવવો, પ્રવેશ કરાવવો કે રક્ષવો તે ગુપ્તિ છે,
વ્યવહારથી બહિરંગ સાધન માટે મન, વચન અને કાયાના વ્યાપારને રોકવો તે ગુપ્તિ છે.
‘‘णायव्वा भावसंवरविसेसा’’ एते सर्वे मिलिता भावसंवरविशेषा भेदा ज्ञातव्याः
यावज्जीवनिवृत्तिलक्षणं पञ्चविधं व्रतम्
व्यवहारेण तद्बहिरङ्गसहकारिकारणभूताचारादिचरणग्रन्थोक्ता ईर्याभाषैषणादाननिक्षेपोत्सर्गसंज्ञाः
पञ्च समितयः
मनोवचनकायव्यापारनिरोधो गुप्तिः
૨. બહિરંગ સહકારી કારણભૂત = બહિરંગ નિમિત્તભૂત. બહિરંગ સાધન તે યથાર્થ સાધન નથી, માત્ર
Page 114 of 272
PDF/HTML Page 126 of 284
single page version
પદમાં જે ધારે છે
મલિનતા) ન થવી તે પરમ ક્ષમા છે. શરીરની સ્થિતિના હેતુ (આહાર)ની શોધ માટે
બીજાને ઘેર જતાં મુનિને દુષ્ટજનો દ્વારા ગાળ, મશ્કરી, તિરસ્કારનાં વચનો, માર, શરીરનો
ઘાત ઇત્યાદિ ક્રોધ ઉત્પન્ન થવાનાં નિમિત્તો મળવા છતાં પણ પરિણામોમાં મલિનતાનો
અભાવ હોવો, તેને ક્ષમા કહે છે. ૧. જાતિ આદિના મદના આવેશથી થતા અભિમાનના
અભાવને માર્દવ કહે છે. ૨. યોગોની અવક્રતાને આર્જવ કહે છે અર્થાત્ મન
કહે છે અર્થાત્ પ્રશસ્ત જનો પ્રત્યે સમીચીન વચન બોલવાં, તે સત્ય કહેવાય છે. ૪. લોભની
પ્રકર્ષપણે (અત્યંત) નિવૃત્તિને શૌચ કહે છે. લોભની નિવૃત્તિ પ્રકર્ષપણાને પામે તે શૌચ;
શુચિ (પવિત્ર) ભાવ અથવા શુચિકર્મ તે શૌચ
वन्द्यपदे धरतीत्युत्तमक्षमामार्दवार्जवसत्यशौचसंयमतपस्त्यागाकिञ्चन्यब्रह्मचर्यलक्षणो दशप्रकारो
धर्मः
कालुष्याभावः क्षमा इति उच्यते
Page 115 of 272
PDF/HTML Page 127 of 284
single page version
તે ઇન્દ્રિયસંયમ છે.
વિકારથી રહિત છે. ૧. કાયશુદ્ધિ
ભક્તિયુક્ત અને ગુરુ પ્રત્યે સર્વત્ર અનુકૂળ વૃત્તિવાળી હોય છે. ૩. ઇર્યાપથશુદ્ધિ
થાય તેવા પ્રયત્નવાળી, જ્ઞાનરૂપી સૂર્યથી અને ઇન્દ્રિય, પ્રકાશ વગેરેથી નિરીક્ષણ કરેલા
પ્રદેશમાં ગમન કરનારી, જલદી ચાલવું, વિલંબથી ચાલવું, ચંચળ ઉપયોગ સહિત,
વિસ્મયપૂર્વક, રમતપૂર્વક, વિકાર સહિત, આમતેમ દિશાઓમાં જોઈને ચાલવું વગેરે પ્રકારના
દોષરહિતના ગમનરૂપ હોય છે. ૪. ભિક્ષાશુદ્ધિ
वाक्यशुद्धिश्चेति
गामिनी, द्रुतविलम्बितसम्भ्रांतविस्मितलीलाविकारदिगान्तरावलोकनादिदोषविरहितगमना
Page 116 of 272
PDF/HTML Page 128 of 284
single page version
જવાની મર્યાદાવાળી, વિશિષ્ટ પ્રકારનાં સ્થાનો
દીનવૃત્તિ વિનાની, પ્રાસુક (નિર્દોષ) આહાર શોધવાની ઇચ્છાવાળી, આગમમાં કહેલા
નિર્દોષ ભોજનથી પ્રાણયાત્રા ટકાવનારી હોય છે. ૫. પ્રતિષ્ઠાપનશુદ્ધિ
અને અકૃત્રિમ પર્વતની ગુફા, વૃક્ષની બખોલ વગેરે તથા કૃત્રિમ સૂના આવાસો વગેરે છોડી
દીધેલાં કે છૂટી ગયેલાં રહેઠાણો, જે પોતાના માટે બનાવ્યાં ન હોય તેવા સ્થાનોને સેવવાં
તે. ૭. વાક્યશુદ્ધિ
સંયમમાં સમાયેલી આઠ શુદ્ધિઓ છે. ૬.
છે. ચેતન અને અચેતનસ્વરૂપ પરિગ્રહની નિવૃત્તિ તે ત્યાગ અથવા સંયમીને યોગ્ય
दानशालाविवाहयजनगेहादि परिवर्जनोपलक्षिता, दीनवृत्तिविगमा, प्रासुकाहारगवेषणप्रणिधाना,
आगमविहित निरवद्याशनपरिप्राप्तप्राणयात्राकला
कृत्रिमाश्च शून्यागारादयो मुक्तमोचितावासा अनात्मोद्देशनिर्वर्तिताः सेव्याः
प्रधानफला, हितमितमधुरमनोहरा, संयतस्ययोग्या, इति संयमान्तर्गताष्टशुद्धयः
Page 117 of 272
PDF/HTML Page 129 of 284
single page version
નિવૃત્તિ તે આકિંચન્ય છે. શરીરાદિ પ્રાપ્ત પરિગ્રહોમાં પણ સંસ્કાર છોડીને ‘આ મારું છે’
એવા અભિપ્રાયની નિવૃત્તિને આકિંચન્ય કહેવામાં આવે છે. ‘જેનું કાંઈ પણ નથી’ એ
અકિંચન છે, તેનો ભાવ અથવા કર્મ તે આકિંચન્ય છે. ૯. જેનો અનુભવ કર્યો હોય તે
સ્ત્રીનું સ્મરણ, તેની વાતો સાંભળવી, સ્ત્રી બેઠી હોય તેવી શય્યા, આસન વગેરેના ત્યાગથી
બ્રહ્મચર્ય હોય છે. મેં ભોગવેલી સ્ત્રી કળા અને ગુણોમાં વિશારદ હતી; એમ સ્મરણ કરવું,
તેની વાતોનું શ્રવણ કરવું, રતિ સમયનાં સુગંધી દ્રવ્યોની સુવાસ, સ્ત્રીના સંબંધવાળી શય્યા
વ્યવહારથી દ્રવ્યકર્મ અને નોકર્મ, તથા (ઉપચરિત અસદ્ભૂત વ્યવહારથી) તેના સ્વ
परिपूर्णं ब्रह्मचर्यमवतिष्ठते
अशुद्धनिश्चयनयेन रागादिविभावरूपं भावकर्म, अनुपचरितासद्भूतव्यवहारेण द्रव्यकर्मनोकर्मरूपं
च तथैव (उपचरितासद्भूतव्यवहारेण) तत्स्वस्वामिभावसम्बन्धेन गृहीतं यच्चेतनं वनितादिकम्,
Page 118 of 272
PDF/HTML Page 130 of 284
single page version
નથી. તેમાં મમત્વનો અભાવ હોવાથી અવિનાશી એવા નિજ પરમાત્માને જ ભેદાભેદ
રત્નત્રયની ભાવના વડે ભાવે છે અને જેવા અવિનાશી આત્માની ભાવના કરે છે; તેવા
જ અક્ષય, અનંત સુખસ્વભાવી મુક્તાત્માને પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે અધ્રુવ અનુપ્રેક્ષા પૂરી
થઈ. ૧.
છે, તેમનાથી ભિન્ન જે દેવ, ઇન્દ્ર, ચક્રવર્તી, સુભટ, કોટિભટ, પુત્ર આદિ ચેતન પદાર્થો
તથા પર્વત, કિલ્લો, ભોંયરું, મણિ, મંત્ર, તંત્ર, આજ્ઞા, મહેલ, ઔષધ આદિ અચેતન પદાર્થો
તથા ચેતન
થતા નથી, એમ જાણવું. તે જાણીને ભોગોની વાંછારૂપે નિદાન બંધાદિનું અવલંબન ન લેતાં,
સ્વસંવેદનથી ઉત્પન્ન સુખામૃતના ધારક સ્વ
ममत्वाभावादविनश्वरनिजपरमात्मानमेव भेदाभेदरत्नत्रयभावनया भावयति, यादृश-
मविनश्वरमात्मानं भावयति तादृशमेवाक्षयानन्तसुखस्वभावं मुक्तात्मानं प्राप्नोति
सुभटकोटिभटपुत्रादिचेतना गिरिदुर्गभूविवरमणिमन्त्राज्ञाप्रासादौषधादयः पुनरचेतनास्त-
दुभयात्मका मिश्राश्च मरणकालादौमहाटव्यां, व्याघ्रगृहीतमृगबालस्येव, महासमुद्रे
पोतच्युतपक्षिण इव शरणं न भवन्तीति विज्ञेयम्
भावनां करोति
Page 119 of 272
PDF/HTML Page 131 of 284
single page version
અનુપ્રેક્ષાનું વ્યાખ્યાન કર્યું. ૨.
પોષણને માટે ભોજન, પાન વગેરે પાંચે ઇન્દ્રિયના વિષયરૂપે આ જીવે અનંતવાર ગ્રહણ
કરીને છોડ્યાં છે
વિષે વ્યાપીને જ્યાં અનંતવાર આ જીવ જન્મ્યો કે મર્યો ન હોય, એવો કોઈ પણ પ્રદેશ
નથી
કાળના એક એક સમયમાં અનેક પરાવર્તન કરીને, જેમાં અનંતવાર આ જીવ જન્મ્યો કે
મર્યો ન હોય, એવો કોઈ પણ સમય નથી
જે ઉત્પાદ
गृहीत्वा विमुक्तानीति द्रव्यसंसारः
मृतोऽयं जीवः स कोऽपि प्रदेशो नास्तीति क्षेत्रसंसारः
सर्पिण्येकैकसमये नानापरावर्त्तनकालेनानन्तवारानयं जीवो यत्र न जातो न मृतः स समयो
नास्तीति कालसंसारः
भवेषु च निश्चयरत्नत्रयभावनारहितभोगाकांक्षानिदानपूर्वकद्रव्यतपश्चरणरूपजिनदीक्षाबलेन
नवग्रैवेयकपर्यन्तं, ‘‘सबको सहग्गमहिस्सी दक्खिणइंदा य लोयवाला य
Page 120 of 272
PDF/HTML Page 132 of 284
single page version
પામે છે.] એ ગાથામાં
છે. તેવી જ રીતે સર્વોત્કૃષ્ટ પ્રકૃતિબંધ અને પ્રદેશબંધનાં નિમિત્તભૂત, સર્વોત્કૃષ્ટ મન
સર્વજઘન્ય કષાય
સર્વજઘન્ય અનુભાગબંધનાં નિમિત્તભૂત, સર્વજઘન્ય અનુભાગ
जीवोऽनन्तवारान् जीवितो मृतश्चेति भवसंसारो ज्ञातव्यः
सर्वजघन्ययोगस्थानानि भवन्ति तथैव सर्वोत्कृष्टप्रकृतिबन्धप्रदेशबन्धनिमित्तानि सर्वोत्कृष्ट-
मनोवचनकायव्यापाररूपाणि तद्योग्यश्रेण्यसंख्येयभागप्रमितानि चतुःस्थानपतितानि सर्वोत्कृष्ट-
योगस्थानानि च भवन्ति
Page 121 of 272
PDF/HTML Page 133 of 284
single page version
નિમિત્તભૂત, સર્વોત્કૃષ્ટ અનુભાગ
તારતમ્યતાપૂર્વક મધ્યમ ભેદો પણ છે. તેવી જ રીતે જઘન્યથી માંડીને ઉત્કૃષ્ટ સુધીનાં
જ્ઞાનાવરણાદિ મૂળ તથા ઉત્તર પ્રકૃતિઓનાં સ્થિતિબંધસ્થાન છે. તે બધામાં પરમાગમમાં
કહ્યા પ્રમાણે આ જીવે અનંતવાર ભ્રમણ કર્યું છે, પરન્તુ પૂર્વોક્ત સમસ્ત પ્રકૃતિબંધ આદિની
સત્તાના નાશના કારણરૂપ એવાં જે વિશુદ્ધજ્ઞાનદર્શનસ્વભાવ નિજપરમાત્મતત્ત્વનાં સમ્યક્
શ્રદ્ધાન
કારણભૂત મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગના પરિણામ થતા નથી, પણ
સંસારાતીત સુખના આસ્વાદમાં રત થઈને સ્વશુદ્ધાત્મસંવેદનના બળથી સંસારવિનાશક નિજ
નિરંજન પરમાત્મામાં જ ભાવના કરે છે, અને પછી જેવા પરમાત્માની ભાવના કરે છે,
षट्स्थानपतितानि च विज्ञेयानि
निजपरमात्मतत्त्वसम्यक्श्रद्धानज्ञानानुचरणरूपाणि यानि सम्यग्दर्शनज्ञानचारित्राणि तान्येव न
लब्धानि इति भावसंसारः
परिणामो न जायते, किन्तु संसारातीतसुखास्वादे रतो भूत्वा स्वशुद्धात्मसंवित्तिबलेन
संसारविनाशकनिजनिरञ्जनपरमात्मन्येव भावनां करोति ततश्च यादृशमेव परमात्मानं भावयति
Page 122 of 272
PDF/HTML Page 134 of 284
single page version
અહીં વિશેષ એ છે કે, નિત્ય નિગોદના જીવોને છોડીને પાંચ પ્રકારના સંસારનું વ્યાખ્યાન
જાણવું. પ્રશ્નઃ
વગેરે ભરતના પુત્રો થયા; તેઓ કોઈની સાથે બોલતા નહોતા, તેથી તે ભરતે સમવસરણમાં
ભગવાનને પૂછયું, ત્યારે ભગવાને તેમનું પૂર્વવૃત્તાંત કહ્યું; તે સાંભળીને તેમણે તપનું ગ્રહણ
કર્યું અને બહુ થોડા સમયમાં મોક્ષ પામ્યા. આ કથા આચાર
नित्यनिगोदवासिनः क्षपितकर्माण इन्द्रगोपाः संजातास्तेषां च पुञ्जीभूतानामुपरि भरतहस्तिना
पादो दत्तस्ततस्ते मृत्वापि वर्द्धनकुमारादयो भरतपुत्रा जातास्ते च केनचिदपि सह न वदन्ति
૨. અકામ નિર્જરા
Page 123 of 272
PDF/HTML Page 135 of 284
single page version
એટલે શું? સ્વરૂપ; સાત ધાતુમય ઔદારિક શરીર નહિ; (૨) તેવી જ રીતે આર્ત અને
રૌદ્રરૂપ દુર્ધ્યાનથી વિલક્ષણ પરમસામાયિક જેનું લક્ષણ (સ્વરૂપ) છે; એવી એકત્વભાવનારૂપે
પરિણમેલ નિજાત્મતત્ત્વ જ એક સદા શાશ્વત, પરમ હિતકારી, પરમબંધુ છે, વિનશ્વર અને
અહિતકારી પુત્ર, સ્ત્રી આદિ નહિ; (૩) તે જ રીતે પરમ
છે, સુવર્ણ આદિ અર્થ નહિ. (૪) તેવી જ રીતે નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન થતો નિર્વિકાર
પરમાનંદ જેનું લક્ષણ છે, એવા અનાકુળપણારૂપ સ્વભાવવાળું આત્મસુખ જ એક સુખ છે,
આકુળતાનું ઉત્પાદક ઇન્દ્રિયસુખ નહિ.
જીવ રોગથી ઘેરાઈ જાય છે, ત્યારે વિષય
શરીર ન હોય, તો તે સંસારની સ્થિતિ ઘટાડીને દેવેન્દ્રાદિ સંબંધી પુણ્યનું સુખ આપીને
विनश्वराहितकारी पुत्रकलत्रादि
चाकुलत्वोत्पादकेन्द्रियसुखमिति
देहादीनि
अचरमदेहस्य तु संसारस्थितिं स्तोकां कृत्वा देवेन्द्राद्यभ्युदयसुखं दत्वा च पश्चात् पारम्पर्येण
Page 124 of 272
PDF/HTML Page 136 of 284
single page version
કરવી.
ઉપાદેયભૂત છે એવા, નિર્વિકાર પરમચૈતન્યરૂપ ચિત્ચમત્કારસ્વભાવવાળા નિજ
પરમાત્મપદાર્થથી નિશ્ચયનયે અન્ય
टङ्कोत्कीर्णज्ञायकैकस्वभावत्वेन नित्यात्सर्वप्रकारोपादेयभूतान्निर्विकारपरमचैतन्यचिच्चमत्कार-
स्वभावान्निजपरमात्मपदार्थान्निश्चयनयेनान्यानि भिन्नानि
૨. પરપદાર્થો આત્માથી અન્ય છે
પદાર્થનો આશ્રય થતાં પર પદાર્થનો આશ્રય છૂટી જાય છે એટલે કે, તેઓ હેયરૂપ થઈ જાય છે.
Page 125 of 272
PDF/HTML Page 137 of 284
single page version
હોવાથી સ્વરૂપથી પણ અશુચિ હોવાને કારણે, તથા મૂત્ર, વિષ્ટા આદિ અશુચિ મળોની
ઉત્પત્તિનું સ્થાન હોવાને કારણે આ દેહ અશુચિ છે. માત્ર તે અશુચિનું કારણ હોવાથી
જ અશુચિ નથી, પણ સ્વરૂપથી અશુચિને ઉત્પન્ન કરનાર હોવાથી તે અશુચિ છે; શુચિ
(પવિત્ર) એવાં સુગંધી માળા, વસ્ત્ર વગેરેમાં અશુચિપણું ઉત્પન્ન કરતો હોવાથી પણ દેહ
અશુચિ છે.
છે.
બ્રહ્મચર્ય જાણો.)’
नासिकादिनवरन्ध्रद्वारैरपि स्वरूपेणाशुचित्वात्तथैव मूत्रपुरीषाद्यशुचिमलानामुत्पत्तिस्थानत्वाच्चा-
शुचिरयं देहः
તે એકત્વભાવના છે. તે શુદ્ધ પરિણમનમાં અન્ય
Page 126 of 272
PDF/HTML Page 138 of 284
single page version
જાણવો.’’૧. એ વચન પ્રમાણે તેઓ જ નિશ્ચયશુદ્ધ (વાસ્તવિક શુદ્ધ) બ્રાહ્મણ છે. એવી
રીતે નારાયણે યુધિષ્ઠિરને કહ્યું છે કે, વિશુદ્ધ આત્મારૂપી નદીમાં સ્નાન કરવું તે જ પરમ
શુચિતાનું કારણ છે, લૌકિક ગંગા વગેરે તીર્થોમાં સ્નાનાદિ તે શુચિનું કારણ નથીઃ
સ્નાન કરો; અંતરાત્મા જળથી શુદ્ધ થતો નથી.)’
સ્વશુદ્ધાત્મસંવેદનથી વિલક્ષણ સ્પર્શન, રસના, ઘ્રાણ, ચક્ષુ અને કર્ણ
ચિંતવવો જોઈએ.
Page 127 of 272
PDF/HTML Page 139 of 284
single page version
उच्यन्ते
संसारसमुद्रे पातो भवति, न च केवलज्ञानाव्याबाधसुखाद्यनन्तगुणरत्नपूर्णमुक्तिवेलापत्तनं
प्राप्नोतीति
इन्द्रियाद्यास्रवच्छिद्राणां झम्पने सति कर्मजलप्रवेशाभावे निर्विघ्नेन केवलज्ञानाद्यनन्त-
નિષ્ક્રિય નિર્વિકાર આત્મતત્ત્વથી વિપરીત એવી, મન
કષાય, અવ્રત અને ક્રિયારૂપ આસ્રવોનું સ્વરૂપ જાણવું. જેમ સમુદ્રમાં અનેક રત્નોરૂપી
માલથી ભરેલું, છિદ્રવાળું વહાણ તેમાં જળ પ્રવેશતાં ડૂબી જાય છે, સમુદ્રને કિનારે નગરમાં
પહોંચી શકતું નથી; તેમ સમ્યગ્દર્શન
ડૂબી જાય છે, કેવળજ્ઞાન, અવ્યાબાધ સુખ આદિ અનંતગુણરૂપ રત્નોથી પૂર્ણ એવા,
મુક્તિરૂપી સમુદ્રકિનારાના નગરમાં પહોંચી શકતું નથી. એમ, આસ્રવમાં રહેલા દોષોનું
ચિંતન કરવું તેને આસ્રવ
પહોંચી જાય છે, તેવી રીતે જીવરૂપી વહાણ નિજશુદ્ધાત્માની સંવિત્તિના બળે ઇન્દ્રિયાદિ
આસ્રવોરૂપી છિદ્રો બંધ થતાં, કર્મરૂપી જળનો પ્રવેશ તેમાં ન થવાથી નિર્વિઘ્નપણે
Page 128 of 272
PDF/HTML Page 140 of 284
single page version
પહોંચી જાય છે. આ પ્રમાણે સંવરમાં રહેલા ગુણોના ચિંતવનરૂપ
વધારનાર એવી હરડે વગેરે દવા લે છે અને તેનાથી મળ પાકી જવાથી ગળી જતાં
મિથ્યાત્વ
પ્રજ્વલિત કરનારું, જિનવચનરૂપી ઔષધ, તેનું સેવન કરે છે અને તેનાથી કર્મરૂપી મળ
ગળી જતાં
અજીર્ણ ઉત્પન્ન કરનાર આહારનો ત્યાગ કરે છે અને તેથી તે સદા સુખી રહે છે; તેમ
વિવેકી જીવ પણ
त्यक्त्वा परमौषधस्थानीयं जीवितमरणलाभालाभसुखदुःखादिसमभावनाप्रतिपादकं कर्ममल-
पाचकं शुद्धध्यानाग्निदीपकं च जिनवचनौषधं सेवते
સમજવું.