Page 49 of 272
PDF/HTML Page 61 of 284
single page version
रहितपरिणतिरूपं परमक्षायिकसम्यक्त्वं भण्यते
केवलज्ञानम्
फलभूतमनन्तपदार्थपरिच्छित्तिविषये खेदरहितत्वमनन्तवीर्यम्
જાણનાર ‘કેવળજ્ઞાન’ છે. ૨. જે નિર્વિકલ્પ એવા સ્વશુદ્ધાત્મસત્તાના અવલોકનરૂપ દર્શન પૂર્વે
ભાવિત કર્યું હતું તેના જ ફળભૂત, યુગપદ્ લોકાલોકની સમસ્ત વસ્તુઓના સામાન્યને ગ્રહણ
કરનાર ‘કેવળદર્શન’ છે. ૩. આત્મસ્વરૂપથી ચલિત થવાનું કોઈ કારણ ઉત્પન્ન થતાં ઘોર
પરિષહ કે ઉપસર્ગાદિને વિષે નિજનિરંજન પરમાત્માના ધ્યાનમાં પૂર્વે જે ધૈર્યનું અવલંબન
કર્યું હતું તેના જ ફળભૂત, અનંત પદાર્થોને જાણવામાં ખેદના અભાવરૂપ ‘અનંતવીર્ય’
છે. ૪. સૂક્ષ્મ અતીન્દ્રિય કેવળજ્ઞાનનો વિષય હોવાને લીધે સિદ્ધોના સ્વરૂપને ‘સૂક્ષ્મત્વ’
કહેવાય છે. ૫. એક દીવાના પ્રકાશમાં જેમ અનેક દીવાનો પ્રકાશ સમાઈ જાય છે, તેમ
એક સિદ્ધના ક્ષેત્રમાં સંકર
નીચે પડે; અને જો સર્વથા લઘુ હોય તો પવનથી પ્રેરિત આકોલિયાના રૂની જેમ સદાય
ઊડ્યા જ કરે; પણ એમ નથી. તેથી તેમને ‘અગુરુલઘુ’ ગુણ કહેવામાં આવે છે.
Page 50 of 272
PDF/HTML Page 62 of 284
single page version
भूतमव्याबाधमनन्तसुखं भण्यते
निर्वेदत्वं, निष्कषायत्वं, निर्नामत्वं, निर्गोत्रत्वं, निरायुषत्वमित्यादिविशेषगुणास्तथैवास्तित्व-
वस्तुत्वप्रमेयत्वादिसामान्यगुणाः स्वागमाविरोधेनानन्ता ज्ञातव्याः
साक्षादभेदनयेन शुद्धचैतन्यमेवैको गुण इति
પ્રમાણે મધ્યમરુચિવાળા શિષ્ય માટે સમ્યક્ત્વાદિ આઠ ગુણોનું કથન કર્યું.
(વેદરહિતપણું), નિષ્કષાયત્વ (કષાયરહિતપણું), નિર્નામત્વ (નામરહિતપણું), નિર્ગોત્રત્વ
(ગોત્રરહિતપણું), નિરાયુષત્વ (આયુષ્યરહિતપણું)
કેવળદર્શન એ બે ગુણ છે; સાક્ષાત્ અભેદનયથી શુદ્ધચૈતન્ય જ એક ગુણ છે.
થયો તે જ ક્ષણે થઈ ગયું એમ જાણવું. કોઈ શંકા કરે કે
Page 51 of 272
PDF/HTML Page 63 of 284
single page version
तु लोकमात्रसंख्येयप्रदेशत्वं स्वभावो भवति यस्तु प्रदेशानां सम्बन्धी विस्तारः स स्वभावो न
भवति
कारणेन शरीराभावे विस्तारो न भवति
निष्पत्तिकाले सार्द्रं मृन्मयभोजनं वा शुष्कं सज्जलाभावे सति; तथा जीवोऽपि
पुरुषस्थानीयजलस्थानीयशरीराभावे विस्तारसंकोचौ न करोति
પણ ફેલાઈને લોકપ્રમાણ થઈ જવો જોઈએ. તેનું સમાધાન કરવામાં આવે છેઃ
થયું છે; પરંતુ જીવને તો લોકપ્રમાણ અસંખ્યાતપ્રદેશીપણું સ્વભાવ છે, પ્રદેશોનો જે વિસ્તાર
તે સ્વભાવ નથી. પ્રશ્નઃ
શરીરનામકર્મને આધીન જ છે, સ્વભાવ નથી; તે કારણે શરીરનો અભાવ થતાં પ્રદેશોનો
વિસ્તાર થતો નથી. અહીં અન્ય પણ ઉદાહરણ આપવામાં આવે છેઃ (૧) જેમ ચાર હાથ
લાંબું વસ્ત્ર કોઈ મનુષ્યે મુઠ્ઠીમાં રાખ્યું હોય તે, (મૂઠ્ઠી ખોલી નાખ્યા પછી) પુરુષના અભાવમાં
સંકોચ કે વિસ્તાર કરતું નથી, અથવા (૨) જેમ ભીની માટીનું વાસણ બનતી વખતે સંકોચ
અને વિસ્તારને પ્રાપ્ત થાય છે, પણ જ્યારે તે સુકાઈ જાય છે ત્યારે જળનો અભાવ થવાથી
સંકોચ અને વિસ્તાર પામતું નથી; તેમ (મુક્ત) જીવ પણ (૧) પુરુષસ્થાનીય અથવા
(૨) જળસ્થાનીય શરીરનો અભાવ થતાં સંકોચ
Page 52 of 272
PDF/HTML Page 64 of 284
single page version
दृष्टान्तचतुष्टयेन च स्वभावोर्द्धगमनं ज्ञातव्यं, तच्च लोकाग्रपर्यन्तमेव, न च परतो
धर्मास्तिकायाभावादिति
कथमुत्पादव्ययत्वमिति ? तत्र परिहारः
तत्परिच्छित्त्याकारेणानीहितवृत्त्या सिद्धज्ञानामपि परिणमति तेन कारणेनोत्पादव्ययत्वम्, अथवा
व्यञ्जनपर्यायापेक्षया संसारपर्यायविनाशः सिद्धपर्यायोत्पादः, शुद्धजीवद्रव्यत्वेन ध्रौव्यमिति
તુંબડાની જેમ, એરંડના બીજની જેમ અને અગ્નિની શિખાની જેમ
જ થાય છે એથી આગળ થતું નથી, કેમકે ધર્માસ્તિકાયનો (આગળ) અભાવ છે.
પુનરાગમન થાય છે, તેનો નિષેધ કરવા માટે છે, એમ જાણવું.
સિદ્ધ ભગવાનને ઉત્પાદ
Page 53 of 272
PDF/HTML Page 65 of 284
single page version
भवति
इत्युक्तलक्षणेषु चित्तदोषात्मसु त्रिषु वीतरागसर्वज्ञप्रणीतेषु अन्येषु वा पदार्थेषु यस्य
परस्परसापेक्षनयविभाजेन श्रद्धानं ज्ञानं च नास्ति स बहिरात्मा, तस्माद्विसदृशोऽन्तरात्मेति
रूपेण बहिरात्मान्तरात्मनोर्लक्षणं ज्ञातव्यम्
कन्याभिरपि यस्य ब्रह्मचर्यव्रतं न खण्डितं स परमब्रह्म भण्यते
અથવા તે જ (જીવ) બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માના ભેદથી ત્રણ પ્રકારનો
અથવા દેહરહિત નિજશુદ્ધાત્મદ્રવ્યની ભાવના જેનું લક્ષણ છે એવા ભેદજ્ઞાનથી રહિત હોવાથી
દેહાદિ પરદ્રવ્યોમાં એકત્વભાવનારૂપ પરિણમેલો જીવ બહિરાત્મા છે, તેનાથી પ્રતિપક્ષભૂત
અંતરાત્મા છે. અથવા હેય અને ઉપાદેયનો વિચાર કરનારું ‘ચિત્ત’, નિર્દોષ પરમાત્માથી
ભિન્ન રાગાદિ ‘દોષ’ અને શુદ્ધચૈતન્યલક્ષણ ‘આત્મા’;
દેવકન્યાઓ વડે પણ જેમનું બ્રહ્મચર્યવ્રત ખંડિત થતું નથી, તે ‘પરમબ્રહ્મ’ કહેવાય છે.
કેવળજ્ઞાનાદિ ગુણરૂપી ઐશ્વર્યથી સહિત હોવાને લીધે દેવેન્દ્રાદિ પણ તે પદની અભિલાષા
Page 54 of 272
PDF/HTML Page 66 of 284
single page version
सुगतः
केवलज्ञानादिरूपेण व्यक्तिः न भविष्यतीत्यभव्यत्वं, शक्तिः पुनः शुद्धनयेनोभयत्र समाना
‘સુ’ અર્થાત્ ઉત્તમ, ‘ગત’ અર્થાત્ જ્ઞાન જેમને છે તે ‘સુગત’ છે, અથવા જે શોભાયમાન
અવિનશ્વર મુક્તિપદને પામ્યા છે તે ‘સુગત’ છે.
તથા અંતરાત્મા અને પરમાત્મા
શક્તિ તો (
Page 55 of 272
PDF/HTML Page 67 of 284
single page version
भूतपूर्वनयेन घृतघटवत्, परमात्मस्वरूपं तु शक्तिरूपेण भाविनैगमनयेन व्यक्तिरूपेण च
अविरतक्षीणकषाययोर्मध्ये मध्यमः, सयोग्ययोगिगुणस्थानद्वये विवक्षितैकदेशशुद्धनयेन
सिद्धसदृशः परमात्मा, सिद्धस्तु साक्षात्परमात्मेति
કર્મ સિદ્ધ થતું નથી. ભવ્યપણું અને અભવ્યપણું
છે અને ક્ષીણકષાય ગુણસ્થાનમાં ઉત્કૃષ્ટ અંતરાત્મા છે; અવિરત અને ક્ષીણકષાય
ગુણસ્થાનની વચ્ચેનાં ગુણસ્થાનોમાં મધ્યમ અંતરાત્મા છે; સયોગી અને અયોગી
ગુણસ્થાનમાં વિવક્ષિત એકદેશશુદ્ધનયની અપેક્ષાએ સિદ્ધસદ્રશ પરમાત્મા છે અને સિદ્ધ
તો સાક્ષાત્ પરમાત્મા છે.
Page 56 of 272
PDF/HTML Page 68 of 284
single page version
स्थलैर्जीवद्रव्यकथनरूपेण प्रथमोऽन्तराधिकारः समाप्तः
૩. તેનો આશ્રય છોડવા યોગ્ય હોવાથી હેય છે.
Page 57 of 272
PDF/HTML Page 69 of 284
single page version
अव्यक्तसुखदुःखानुभवनरूपा कर्मफलचेतना, तथैव मतिज्ञानादिमनःपर्ययपर्यन्तमशुद्धोपयोग
इति, स्वेहापूर्वेष्टानिष्टविकल्परूपेण विशेषरागद्वेषपरिणमनं कर्मचेतना, केवलज्ञानरूपा
शुद्धचेतना इत्युक्तलक्षणोपयोगश्चेतना च यत्र नास्ति स भवत्यजीव इति विज्ञेयः
સ્વઇહાપૂર્વક ઇષ્ટ
ચેતના જ્યાં નથી તે અજીવ છે, એમ જાણવું;
Page 58 of 272
PDF/HTML Page 70 of 284
single page version
शुद्धपुद्गलपरमाणुद्रव्ये रूपादिचतुष्टयमतीन्द्रियं, यथा रागादिस्नेहगुणेन कर्मबन्धावस्थायां
ज्ञानादिचतुष्टयस्याशुद्धत्वं तथा स्निग्धरूक्षत्वगुणेन द्वयणुकादिबन्धावस्थायां रूपादि-
चतुष्टयस्याशुद्धत्वं, यथा निःस्नेहनिजपरमात्मभावनाबलेन रागादिस्निग्धत्वविनाशे सत्यनंत-
चतुष्टयस्य शुद्धत्वं तथा जघन्यगुणानां बन्धो न भवतीति वचनात्परमाणुद्रव्ये स्निग्धरूक्षत्व-
गुणस्य जघन्यत्वे सति रूपादिचतुष्टयस्य शुद्धत्वमवबोद्धव्यमित्यभिप्रायः
અવસ્થામાં જ્ઞાનાદિ ચતુષ્ટયનું અશુદ્ધપણું છે, તેમ સ્નિગ્ધ
થતો નથી’’ એ વચન અનુસાર પરમાણુદ્રવ્યમાં સ્નિગ્ધ-રૂક્ષત્વગુણની જઘન્યતા હોતાં રૂપાદિ
ચતુષ્ટયનું શુદ્ધપણું હોય છે, એમ જાણવું. આવો અભિપ્રાય છે. ૧૫.
Page 59 of 272
PDF/HTML Page 71 of 284
single page version
यद्यपि जीवे शब्दो दृश्यते तथापि स जीवसंयोगेनोत्पन्नत्वाद् व्यवहारेण जीवशब्दो भण्यते,
પ્રાકૃત, અપભ્રંશ, પિશાચી આદિ ભાષાના ભેદથી, આર્ય કે મ્લેચ્છ મનુષ્યોના વ્યવહારના
કારણે અક્ષરાત્મક ભાષા અનેક પ્રકારની છે. અનક્ષરાત્મક ભાષા બે ઇન્દ્રિયાદિ તિર્યંચ
જીવોમાં અને સર્વજ્ઞની દિવ્યધ્વનિમાં હોય છે. અભાષાત્મક શબ્દ પણ ‘પ્રાયોગિક’ અને
‘વૈસ્રસિક’ ના ભેદથી બે પ્રકારે છે.
નામકર્મ ઉપાર્જિત કર્યું હતું તેના ઉદયથી જોકે જીવમાં શબ્દ દેખાય છે, તોપણ તે જીવના
સંયોગથી ઉત્પન્ન થયેલ હોવાથી વ્યવહારથી જીવનો શબ્દ કહેવાય છે, પરંતુ નિશ્ચયથી તો
Page 60 of 272
PDF/HTML Page 72 of 284
single page version
शुद्धनिश्चयेन योऽसौ रागादिरूपो भावबंधः कथ्यते सोऽपि शुद्धनिश्चयनयेन पुद्गलबंध एव
जगद्व्यापिनि महास्कन्धे सर्वोत्कृष्टमिति
परिणतेर्भिन्नत्वान्निश्चयेन पुद्गलसंस्थानमेव; यद्यपि जीवादन्यत्र वृत्तत्रिकोणचतुष्कोणादि-
व्यक्ताव्यक्तरूपं बहुधा संस्थानं तदपि पुद्गल एव
અશુદ્ધનિશ્ચયનયથી જે આ રાગાદિરૂપ ભાવબંધ કહેવાય છે, તે પણ શુદ્ધનિશ્ચયનયથી
પુદ્ગલબંધ જ છે.
મહાસ્કંધને વિષે સૌથી અધિક સ્થૂળતા છે.
ભિન્ન હોવાથી નિશ્ચયનયથી તે સંસ્થાન પુદ્ગલનાં જ છે. જીવથી ભિન્ન જે કોઈ ગોળ,
ત્રિકોણ, ચતુષ્કોણ આદિ વ્યક્ત
Page 61 of 272
PDF/HTML Page 73 of 284
single page version
लक्षणस्वास्थ्यभावभ्रष्ट नरनारकादिविभावव्यञ्जनपर्याया भवन्ति तथा पुद्गलस्यापि निश्चयनयेन
शुद्धपरमाण्ववस्थालक्षणे स्वभावव्यञ्जनपर्याये सत्यपि स्निग्धरूक्षत्वाद्बंधो भवतीति
वचनाद्रागद्वेषस्थानीयबंधयोग्यस्निग्धरूक्षत्वपरिणामे सत्युक्तलक्षणाच्छब्दादन्येऽपि आगमोक्त-
लक्षणाआकुञ्चनप्रसारणदधिदुग्धादयो विभावव्यञ्जनपर्याया ज्ञातव्याः
भेदभिन्नस्य पुद्गलद्रव्यस्य व्याख्यानमुख्यत्वेन प्रथमस्थले गाथाद्वयं गतम्
ચંદ્રના વિમાનમાં તથા આગિયા વગેરે તિર્યંચ જીવોમાં ઉદ્યોત હોય છે.
સૂર્યના વિમાનમાં અને બીજે પણ સૂર્યકાન્ત મણિ વગેરે વિશેષ પ્રકારના પૃથ્વીકાયમાં
સ્નિગ્ધરૂક્ષસ્થાનીય (
જેનું લક્ષણ છે એવો સ્વભાવવ્યંજનપર્યાય હોવા છતાં, ‘સ્નિગ્ધરૂક્ષપણાથી બંધ થાય છે’ એ
વચનથી રાગ
સંક્ષેપવ્યાખ્યાનની મુખ્યતાથી પ્રથમ સ્થળમાં બે ગાથાઓ પૂરી થઈ. ૧૬.
Page 62 of 272
PDF/HTML Page 74 of 284
single page version
स्वरूपोऽहमित्यादिव्यवहारेण सविकल्पसिद्धभक्तियुक्तानां निश्चयेन निर्विकल्पसमाधिरूप-
स्वकीयोपादानकारणपरिणतानां भव्यानां सिद्धगतेः सहकारिकारणं भवति
જીવ અને પુદ્ગલોને તે (
પોતાની જાતે સ્થિત હોય (
વ્યવહારથી સવિકલ્પ સિદ્ધભક્તિવાળા એવા, નિશ્ચયથી નિર્વિકલ્પસમાધિરૂપ નિજ
Page 63 of 272
PDF/HTML Page 75 of 284
single page version
गतेः सहकारिकारणं भवति
પુદ્ગલોને ગતિમાં સહકારી કારણ છે
હવે, અધર્મદ્રવ્ય વિષે કહે છેઃ
અધર્મદ્રવ્ય સ્થિર કરતું નથી જ.
Page 64 of 272
PDF/HTML Page 76 of 284
single page version
जीवपुद्गलानामधर्मद्रव्यं स्थितेः सहकारिकारणम्
છું.)’’ એ ગાથામાં કહેલ સિદ્ધભક્તિરૂપે પહેલાં સવિકલ્પ અવસ્થામાં સિદ્ધ પણ જેમ ભવ્યોને
બહિરંગ સહકારી કારણ હોય છે, તેવી જ રીતે પોતાના ઉપાદાનકારણથી સ્વયમેવ સ્થિતિ
ધરતાં જીવ અને પુદ્ગલોને અધર્મદ્રવ્ય સ્થિતિનું સહકારી કારણ છે; લોકવ્યવહારથી છાંયા
અથવા પૃથ્વીની માફક. આમ સૂત્રાર્થ છે.
હવે, આકાશદ્રવ્યનું કથન કરે છેઃ
Page 65 of 272
PDF/HTML Page 77 of 284
single page version
सिद्धास्तिष्ठन्ति, तथाप्युपचरितासद्भूतव्यवहारेण मोक्षशिलायां तिष्ठन्तीति भण्यते
इत्युक्तोऽस्ति
तीर्थभूतपुरुषसेवितस्थानमपि भूमिजलादिरूपमुपचारेण तीर्थं भवति
तथाप्युपचरितासद्भूतव्यवहारेण लोकाकाशे तिष्ठन्तीत्यभिप्रायो भगवतां श्री नेमिचंद्र-
सिद्धान्तदेवानामिति
પ્રકારનું છે.
લોકાકાશપ્રમાણ અસંખ્યાત નિજ શુદ્ધપ્રદેશોમાં જોકે નિશ્ચયનયથી સિદ્ધ ભગવંતો રહે
છે, તોપણ ઉપચરિત અસદ્ભૂત વ્યવહારનયથી ‘સિદ્ધ ભગવાન મોક્ષશિલા ઉપર રહે
છે’ એમ કહેવાય છે; એ પ્રમાણે પહેલાં કહેવાયું છે. આવો મોક્ષ જે પ્રદેશમાં
પરમધ્યાન વડે આત્મા સ્થિર થઈને કર્મરહિત થાય છે, ત્યાં જ થાય છે, બીજે નહિ;
ધ્યાન કરવાના સ્થાનમાં કર્મપુદ્ગલોને છોડીને ઊર્ધ્વગમન સ્વભાવથી ગતિ કરીને
મુક્તાત્માઓ લોકાગ્રે સ્થિર થાય છે, તેથી ઉપચારથી લોકના અગ્રભાગને પણ મોક્ષ
કહેવાય છે. તીર્થસ્વરૂપ પુરુષે સેવેલું ભૂમિ
જોકે નિશ્ચયનયથી પોતાના પ્રદેશોમાં રહે છે તોપણ, ઉપચરિત અસદ્ભૂત વ્યવહારનયથી
લોકાકાશમાં રહે છે. આમ, ભગવાન શ્રી નેમિચન્દ્ર સિદ્ધાંતિદેવનો અભિપ્રાય
જાણવો. ૧૯.
Page 66 of 272
PDF/HTML Page 78 of 284
single page version
તે અનાદિનિધન છે, કોઈ પણ વિશિષ્ટ પુરુષ વડે કરાયો નથી, નષ્ટ થતો નથી, ધારણ
કરવામાં આવતો નથી કે રક્ષાતો નથી; વળી તે અસંખ્યાત પ્રદેશોવાળો છે. તે અસંખ્યાતપ્રદેશી
Page 67 of 272
PDF/HTML Page 79 of 284
single page version
पदार्थाः कथमवकाशं लभन्त इति ? भगवानाह
विशिष्टावगाहनशक्तिवशादसंख्यातप्रदेशेऽपि लोकेऽवस्थानमवगाहो न विरुध्यते
सति सर्वे जीवा यथा शुद्धनिश्चयेन शक्तिरूपेण निरावरणाः शुद्धबुद्धैकस्वभावास्तथा
व्यक्तिरूपेण व्यवहारनयेनापि, न च तथा प्रत्यक्षविरोधादागमविरोधाच्चेति
કાળદ્રવ્યો, પ્રત્યેક લોકાકાશપ્રમાણ એવા ધર્મ અને અધર્મ બે દ્રવ્યો
જાય છે
શક્તિ ન હોય તો લોકના અસંખ્ય પ્રદેશોમાં અસંખ્ય પરમાણુઓનો જ સમાવેશ થાત અને
એમ થતાં જેમ શુદ્ધનિશ્ચયનયથી શક્તિરૂપે બધા જીવો નિરાવરણ અને શુદ્ધ
હવે, નિશ્ચયકાળ અને વ્યવહારકાળનું સ્વરૂપ કહે છેઃ
Page 68 of 272
PDF/HTML Page 80 of 284
single page version
द्रव्यपर्यायरूपो व्यवहारकालः
च पर्याय इत्यभिप्रायः
તે નિશ્ચયકાળ છે.
વ્યવહારકાળ છે. (પુદ્ગલાદિના પરિવર્તનરૂપ) પર્યાય વ્યવહારકાળ નથી