Page 69 of 272
PDF/HTML Page 81 of 284
single page version
यः, स परिणामक्रियापरत्वापरत्वलक्षण इत्युच्यते
शीतकालाध्ययने अग्निवत्, पदार्थपरिणतेर्यत्सहकारित्वं सा वर्त्तना भण्यते
च विज्ञेयम्
અપરત્વથી તે લક્ષિત થાય છે
કાળાણુદ્રવ્યરૂપ ‘નિશ્ચયકાળ’ છે.
કોઈ કહે છે કે, સમયરૂપ જ નિશ્ચયકાળ છે; તેનાથી ભિન્ન બીજો કાળાણુદ્રવ્યરૂપ
તેથી. તથા કહ્યું છે કે
Page 70 of 272
PDF/HTML Page 82 of 284
single page version
अथवा नरनारकादिपर्यायस्य जीवोपादानकारणवदिति
तथैव घटिकाकालपर्यायोत्पत्तौ घटिकासामग्रीभूतजलभाजनपुरुषहस्तादिव्यापारो, दिवसपर्याये
तु दिनकरबिम्बमुपादानकारणमिति
शुक्लकृष्णादिगुणाः प्राप्नुवन्ति, न च तथा
પર્યાયના ઉપાદાનકારણ ચોખાની જેમ, કુંભાર, ચાક, દોરી આદિ બહિરંગ નિમિત્તથી ઉત્પન્ન
માટીના ઘટપર્યાયના ઉપાદાનકારણ માટીના પિંડાની જેમ. અથવા નર
તે પણ શા માટે? ‘ઉપાદાનકારણના જેવું જ કાર્ય થાય છે’ એવું વચન હોવાથી.
નિમેષરૂપ પર્યાયની ઉત્પત્તિમાં આંખોનું મીંચાવું અને ઊઘડવું, ઘડીરૂપ કાળપર્યાયની
ઉત્પત્તિમાં ઘડીની સામગ્રીરૂપ પાણીનો વાટકો, માણસના હાથ આદિનો વ્યાપાર અને
દિવસરૂપ પર્યાયની ઉત્પત્તિમાં સૂર્યનું બિંબ ઉપાદાનકારણ છે.’’ પણ એમ નથી. જો એમ
હોય તો, જેમ ચાવલરૂપ ઉપાદાનકારણથી ઉત્પન્ન થયેલ ભાતરૂપ પર્યાયમાં સફેદ, કૃષ્ણ
વગેરે રંગ, સારી કે નરસી ગંધ, સ્નિગ્ધ કે રૂક્ષાદિ સ્પર્શ, મધુર વગેરે રસ ઇત્યાદિ
વિશેષ ગુણો દેખાય છે, તેમ પુદ્ગલપરમાણુ, આંખોનું મીંચાવું-ઊઘડવું, પાણીનો કટોરો
અને મનુષ્યનો વ્યાપાર આદિ, તથા સૂર્યબિંબરૂપ ઉપાદાનભૂત પુદ્ગલપર્યાયોથી ઉત્પન્ન
સમય, નિમિષ, ઘડી, દિવસ આદિ કાળપર્યાયોમાં પણ સફેદ, કૃષ્ણ આદિ ગુણો પ્રાપ્ત
થવા જોઈએ! પણ તેમ થતું નથી. કારણ કે, ઉપાદાનકારણ સમાન કાર્ય થાય છે; એવું
વચન છે.
Page 71 of 272
PDF/HTML Page 83 of 284
single page version
व्यवहारविकल्परूपस्तस्यैव द्रव्यकालस्य पर्यायभूतो व्यवहारकाल इति
परमात्मतत्त्वस्य सम्यक्श्रद्धानज्ञानानुष्ठानसमस्तबहिर्द्रव्येच्छानिवृत्तिलक्षणतपश्चरणरूपा या
निश्चयचतुर्विधाराधना सैव तत्रोपादानकारणं ज्ञातव्यम् न च कालस्तेन स हेय इति
અને જે સાદિ
આરાધના છે તે જ તેમાં ઉપાદાનકારણ જાણવું, કાળ નહિ; તેથી તે (કાળ) હેય છે. ૨૧.
Page 72 of 272
PDF/HTML Page 84 of 284
single page version
द्रव्यसिद्धिः
य एव वर्तमानसमयस्योत्पादः स एवातीतसमयापेक्षया विनाशस्तदुभयाधारकालाणुद्रव्यत्वेन
ध्रौव्यमित्युत्पादव्ययध्रौव्यात्मककालद्रव्यसिद्धिः
तथैवैकदेशमनोहरस्पर्शनेन्द्रियविषयानुभवसर्वाङ्गसुखवत्, लोकमध्यस्थितकालाणुद्रव्य-
વ્યય થાય છે અને આંગળીપણે ધ્રુવપણું રહે છે
કરાયેલ અને કાલાણુરૂપ ઉપાદાનકારણથી ઉત્પન્ન થયેલ જે વર્તમાન સમયનો ઉત્પાદ છે,
તે જ ભૂતકાળના સમયની અપેક્ષાએ વિનાશ અને તે બન્નેના આધારભૂત કાલાણુદ્રવ્યરૂપે
ધ્રૌવ્ય છે
ચાકડો ભ્રમણ કરે છે, તથા સ્પર્શેન્દ્રિયના વિષયનો એક ભાગમાં મનોહર અનુભવ કરવાથી
સમસ્ત શરીરમાં સુખનો અનુભવ થાય છે, તેમ લોકાકાશમાં રહેલાં કાલાણુદ્રવ્ય આકાશના
Page 73 of 272
PDF/HTML Page 85 of 284
single page version
भवति
प्रयोजनमिति ? नैवम्; यदि पृथग्भूतसहकारिकारणेनप्रयोजनं नास्ति तर्हि सर्वद्रव्याणां
साधारणगतिस्थित्यवगाहनविषये धर्माधर्माकाशद्रव्यैरपि सहकारिकारणभूतैः प्रयोजनं नास्ति
किमपि कार्यं न दृश्यते; ततस्तेषामपि कालद्रव्यस्यैवाभावः प्राप्नोति
द्रव्यसंकरदोषप्रसंगादिति
દ્રવ્યોનાં પરિણમનમાં સહકારી કારણ છે અને પોતાના પરિણમનમાં પણ સહકારી કારણ છે.
કારણ હો; તે દ્રવ્યોના પરિણમનમાં કાળદ્રવ્યનું શું પ્રયોજન છે? સમાધાનઃ
સ્થિતિ અને અવગાહનની બાબતમાં સહકારી કારણભૂત એવાં ધર્મ, અધર્મ અને
આકાશદ્રવ્યનું પણ કોઈ પ્રયોજન ન રહે. વળી, કાળદ્રવ્યનું ઘડી, દિવસ આદિ કાર્ય તો
પ્રત્યક્ષપણે દેખાય છે; પણ ધર્મ વગેરે દ્રવ્યોનું તો આગમકથન જ છે, પ્રત્યક્ષપણે તેમનું કોઈ
કાર્ય દેખાતું નથી, તેથી કાળદ્રવ્યની પેઠે તેમનો પણ અભાવ પ્રાપ્ત થાય; અને તો પછી
જીવ અને પુદ્ગલ બે જ દ્રવ્ય રહે. પણ તે તો (તેમ માનવું તે તો) આગમથી વિરુદ્ધ છે.
વળી, સર્વદ્રવ્યોને પરિણમનમાં સહકારી થવું એ કાળદ્રવ્યનો જ ગુણ છે; જેમ ઘ્રાણેન્દ્રિયથી
રસાસ્વાદ થઈ શકતો નથી, તેમ અન્ય દ્રવ્યનો ગુણ અન્ય દ્રવ્ય દ્વારા થઈ શકતો નથી કેમકે,
એમ માનવાથી દ્રવ્યસંકરરૂપ દોષનો પ્રસંગ આવે છે.
Page 74 of 272
PDF/HTML Page 86 of 284
single page version
प्राप्नुवन्ति
स्वसंवित्तिसमुत्पन्नसहजानन्दैकलक्षणसुखरसास्वादसहितं यत्तद्वीतरागचारित्रं भवति
પરમાણુ ચૌદ રાજુ ગમન કરતાં જેટલા આકાશપ્રદેશો ઓળંગે તેટલા સમય થવા
જોઈએ! તેનું સમાધાન કરે છેઃ
પરમાણુનું એક સમયમાં ચૌદ રાજુ ગતિ કરવાનું કથન છે તે તો શીઘ્ર ગતિ કરવાની
અપેક્ષાએ છે; તેથી પરમાણુ ચૌદ રાજુ ગમન કરે, તોપણ એક સમય જ થાય છે. ત્યાં
દ્રષ્ટાંત એ છે કે, કોઈ દેવદત્ત નામનો પુરુષ મંદગતિથી ચાલીને સો દિવસોમાં સો
યોજન ચાલે છે અને તે જ પુરુષ વિદ્યાના પ્રભાવથી શીઘ્ર ગતિ કરીને એક દિવસમાં
પણ સો યોજન જાય છે, તો શું તેને સો યોજન ચાલવામાં સો દિવસ લાગે છે? ના,
પણ એક જ દિવસ લાગે છે; તેવી જ રીતે ચૌદ રાજુ ગમન કરવામાં પણ શીઘ્રગમનને
લીધે પરમાણુને એક જ સમય લાગે છે.
છે તેને અપધ્યાન કહેવામાં આવે છે. તે વિષય
સહિત જે છે તે વીતરાગચારિત્ર છે અને તેની સાથે જે અવિનાભાવી હોય છે તે
Page 75 of 272
PDF/HTML Page 87 of 284
single page version
મુક્તિનું કારણ છે. કાળ તો તેના અભાવમાં સહકારી કારણ પણ થતો નથી; તેથી તે હેય
છે. એવી રીતે કહ્યું પણ છે કે
ન કરવો. શા માટે? કારણ કે, વિવાદ કરવાથી રાગ
દ્રવ્યોના કથનરૂપે બીજો અંતરાધિકાર પૂરો થયો.
વ્યાખ્યાનનો પ્રારંભ કરે છેઃ
Page 76 of 272
PDF/HTML Page 88 of 284
single page version
पुनरिति
Page 77 of 272
PDF/HTML Page 89 of 284
single page version
जिनवराः
वस्तुत्वागुरुलघुत्वादयः सामान्यगुणाश्च
થાય છે.
‘અસ્તિકાય’ સંજ્ઞા છે.
વ્યક્તતારૂપ કાર્ય
Page 78 of 272
PDF/HTML Page 90 of 284
single page version
मुक्तावस्थायां संज्ञालक्षणप्रयोजनादिभेदेऽपि सत्तारूपेण प्रदेशरूपेण च भेदो नास्ति
गुणपर्यायोत्पादव्ययध्रौव्यसत्तायाश्च मुक्तात्मास्तित्वं सिद्धयतीति परस्परसाधितसिद्धत्वादिति
दृष्ट्वा मुक्तात्मनि कायत्वं भण्यते
द्रष्टव्यः
માટે ભેદ નથી? મુક્તાત્માની સત્તામાં ગુણપર્યાયોનું અને ઉત્પાદ
લોકાકાશપ્રમાણ અસંખ્ય શુદ્ધ પ્રદેશોનો સમૂહ જોઈને મુક્તાત્મામાં ‘કાયત્વ’ કહેવામાં આવે છે.
અધર્મ, આકાશ ને કાળમાં પણ જાણવું, અને કાળદ્રવ્ય સિવાય કાયત્વ પણ જાણવું.
છે કે,] કયા દ્રવ્યના કેટલા પ્રદેશો છે એનું પ્રતિપાદન કરે છેઃ
Page 79 of 272
PDF/HTML Page 91 of 284
single page version
क्षेत्रप्रदेशाः
પ્રદેશ છે, તેથી તે ‘કાય’ નથી.
અસંખ્ય પ્રદેશો હોય છે.
પુદ્ગલ અનંતપ્રદેશવાળા ક્ષેત્રમાં રહેતાં નથી.
Page 80 of 272
PDF/HTML Page 92 of 284
single page version
समयरूपस्य कालपर्यायस्य विभागेनोपादानकारणभूतमविभाग्येकप्रदेश एव भवति
भवति ततो ज्ञायते तदप्येकप्रदेशमेव
અથવા જેવી રીતે મનુષ્ય, દેવ આદિ પર્યાયોના ઉપાદાનકારણભૂત જે સંસારી જીવદ્રવ્ય છે
તે એ મનુષ્યાદિ પર્યાયપ્રમાણ (તેના બરાબર જ) જ છે, તેવી રીતે કાળદ્રવ્ય પણ સમયરૂપ
કાળપર્યાયના અવિભાગપણાથી ઉપાદાનકારણભૂત અવિભાગી એકપ્રદેશ જ હોય છે. અથવા
મંદગતિથી ગમન કરતા પુદ્ગલપરમાણુને એક આકાશપ્રદેશ સુધી જ કાળદ્રવ્ય ગતિનું
સહકારી કારણ થાય છે, તેથી જણાય છે કે તે કાળદ્રવ્ય પણ એકપ્રદેશી જ છે.
(શકટ
છેઃ
Page 81 of 272
PDF/HTML Page 93 of 284
single page version
भणन्तीति
Page 82 of 272
PDF/HTML Page 94 of 284
single page version
बहुप्रदेशो भवति तेन कारणेन बहुप्रदेशलक्षणकायत्वकारणत्वादुपचारेण कायो भण्यते
जातं तथा कालाणोरपि द्रव्येणैकस्यापि पर्यायेण कायत्वं भवत्विति ? तत्र परिहारः
वस्तुवृत्या पुनरणुशब्दः सूक्ष्मवाचकः
ઉપચારથી ‘કાય’ કહેવાય છે.
પર્યાયોથી કાયત્વ હો! તેનો પરિહાર કરવામાં આવે છેઃ
સ્નિગ્ધ
છે. વાસ્તવિકપણે ‘અણુ’ શબ્દ સૂક્ષ્મતાનો વાચક છે. જેમ કે, પરમપણે અર્થાત્ પ્રકૃષ્ટપણે
જે અણુ તે ‘પરમાણુ.’ ‘અણુ’ નો અર્થ શો? ‘સૂક્ષ્મ’ એ વ્યુત્પત્તિ પ્રમાણે ‘પરમાણુ’ શબ્દ
‘અતિસૂક્ષ્મ’ને કહે છે. અને તે સૂક્ષ્મતાવાચક ‘અણુ’ શબ્દ નિર્વિભાગ પુદ્ગલની વિવક્ષામાં
‘પુદ્ગલાણુ’ ને કહે છે અને અવિભાગી કાળદ્રવ્યની વિવક્ષામાં ‘કાલાણુ’ને કહે છે. ૨૬.
Page 83 of 272
PDF/HTML Page 95 of 284
single page version
स्थानदानस्यावकाशदानस्यार्हं योग्यं समर्थमिति
જાણ. કેવો છે તે?
કરતાં પણ અનંતગુણા પુદ્ગલો સમાવેશ પામે છે. એવી રીતે જીવ અને પુદ્ગલોના સંબંધમાં
અવકાશ દેવાનું સામર્થ્ય (અન્યત્ર આ પ્રમાણે) કહ્યું છેઃ
Page 84 of 272
PDF/HTML Page 96 of 284
single page version
तन्न
समाप्तः
ભર્યો
મુનિઓને રહેવાનું ક્ષેત્ર એક છે કે અનેક (બે) છે? જો બન્નેને રહેવાનું ક્ષેત્ર એક હોય
તો બન્નેનું એકપણું થાય; પણ એમ તો છે નહિ. અને જો કહો કે બન્નેનું નિવાસક્ષેત્ર જુદું
છે, તો નિર્વિભાગ એવા આકાશદ્રવ્યમાં પણ ઘટાકાશ, પટાકાશ ઇત્યાદિની જેમ
વિભાગકલ્પના સિદ્ધ થઈ. ૨૭.
અધિકાર સમાપ્ત થયો.
૨. પંચાસ્તિકાય ગાથા ૧૬૪
Page 85 of 272
PDF/HTML Page 97 of 284
single page version
विभावव्यञ्जनपर्यायाभावान्मुख्यवृत्त्या पुनरपरिणामीनिति
આકાશ
મૂળ દ્રવ્યોના ઉત્તરગુણ જાણવા.
અપરિણામી છે.
Page 86 of 272
PDF/HTML Page 98 of 284
single page version
चामूर्त्तानि
પ્રાણોથી જે જીવે છે, જીવશે અને પૂર્વે જીવતો હતો તે જીવ છે. પુદ્ગલ આદિ પાંચ દ્રવ્યો
અજીવરૂપ છે.
પણ શુદ્ધ નિશ્ચયનયથી અમૂર્ત છે. ધર્મ, અધર્મ, આકાશ અને કાળદ્રવ્યો અમૂર્ત છે.
બહુપ્રદેશ જેનું લક્ષણ છે, એવા કાયત્વનો અભાવ હોવાથી તે અપ્રદેશ છે.
Page 87 of 272
PDF/HTML Page 99 of 284
single page version
द्रव्यार्थिकनयापेक्षया नित्ये तथाप्यगुरुलघुपरिणतिस्वरूपस्वभावपर्यायापेक्षया विभावव्यञ्जन-
पर्यायापेक्षया चानित्ये
किमपि न करोतीत्यकारणम्
शुभाशुभोपयोगाभ्यां परिणतः सन् पुण्यपापबंधयोः कर्त्ता तत्फलभोक्ता च भवति
परिणतः सन् मोक्षस्यापि कर्त्ता तत्फलभोक्ता चेति
પણ નિત્ય છે. જીવ અને પુદ્ગલદ્રવ્ય જોકે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ નિત્ય છે, તોપણ
અગુરુલઘુગુણના પરિણમનરૂપ સ્વભાવપર્યાયની અપેક્ષાએ તથા વિભાવવ્યંજનપર્યાયની
અપેક્ષાએ અનિત્ય છે.
છે. સર્વત્ર જીવને શુભ, અશુભ તથા શુદ્ધ પરિણામોના પરિણમનરૂપ જ કર્તૃત્વ જાણવું.
પુદ્ગલાદિ પાંચ દ્રવ્યોને તો પોતપોતાના પરિણામથી જે પરિણમન છે તે જ કર્તૃત્વ છે;
વાસ્તવમાં પુણ્ય
Page 88 of 272
PDF/HTML Page 100 of 284
single page version
पुनर्लोकरूपमहास्कन्धापेक्षया सर्वगतं, शेषपुद्गलापेक्षया सर्वगतं न भवति, कालद्रव्यं
पुनरेककालाणुद्रव्यापेक्षया सर्वगतं, न भवति, लोकप्रदेशप्रमाणनानाकालाणुविवक्षया लोके
सर्वगतं भवति
द्रव्यमेवोपादेयमिति भावार्थः
જીવની અપેક્ષાએ લોકપૂરણ નામક સમુદ્ઘાતની અવસ્થા સિવાય અસર્વગત છે, પણ
જુદાજુદા જીવોની અપેક્ષાએ સર્વગત જ છે. પુદ્ગલદ્રવ્ય લોકવ્યાપક મહાસ્કંધની અપેક્ષાએ
સર્વગત છે અને બાકીનાં પુદ્ગલોની અપેક્ષાએ સર્વગત નથી. કાળદ્રવ્ય, એક કાલાણુદ્રવ્યની
અપેક્ષાએ સર્વગત નથી, લોકાકાશના પ્રદેશ બરાબર જુદાજુદા કાલાણુની વિવક્ષાથી કાળદ્રવ્ય
લોકમાં સર્વગત છે.
છોડતાં નથી.