Page 29 of 272
PDF/HTML Page 41 of 284
single page version
परिग्रहसंज्ञाप्रभृतिसमस्तरागादिविभावानामासक्तिसद्भावाच्च यदुपार्जितं शरीरनामकर्म तदुदये
सति अणुगुरुदेहप्रमाणो भवति
लघुभाजनप्रच्छादितस्तद्भाजनान्तरं प्रकाशयति
અસંખ્યાતપ્રદેશી છે.
ઉપાર્જિત કર્યું હોય છે, તેનો ઉદય થતાં (જીવ પોતાના) નાના કે મોટા દેહની બરાબર
થાય છે. તે કોણ થાય છે?
તે વાસણમાં સર્વને પ્રકાશે છે તેમ. વળી, બીજા ક્યા કારણે આ જીવ દેહપ્રમાણ
છે?
(
Page 30 of 272
PDF/HTML Page 42 of 284
single page version
महामुनेर्मूलशरीरमपरित्यज्य सिन्दूरपुञ्जप्रभो दीर्घत्वेन द्वादशयोजनप्रमाणः सूच्यङ्गुल-
संख्येयभागमूलविस्तारो नवयोजनाग्रविस्तारः काहलाकृतिपुरुषो वामस्कन्धान्निर्गत्य वाम-
નીકળવાને સમુદ્ઘાત કહે છે.’’ તીવ્ર પીડાનો અનુભવ થવાથી, મૂળ શરીર છોડ્યા વિના,
આત્મપ્રદેશોનું બહાર નીકળવું તેને વેદનાસમુદ્ઘાત કહે છે. ૧. તીવ્ર કષાયના ઉદયથી, મૂળ
શરીરને છોડ્યા વિના, બીજાનો ઘાત કરવા માટે આત્મપ્રદેશોનું બહાર નીકળવું તેને
કષાયસમુદ્ઘાત કહે છે. ૨. મૂળ શરીર છોડ્યા વિના, કોઈ પણ પ્રકારની વિક્રિયા કરવા
માટે આત્મપ્રદેશોનું બહાર નીકળવું તેને વિક્રિયાસમુદ્ઘાત કહે છે. ૩. મૃત્યુ વખતે, મૂળ
શરીરને છોડ્યા વિના, જ્યાં આ આત્માએ ક્યાંકનું આગામી આયુષ્ય બાંધ્યું હોય તે પ્રદેશને
સ્પર્શવા માટે આત્મપ્રદેશોનું બહાર નીકળવું તેને મારણાન્તિકસમુદ્ઘાત કહે છે. ૪. પોતાના
મનને અનિષ્ટ ઉત્પન્ન કરનાર કોઈ અન્ય કારણ જોઈને જેમને ક્રોધ ઉત્પન્ન થયો છે તેવા
સંયમના નિધાનરૂપ મહામુનિના મૂળ શરીરને છોડ્યા વિના, સિંદૂરના ઢગલા જેવા
પ્રકાશવાળું, બાર યોજન લાંબુ, સૂચ્યંગુલના સંખ્યાતમા ભાગ જેટલા મૂળવિસ્તારવાળું અને
નવ યોજનના અગ્ર
Page 31 of 272
PDF/HTML Page 43 of 284
single page version
द्वीपायनवत्, असावशुभस्तेजस्समुद्घातः
पुरुषो दक्षिणप्रदक्षिणेन व्याधिदुर्भिक्षादिकं स्फोटयित्वा पुनरपि स्वस्थाने प्रविशति, असौ
शुभरूपस्तेजस्समुद्घातः
केवलज्ञानिनं पश्यति तद्दर्शनाच्च स्वाश्रयस्य मुनेः पदपदार्थनिश्चयं समुत्पाद्य पुनः स्वस्थाने
प्रविशति, असावाहारसमुद्घातः
અશુભતેજસ
દેહપ્રમાણવાળું, શુભ આકૃતિવાળું પૂતળું, જમણી તરફ પ્રદક્ષિણા કરીને, વ્યાધિ, દુષ્કાળ વગેરે
મટાડીને ફરીથી પોતાના મૂળ સ્થાનમાં પ્રવેશ કરે છે એ શુભતેજસસમુદ્ઘાત છે. ૫. પદ
અને પદાર્થમાં જેમને કાંઈક સંશય ઉત્પન્ન થયો છે એવા પરમ ૠદ્ધિવાળા મહર્ષિના મૂળ
શરીરને છોડ્યા વિના, શુદ્ધ સ્ફટિક જેવી આકૃતિવાળું, એક હાથનું પુરુષાકાર પૂતળું મસ્તકના
મધ્યમાંથી નીકળીને અંતર્મુહૂર્તમાં જ્યાં ક્યાંય કેવળજ્ઞાનીને જુએ છે ત્યાં તેમના દર્શનથી,
પોતાના આશ્રયભૂત મુનિને પદ અને પદાર્થનો નિશ્ચય ઉત્પન્ન કરીને ફરીથી પોતાના સ્થાનમાં
પ્રવેશ કરે છે તેને આહારક
Page 32 of 272
PDF/HTML Page 44 of 284
single page version
सांख्यमतवत्
कर्तव्येति
પ્રદેશોની અપેક્ષાએ લોકાલોકવ્યાપક નથી. તેવી જ રીતે પાંચ ઇન્દ્રિય અને મનના વિષયના
વિકલ્પોથી રહિત સમાધિ વખતે સ્વસંવેદનલક્ષણ જ્ઞાનનો સદ્ભાવ હોવા છતાં પણ બાહ્ય
વિષયવાળા ઇન્દ્રિયજ્ઞાનનો અભાવ હોવાની અપેક્ષાએ આત્માને જડ કહ્યો છે, પરંતુ
સાંખ્યમતવાળા માને છે તેમ સર્વથા જડ નથી. તેવી જ રીતે રાગાદિ વિભાવપરિણામોની
અપેક્ષાએ (આત્મા) શૂન્ય પણ છે, પરંતુ બૌદ્ધો માને છે તેમ અનંતજ્ઞાનાદિની અપેક્ષાએ
શૂન્ય નથી.
અને મધ્યમ અવગાહન વડે મધ્યમ શરીરો સમજવાં.
ભાવના કરવી.
હવે પછી ત્રણ ગાથાઓ દ્વારા નયવિભાગપૂર્વક સંસારી જીવનું સ્વરૂપ અને તેના
Page 33 of 272
PDF/HTML Page 45 of 284
single page version
तदासक्ताः सन्त एकेन्द्रियादिजीवानां घातं कुर्वन्ति तेनोपार्जितं यत्त्रसस्थावरनामकर्म
तदुदयेन जीवा भवन्ति
પ્રાપ્ત ન કરતાં, ઇન્દ્રિયસુખ તુચ્છ હોવા છતાં તેની અભિલાષા કરે છે, તેમાં આસક્ત થઈને
એકેન્દ્રિયાદિ જીવોનો ઘાત કરે છે, તે જીવઘાતથી ઉપાર્જિત ત્રસ અને સ્થાવર નામકર્મના
ઉદયથી જીવો થાય છે. કેવા થાય છે?
નામકર્મના ઉદયથી સ્પર્શેન્દ્રિયસહિત એકેન્દ્રિય હોય છે. તેઓ માત્ર આવા સ્થાવરો જ નથી
Page 34 of 272
PDF/HTML Page 46 of 284
single page version
रसनघ्राणचक्षुःश्रोत्रेन्द्रियपञ्चयुक्ता मनुष्यादयः पञ्चेन्द्रिया इति
सुखासक्ता एकेन्द्रियादिजीवानां वधं कृत्वा त्रसस्थावरा भवन्तीत्युक्तं पूर्वं
तस्मात्त्रसस्थावरोत्पत्तिविनाशार्थं तत्रैव परमात्मनि भावना कर्त्तव्येति
જીવો છે; સ્પર્શન, રસના, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્રેન્દ્રિય
જીવોનો વધ કરીને ત્રસ અને સ્થાવર થાય છે
Page 35 of 272
PDF/HTML Page 47 of 284
single page version
अमनस्का असंज्ञिनः
शिक्षालापोपदेशादिग्राहकं भावमनश्चेति तदुभयाभावादसंज्ञिन एव
બધા જીવ પર્યાપ્ત અને અપર્યાપ્ત હોય છે.
‘સમનસ્ક’’
ભેદવાળા તિર્યંચો જ હોય છે; નારકી, મનુષ્ય અને દેવ સંજ્ઞી પંચેન્દ્રિય જ હોય છે.
ઉપદેશાદિને ગ્રહણ કરનાર જે ભાવમન
Page 36 of 272
PDF/HTML Page 48 of 284
single page version
જીવોને (મન સિવાયની) પાંચ અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને છએ પર્યાપ્તિ હોય છે.] આ
ગાથામાં કહેલા ક્રમથી તે સર્વ (સાત પ્રકારના) જીવો પોતપોતાની પર્યાપ્તિ પૂર્ણ થવાથી
પર્યાપ્ત હોય છે અર્થાત્ એ સાત પર્યાપ્ત હોય છે અને પોતાની પર્યાપ્તિ પૂર્ણ નહિ થવાથી
સાત અપર્યાપ્ત હોય છે. આવી રીતે ચૌદ જીવસમાસ જાણવા.
મનોબળપ્રાણ સંજ્ઞી પર્યાપ્તને જ હોય છે. પર્યાપ્ત અવસ્થામાં સંજ્ઞી પંચેન્દ્રિયોને દસ પ્રાણ,
અસંજ્ઞી પંચેન્દ્રિયોને (મન વિના) નવ પ્રાણ, ચાર ઇન્દ્રિયવાળાને (મન અને કર્ણેન્દ્રિય વિના)
આઠ પ્રાણ, ત્રણ ઇન્દ્રિયવાળાને (મન, કાન અને ચક્ષુ ઇન્દ્રિય વિના) સાત પ્રાણ, બે
ઇન્દ્રિયવાળાઓને (મન, કર્ણ, ચક્ષુ અને ઘ્રાણેન્દ્રિય વિના) છ પ્રાણ અને એકેન્દ્રિયવાળાઓને
(મન, કર્ણ, ચક્ષુ, ઘ્રાણ, રસના તથા વચન વિના) ચાર પ્રાણ હોય છે. અપર્યાપ્ત જીવોમાં સંજ્ઞી
તથા અસંજ્ઞી
Page 37 of 272
PDF/HTML Page 49 of 284
single page version
હોય છે, એમ પ્રતિપાદન કરે છેઃ
Page 38 of 272
PDF/HTML Page 50 of 284
single page version
नयविभागेन यस्य श्रद्धानं नास्ति स मिथ्यादृष्टिर्भवति
અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસાંપરાય, ઉપશાંતમોહ, ક્ષીણમોહ, સયોગીકેવળી અને અયોગીકેવળી.
આ રીતે ક્રમપૂર્વક ચૌદ ગુણસ્થાન જાણવા
Page 39 of 272
PDF/HTML Page 51 of 284
single page version
गच्छतीत्यन्तरालवर्त्ती सासादनः
इति ? अत्र परिहारः
નિજશુદ્ધાત્માદિ વીતરાગસર્વજ્ઞપ્રણીત તત્ત્વોને અને પરપ્રણીત તત્ત્વોને પણ જે માને છે તે
મિશ્રદર્શનમોહનીયકર્મના ઉદયથી દહીં અને ગોળના મિશ્રણવાળા પદાર્થોની જેમ
‘મિશ્રગુણસ્થાન’વાળો જીવ છે. ૩.
મિથ્યાદ્રષ્ટિ અથવા સંશય મિથ્યાદ્રષ્ટિ માને છે, તો તેનામાં અને સમ્યગ્મિથ્યાદ્રષ્ટિમાં શો
તફાવત છે? તેનો ઉત્તર
અને તે જીવ સમ્યગ્દ્રષ્ટિ નથી જ. વળી કોઈ જીવ એમ કહે કે ‘હું નવતત્ત્વશ્રદ્ધાનાદિરૂપ વિકલ્પભાવમાં
તો નિજદ્રવ્યની ઉપાદેયતા ને પરદ્રવ્યની હેયતા બરાબર માનું છું, પણ મને અંતરંગ શુદ્ધ પરિણમન
નથી,’ તો તે જીવ પણ સમ્યગ્દ્રષ્ટિ નથી.
Page 40 of 272
PDF/HTML Page 52 of 284
single page version
किन्तु भूमिरेखादिसदृशक्रोधादिद्वितीयकषायोदयेन मारणनिमित्तं तलवरगृहीततस्कर-
वदात्मनिन्दासहितः सन्निन्द्रियसुखमनुभवतीत्यविरतसम्यग्दृष्टेर्लक्षणम्
नयेनैकदेशरागादिरहितस्वाभाविकसुखानुभूतिलक्षणेषु बहिर्विषयेषु पुनरेकदेशहिंसानृतास्तेया-
ब्रह्मपरिग्रहनिवृत्तिलक्षणेषु ‘‘दंसणवयसामाइयपोसहसचित्तराइभत्ते य
सुखामृतानुभवलक्षणेषु बहिर्विषयेषु पुनः सामस्त्येन हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहनिवृत्तिलक्षणेषु च
થકો ઇન્દ્રિયસુખને અનુભવે
ઉદયનો અભાવ હોતાં,
(શ્રાવકોનાં) અગિયાર સ્થાનોમાં
હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ તથા પરિગ્રહની એકદેશ નિવૃત્તિ જેમનું લક્ષણ છે તેમાં
ક્રોધાદિ પ્રત્યાખ્યાનાવરણ ત્રીજા કષાયનો ઉદય હોતાં, પાંચ મહાવ્રતોમાં
Page 41 of 272
PDF/HTML Page 53 of 284
single page version
प्रमत्तसंयतो भवति
भवति
जीवानामेकसमये ये परस्परं पृथक्कर्तुं नायान्ति ते वर्णसंस्थानादिभेदेऽप्यनिवृत्ति-
करणौपशमिकक्षपकसंज्ञा द्वितीयकषायाद्येकविंशतिभेदभिन्नचारित्रमोहप्रकृतिनामुपशमन-
क्षपणसमर्था नवमगुणस्थानवर्तिनो भवन्ति
भवन्ति
તે જ જીવ જળની રેખા સમાન સંજ્વલન કષાયનો મંદ ઉદય હોતાં પ્રમાદરહિત
શુદ્ધાત્માનુભવમાં દોષ ઉત્પન્ન કરનાર વ્યક્ત અને અવ્યક્ત પ્રમાદરહિત વર્તતો થકો સાતમા
ગુણસ્થાનવર્તી ‘અપ્રમત્તસંયત’ છે. ૭. તે જ (જીવ) સંજ્વલન કષાયનો અત્યંત મંદ ઉદય
હોતાં અપૂર્વ (પરમ
વર્ણ અને સંસ્થાન આદિનો ભેદ હોવા છતાં, ‘અનિવૃત્તિકરણ
પ્રકૃતિઓના ઉપશમ કે ક્ષયમાં સમર્થ એવા, નવમા ગુણસ્થાનવર્તી જીવ છે. ૯. સૂક્ષ્મ
પરમાત્મતત્ત્વની ભાવનાના બળથી, સૂક્ષ્મ
૧૧. ઉપશમશ્રેણીથી વિલક્ષણ એવા ક્ષપકશ્રેણીના માર્ગે નિષ્કષાય શુદ્ધાત્માની ભાવનાના
Page 42 of 272
PDF/HTML Page 54 of 284
single page version
दर्शनावरणान्तरायत्रयं युगपदेकसमयेन निर्मूल्य मेघपुञ्जरविनिर्गतदिनकर इव सकल-
विमलकेवलज्ञानकिरणैर्लोकालोकप्रकाशकास्त्रयोदशगुणस्थानवर्तिनो जिनभास्करा भवन्ति
वर्तिनोऽयोगिजिना भवन्ति
गुणान्तर्भूतनिर्नामनिर्गोत्राद्यनन्तगुणाः सिद्धा भवन्ति
અંતર્મુહૂર્ત કાળપર્યંત, સ્વશુદ્ધાત્મસંવિત્તિ (સંવેદન) જેનું લક્ષણ છે એવા ‘એકત્વવિતર્ક
અવીચાર’ નામના દ્વિતીય શુક્લધ્યાનમાં સ્થિર થઈને, તેના છેલ્લા સમયમાં જ્ઞાનાવરણ,
દર્શનાવરણ અને અંતરાય એ ત્રણેનો એક સાથે એક સમયમાં નાશ કરીને, મેઘપટલમાંથી
નીકળેલા સૂર્યની જેમ સકળનિર્મળ કેવળજ્ઞાનનાં કિરણોથી લોક અને અલોકને પ્રકાશિત
કરનારા, તેરમા ગુણસ્થાનવર્તી જિન ભાસ્કર છે. ૧૩. મન, વચન, કાયાની વર્ગણાનું જેને
આલંબન છે અને કર્મોને ગ્રહણ કરવામાં જે નિમિત્ત છે, એવા આત્મપ્રદેશોના
પરિસ્પંદનસ્વરૂપ જે યોગ, તેનાથી રહિત, ચૌદમા ગુણસ્થાનવર્તી અયોગી જિન છે. ૧૪.
અને ત્યારપછી નિશ્ચયરત્નત્રયાત્મક ‘કારણભૂત સમયસાર’ નામનું જે પરમ યથાખ્યાતચારિત્ર
છે, તેના વડે પૂર્વોક્ત ચૌદ ગુણસ્થાનથી અતીત થયેલા, જ્ઞાનાવરણાદિ આઠ કર્મોથી રહિત
થયેલા તથા સમ્યક્ત્વાદિ આઠ ગુણોમાં અંતર્ભૂત, નિર્નામ, નિર્ગોત્ર આદિ અનંતગુણવાળા,
‘સિદ્ધો’ છે.
બે ગુણસ્થાનનો કાળ રહેતો નથી. એ શંકાનો ઉત્તર આપે છેઃ
Page 43 of 272
PDF/HTML Page 55 of 284
single page version
व्यापारश्चारित्रमलं जनयति, योगत्रयगते पुनरयोगिजिने चरमसमयं विहाय शेषाघाति-
कर्मतीव्रोदयश्चारित्रमलं जनयति, चरमसमये तु मन्दोदये सति चारित्रमलाभावात् मोक्षं
गच्छति
ચારિત્રમોહના ઉદયનો અભાવ હોવા છતાં નિષ્ક્રિય શુદ્ધાત્મ
અયોગી જિનને, ચરમ સમય સિવાય, બાકી રહેલાં ચાર અઘાતીકર્મોનો તીવ્ર ઉદય ચારિત્રમાં
દોષ ઉત્પન્ન કરે છે. ચરમ સમયે મંદ ઉદય હોતાં, ચારિત્રમાં દોષનો અભાવ થવાથી, તે
મોક્ષને પામે છે.
હવે માર્ગણાઓનું કથન કરવામાં આવે છેઃ
ભેદથી ચાર પ્રકારની છે. ૧. અતીન્દ્રિય શુદ્ધાત્મતત્ત્વથી પ્રતિપક્ષભૂત ઇન્દ્રિયમાર્ગણા
એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયના ભેદથી પાંચ પ્રકારની છે. ૨.
અશરીરી આત્મતત્ત્વથી વિસદ્રશ એવી કાયમાર્ગણા પૃથ્વી, જળ, તેજ, વાયુ, વનસ્પતિ અને
ત્રસકાયના ભેદથી છ પ્રકારની છે. ૩. નિર્વ્યાપાર શુદ્ધાત્મપદાર્થથી વિલક્ષણ મન, વચન અને
કાયયોગના ભેદથી યોગમાર્ગણા ત્રણ પ્રકારની છે; અથવા વિસ્તારથી સત્ય, અસત્ય, ઉભય
Page 44 of 272
PDF/HTML Page 56 of 284
single page version
वैक्रियिकवैक्रियिकमिश्राहारकाहारकमिश्रकार्मणकायभेदेन सप्तविधो काययोगश्चेति समुदायेन
पञ्चदशविधा वा योगमार्गणा
वा
संयमासंयमस्तथैवासंयमश्चेति प्रतिपक्षद्वयेन सह सप्तप्रकारा संयममार्गणा
અને અનુભય એમ) ચાર પ્રકારના વચનયોગ છે, ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિયિક,
વૈક્રિયિકમિશ્ર, આહારક, આહારકમિશ્ર અને કાર્મણ
રાગાદિદોષ રહિત પરમાત્મદ્રવ્યથી ભિન્ન એવી વેદમાર્ગણા સ્ત્રી, પુરુષ અને નપુંસકવેદના
ભેદથી ત્રણ પ્રકારની છે. ૫. નિષ્કષાય શુદ્ધાત્મસ્વભાવથી પ્રતિકૂળ ક્રોધ, માન, માયા અને
લોભના ભેદથી ચાર પ્રકારની કષાયમાર્ગણા છે; વિસ્તારથી કષાય અને નોકષાયના ભેદથી
પચ્ચીસ પ્રકારની કષાયમાર્ગણા છે. ૬. મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યય અને કેવળજ્ઞાન તથા
કુમતિ, કુશ્રુત અને કુઅવધિ
પ્રકારનું તથા સંયમાસંયમ અને અસંયમ એ બે પ્રતિપક્ષરૂપ ભેદ મળીને સાત પ્રકારની
સંયમમાર્ગણા છે. ૮. ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવળદર્શનના ભેદથી ચાર પ્રકારની
દર્શનમાર્ગણા છે. ૯. કષાયોદયરંજિત યોગપ્રવૃત્તિથી વિસદ્રશ (કષાયના ઉદયથી રંજિત
યોગની પ્રવૃત્તિથી વિપરીત) એવા પરમાત્મદ્રવ્યનો વિરોધ કરનારી લેશ્યામાર્ગણા કૃષ્ણ, નીલ,
કાપોત, તેજો, પદ્મ અને શુક્લલેશ્યાના ભેદથી છ પ્રકારની છે. ૧૦. ભવ્ય અને અભવ્યના
ભેદથી બે પ્રકારની ભવ્યમાર્ગણા છે. ૧૧.
Page 45 of 272
PDF/HTML Page 57 of 284
single page version
इदानीं पुनर्भव्याभव्यरूपेण मार्गणामध्येऽपि पारिणामिकभावो भणित इति पूर्वापरविरोधः ?
अत्र परिहारमाह
शुद्धपारिणामिकभावः कथ्यते तथाप्यपवादव्याख्यानेनाशुद्धपारिणामिकभावोऽप्यस्ति
चैतन्यरूपं जीवत्वमविनश्वरत्वेन शुद्धद्रव्याश्रितत्वाच्छुद्धद्रव्यार्थिकसंज्ञः शुद्धपारिणामिकभावो
भण्यते, यत्पुनः कर्मजनितदशप्राणरूपं जीवत्वं, भव्यत्वम्, अभव्यत्वं, चेति, त्रयं, तद्वि-
नश्वरत्वेन पर्यायाश्रितत्वात्पर्यायार्थिकसंज्ञस्त्वशुद्धपारिणामिकभाव उच्यते
છે. તેનું અહીં સમાધાન કરે છેઃ
પારિણામિકભાવરૂપ હોવાથી, માર્ગણાના કથનમાં ઘટે છે. જો એમ કહેવામાં આવે કે ‘‘શુદ્ધ
અને અશુદ્ધના ભેદથી પારિણામિકભાવ બે પ્રકારનો નથી પણ એક શુદ્ધ જ છે,’’ તો એમ
નથી; જોકે સામાન્યરૂપે ઉત્સર્ગ વ્યાખ્યાનથી શુદ્ધ પારિણામિકભાવ કહેવામાં આવે છે, તોપણ
અપવાદ વ્યાખ્યાનથી અશુદ્ધ પારિણામિકભાવ પણ છે. જેમકે
છે. ત્યાં શુદ્ધ ચૈતન્યરૂપ જીવત્વ અવિનશ્વરપણાને લીધે શુદ્ધદ્રવ્યને આશ્રિત હોવાથી ‘શુદ્ધ
‘પર્યાયાર્થિક’ એવી સંજ્ઞાવાળા અશુદ્ધ પારિણામિકભાવ કહેવાય છે. પ્રશ્નઃ
Page 46 of 272
PDF/HTML Page 58 of 284
single page version
हेतोरशुद्धत्वं भण्यते
द्रव्यरूपत्वादविनश्वरः, इति भावार्थः
सण्णा य मग्गणाओय
જીવમાં તો સર્વથા નથી, એ હેતુથી અશુદ્ધપણું કહેવાય છે. ત્યાં શુદ્ધ અને અશુદ્ધ
પારિણામિકભાવમાંથી
અવિનશ્વર છે. આમ ભાવાર્થ છે.
સંજ્ઞીમાર્ગણા સંજ્ઞી અને અસંજ્ઞીના ભેદથી બે પ્રકારની છે. ૧૩. આહારક અને અનાહારક
જીવોના ભેદથી આહારમાર્ગણા પણ બે પ્રકારની છે. ૧૪.
આ રીતે
૨. ગોમ્મટસાર જીવકાંડ ગાથા
Page 47 of 272
PDF/HTML Page 59 of 284
single page version
प्रवचनसारसमयसाराभिधानप्राभृतत्रयस्यापि बीजपदं सूचितमिति
शुद्धात्मसम्यक्श्रद्धानज्ञानानुचरणलक्षणं कारणसमयसारस्वरूपं तत्तस्यैवोपादेयभूतस्य
विवक्षितैकदेशशुद्धनयेन साधकत्वात्पारम्पर्येणोपादेयं शेषं तु हेयमिति
બધું હેય છે. જે અધ્યાત્મ
Page 48 of 272
PDF/HTML Page 60 of 284
single page version
सूत्रपूर्वार्द्धेन सिद्धस्वरूपमुक्तम्
ઉત્પાદ
કારણે સિદ્ધભગવાન આઠ કર્મથી રહિત છે.