Page 9 of 272
PDF/HTML Page 21 of 284
single page version
वशादशुद्धद्रव्यभावप्राणैर्जीवतीति जीवः
ज्ञानदर्शनोपयोगमयो भवति
स्वभावत्वादमूर्त्तः
कर्तृत्वात् कर्त्ता
धीनत्वात् घटादिभाजनस्थप्रदीपवत् स्वदेहपरिमाणः
નિશ્ચયપ્રાણથી જીવે છે તોપણ અશુદ્ધનયથી અનાદિકર્મબંધના વશે અશુદ્ધ દ્રવ્યપ્રાણો અને
ભાવપ્રાણોથી જીવે છે, તેથી તે ‘જીવ’ છે.
રચાયેલો હોવાથી જ્ઞાનદર્શનરૂપ ‘ઉપયોગમય’ છે
શુભાશુભકર્મનો કર્તા હોવાથી ‘કર્તા’ છે.
Page 10 of 272
PDF/HTML Page 22 of 284
single page version
मृतभोजनाभावाच्छुभाशुभकर्मजनितसुखदुःखभोक्तृत्वाद्भोक्ता
प्रकारसंसारे तिष्ठतीति संसारस्थः
सिद्धः
लक्षणमोक्षगमनकाले विस्रसा स्वभावेनोर्ध्वगतिश्चेति
સુખામૃતભોજનનો અભાવ હોવાથી શુભાશુભકર્મથી ઉત્પન્ન સુખદુઃખને ભોગવતો
હોવાથી ‘ભોક્તા’ છે.
પ્રકારના સંસારમાં રહે છે, તેથી ‘સંસારસ્થ’ છે.
અનંતજ્ઞાનાદિ અનંતગુણરૂપ સ્વભાવવાળો હોવાથી ‘સિદ્ધ’ છે.
ગતિરૂપ સ્વભાવવાળો છે તો પણ નિશ્ચયથી કેવળજ્ઞાનાદિ અનંતગુણની પ્રાપ્તિ જેનું
લક્ષણ છે, એવા મોક્ષગમનસમયે ‘વિસ્રસા
Page 11 of 272
PDF/HTML Page 23 of 284
single page version
कर्मभोक्तृत्वव्याख्यानं बौद्धं प्रति, संसारस्थव्याख्यानं सदाशिवं प्रति, सिद्धित्वव्याख्यानं
भट्टचार्वाकद्वयं प्रति, ऊर्ध्वगतिस्वभावकथनं मांडलिकग्रन्थकारं प्रति, इति मतार्थो ज्ञातव्यः
એ સ્થાપન સાંખ્ય પ્રત્યે છે, ‘જીવ સ્વદેહપ્રમાણ છે’ એ સ્થાપન નૈયાયિક, મીમાંસક અને
સાંખ્ય
ચાર્વાક
‘શુદ્ધનયાશ્રિત જીવસ્વરૂપ ઉપાદેય છે અને બીજું બધું હેય છે’
હવે, બાર ગાથાઓ દ્વારા નવ અધિકારોનું વિવરણ કરે છે. તેમાં પ્રથમ જીવનું
Page 12 of 272
PDF/HTML Page 24 of 284
single page version
इन्द्रियप्राणः, अनन्तवीर्यलक्षणबलप्राणादनन्तैकभागप्रमिता मनोवचनकायबलप्राणाः,
अनाद्यनन्तशुद्धचैतन्यप्राणविपरीततद्विलक्षणाः सादिः सान्तश्चायुःप्राणः उच्छवासपरा-
वर्त्तोत्पन्नखेदरहितविशुद्धचित्प्राणाद्विपरीतसदृश आनपानप्राणः
जीवः; द्रव्येन्द्रियादिर्द्रव्यप्राणा अनुपचरितासद्भूतव्यवहारेण, भावेन्द्रियादिः
क्षायोपशमिकभावप्राणाः पुनरशुद्धनिश्चयेन, सत्ताचैतन्यबोधादिः शुद्धभावप्राणाः निश्चयेनेति
જીવ છે.
અને કાયબળરૂપ પ્રાણ છે. અનાદિ-અનંત શુદ્ધ ચૈતન્યપ્રાણથી વિપરીત
અનુપચરિત અસદ્ભૂત વ્યવહારનયથી, ભાવેન્દ્રિયાદિ ક્ષાયોપશમિક ભાવપ્રાણો અશુદ્ધ
નિશ્ચયનયથી અને સત્તા, ચૈતન્ય, બોધ વગેરે શુદ્ધભાવપ્રાણો નિશ્ચયનયથી છે.
Page 13 of 272
PDF/HTML Page 25 of 284
single page version
ભવની હકીકત જણાવે છે. ૮.
પરંતુ એમ બનતું નથી. ૯.
સિદ્ધિના વ્યાખ્યાનથી આ ગાથા પૂરી થઈ.
લક્ષણ છે. ગુણ અને ગુણી અભેદ હોવા છતાં પણ ભેદનો ઉપચાર કરવો તે
સદ્ભૂતવ્યવહારનું લક્ષણ છે; અને ભેદ હોવા છતાં પણ અભેદનો ઉપચાર કરવો એ
અસદ્ભૂતવ્યવહારનું લક્ષણ છે. તે આ પ્રમાણે
Page 14 of 272
PDF/HTML Page 26 of 284
single page version
मिति
છે’ એ અનુપચરિત અસદ્ભૂતવ્યવહારનું લક્ષણ છે. જ્યાં સંશ્લેષસંબંધ નથી એવા ‘પુત્રાદિ
મારા છે’ તે ઉપચરિત અસદ્ભૂતવ્યવહારનું લક્ષણ છે. એ પ્રમાણે નયચક્રના મૂળભૂત છ
નયો સંક્ષેપમાં જાણવા. ૩.
‘મુખ્યતાથી’ વર્ણન કરવાનું કહ્યું હોય ત્યાં ગૌણપણે બીજા વિષયનું પણ યથાસંભવ કથન
આવી જાય છે, એમ જાણવુંઃ
Page 15 of 272
PDF/HTML Page 27 of 284
single page version
केवलदर्शनमिति विज्ञेयम्
क्षयोपशमाद्बहिरङ्गद्रव्येन्द्रियालम्बनाच्च मूर्तं सत्तासामान्यं निर्विकल्पं संव्यवहारेण प्रत्यक्षमपि
निश्चयेन परोक्षरूपेणैकदेशेन यत्पश्यति तच्चक्षुर्दर्शनम्
સકળવિમળ કેવળદર્શનસ્વભાવવાળો છે;
સત્તાસામાન્યને વિકલ્પ વિના (
ભાવ-અપેક્ષાએ ‘તાવત્’ (પ્રથમ) છે, મુખ્ય છે, ઉપાદેય છે અને વ્યવહારનયનો વિષય જાણવા યોગ્ય
હોવા છતાં તેના વિષયનો આશ્રય તજવા યોગ્ય હોવાથી તે ભાવ-અપેક્ષાએ ‘પશ્ચાત્’ (પછી) છે, ગૌણ
છે, હેય છે. (આ પ્રમાણે નિશ્ચયનયના વિષયભૂત ત્રિકાળ ધ્રુવ ચૈતન્યસ્વભાવી આત્માનો આશ્રય લેતાં
કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શન પ્રગટે છે અને પછી જીવ અપ્રતિહત શુદ્ધભાવે પરિણમતાં સમયે સમયે સંવર
પંચાસ્તિકાયસંગ્રહ ગાથા ૨૯, ૫૧, ૫૨, ૧૧૩ અને ૧૫૪ની ટીકામાં શ્રી જયસેનાચાર્યે જે ‘તાવત્’
અને ‘પશ્ચાત્’ શબ્દો કહ્યા છે તેનાં અર્થ અને તાત્પર્ય પણ ઉપર પ્રમાણે સમજવાં.
Page 16 of 272
PDF/HTML Page 28 of 284
single page version
પદાર્થના સત્તાસામાન્યને વિકલ્પ વિના (-નિરાકારપણે) પરોક્ષરૂપે જે એકદેશ દેખે છે તે
અચક્ષુદર્શન છે.તેવી જે રીતે મન-ઇન્દ્રિયાવરણના ક્ષયોપશમથી અને સહકારી કારણરૂપ
આઠ પાંખડીવાળા કમળના આકારરૂપ દ્રવ્યમનના આલંબનથી, મૂર્ત અને અમૂર્ત સમસ્ત
વસ્તુઓના સત્તા સામાન્યને વિકલ્પ વિના પરોક્ષરૂપે જે દેખે છે તે માનસ-અચક્ષુદર્શન છે.
તે જ આત્મા અવધિદર્શનાવરણના ક્ષયોપશમથી મૂર્ત વસ્તુના સત્તાસામાન્યને વિકલ્પ વિના
જે એકદેશ-પ્રત્યક્ષરૂપે દેખે છે તે અવધિદર્શન છે. તથા જે સહજશુદ્ધ છે અને સદા આનંદ
જેનું એક રૂપ છે એવા પરમાત્મતત્ત્વની સંવિત્તિની પ્રાપ્તિના બળથી, કેવળદર્શનાવરણનો
ક્ષય થતાં, મૂર્ત
विकल्परहितं परोक्षरूपेणैकदेशेन यत्पस्यति तदचक्षुर्दर्शनम्
गतसत्तासामान्यं विकल्परहितं परोक्षरूपेण यत्पश्यति तन्मानसमचक्षुर्दर्शनम्
तदवधिदर्शनम्
रूपेणैकसमये पश्यति तदुपादेयभूतं क्षायिकं केवलदर्शनं ज्ञातव्यमिति
Page 17 of 272
PDF/HTML Page 29 of 284
single page version
रूपाण्यज्ञानानि भवन्ति; तान्येव शुद्धात्मादितत्त्वविषये विपरीताभिनिवेशरहितत्वेन
सम्यग्दृष्टिजीवस्य सम्यग्ज्ञानानि भवन्ति
शेषचतुष्टयं परोक्षमिति
વિપરીતાભિનિવેશરહિતપણાથી સમ્યગ્દ્રષ્ટિ જીવને સમ્યગ્જ્ઞાન છે.
વડે આચ્છાદિત થયો થકો, મતિજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી અને વીર્યાન્તરાયના
Page 18 of 272
PDF/HTML Page 30 of 284
single page version
तत्क्षायोपशमिकं मतिज्ञानम्
लोकालोकव्याप्तिज्ञानरूपेण यदस्पष्टं जानाति तत्परोक्षं श्रुतज्ञानं भण्यते
तदपि परोक्षं, यत्पुनरभ्यन्तरे सुखदुःखविकल्परूपोऽहमनन्तज्ञानादिरूपोऽहमिति वा तदीषत्
વસ્તુઓને, એકદેશ, વિકલ્પાકારે, પરોક્ષરૂપે અથવા સાંવ્યવહારિક પ્રત્યક્ષરૂપે જે જાણે છે તે
ક્ષાયોપશમિક મતિજ્ઞાન છે. છદ્મસ્થોને જ્ઞાન
સાંવ્યવહારિક પ્રત્યક્ષ
અને જે અભ્યંતરમાં ‘સુખ
સમજાવ્યો છેઃ
‘સહકારી’ કહેવાય છે. આવો ‘સહકારી’ નો અર્થ સમજવો.
Page 19 of 272
PDF/HTML Page 31 of 284
single page version
सविकल्पमपीन्द्रियमनोजनितरागादिविकल्पजालरहितत्वेन निर्विकल्पम्
ज्ञानाभावात् क्षायोपशमिकमपि प्रत्यक्षमभिधीयते
परोक्षं सत्प्रत्यक्षं भण्यते
છતાં પણ, ઇન્દ્રિય
પણ, પ્રત્યક્ષ કહેવાય છે.
આવે છેઃ તે ઉત્સર્ગનું વ્યાખ્યાન છે અને અહીં જે કથન છે તે અપવાદનું વ્યાખ્યાન
છે. જો તે ઉત્સર્ગકથન ન હોત તો, તત્ત્વાર્થસૂત્રમાં મતિજ્ઞાનને પરોક્ષ કેવી રીતે કહ્યું?
અને તર્કશાસ્ત્રમાં તે જ (
છે, તેમ સ્વ
છે નહિ.
Page 20 of 272
PDF/HTML Page 32 of 284
single page version
प्रत्यक्षेण सविकल्पं जानाति तदीहामतिज्ञानपूर्वकं मनःपर्ययज्ञानम्
यत्समुत्पद्यते तदेकसमये समस्तद्रव्यक्षेत्रकालभावग्राहकं सर्वप्रकारोपादेयभूतं केवल-
ज्ञानमिति
એકદેશપ્રત્યક્ષ જાણે છે, તે ઇહામતિજ્ઞાનપૂર્વકનું મનઃપર્યયજ્ઞાન છે.
સમસ્ત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને ગ્રહણ કરનારું, સર્વ પ્રકારે
‘પ્રગટ કરવા યોગ્ય’ તરીકે ઉપાદેય સમજવા. [અહીં એ ખ્યાલમાં રાખવું કે સિદ્ધત્વાદિ પર્યાય ‘ પ્રગટ
કરવા’ નો ઉપાય નિજ ધ્રુવ શુદ્ધાત્માનો ‘આશ્રય લેવો’ તે જ છે.]
Page 21 of 272
PDF/HTML Page 33 of 284
single page version
सद्भूतशब्दवाच्य उपचरितसद्भूतव्यवहारः, कुमतिकुश्रुतविभङ्गत्रये पुनरुपचरितासद्भूत-
व्यवहारः
શો અર્થ છે? એ અર્થ છે કે આ લક્ષણમાં સંસારી જીવ કે મુક્ત જીવની વિવક્ષા નથી
અથવા શુદ્ધ કે અશુદ્ધ જ્ઞાન
કુશ્રુત, કુઅવધિ
Page 22 of 272
PDF/HTML Page 34 of 284
single page version
दर्शनद्वयमुपादेयमिति
વ્યવહારથી જીવ મૂર્ત છે પણ નિશ્ચયનયથી જીવ અમૂર્ત છે, એમ ઉપદેશે છેઃ
તત્ત્વમાં પેસી જાય છે
Page 23 of 272
PDF/HTML Page 35 of 284
single page version
सुगन्धदुर्गन्धसंज्ञौ द्वौ गन्धौ, शीतोष्णस्निग्धरूक्षमृदुकर्कशगुरुलघुसंज्ञा अष्टौ स्पर्शाः,
‘‘णिच्छया’’ शुद्धनिश्चयनयात् शुद्धबुद्धैकस्वभावे शुद्धजीवे न सन्ति
મૂર્ત છે. વળી અન્યત્ર જીવનું લક્ષણ કથંચિત્ મૂર્ત અને કથંચિત્ અમૂર્ત કહ્યું છે; તે આ
પ્રમાણેઃ
Page 24 of 272
PDF/HTML Page 36 of 284
single page version
ध्यातव्यः
કહ્યું. ૭.
અને પૂર્ણ થાય છે; અને પૂર્ણ થતાં પુદ્ગલ કર્મો અને શરીર સાથેનો આત્યંતિક વિયોગ થતાં જીવ
સિદ્ધપદને પામે છે.
Page 25 of 272
PDF/HTML Page 37 of 284
single page version
पुनः, तथाहि
षट्पर्याप्तियोग्यपुद्गलपिण्डरूपनोकर्मणां तथैवोपचरितासद्भूतव्यवहारेण बहिर्विषयघटपटादीनां च
कर्ता भवति
निष्क्रियनिर्मलस्वसंवित्तिमलभमानो भावकर्मशब्दवाच्यरागादिविकल्परूपचेतनकर्मणामशुद्ध-
निश्चयेन कर्त्ता भवति
तदानन्तज्ञानसुखादिशुद्धभावानां छद्मस्थावस्थायां भावनारूपेण विवक्षितैकदेशशुद्धनिश्चयेन कर्ता,
मुक्तावस्थायां तु शुद्धनयेनेति
દ્રવ્યકર્મોનો તથા આદિ શબ્દથી ઔદારિક, વૈક્રિયિક અને આહારક
ઘટપટાદિ બહિર્વિષયોનો પણ કર્તા (આ જીવ) થાય છે.
નિર્મળ સ્વસંવિત્તિને નહિ પ્રાપ્ત કરતો જીવ,
છેઃ
મેળાપ કરીને અશુદ્ધ નિશ્ચય કહેવામાં આવે છે.
Page 26 of 272
PDF/HTML Page 38 of 284
single page version
અનંત જ્ઞાન
પરિણમવાથી જ તૂટે માટે ‘જીવ પરપદાર્થની કોઈ ક્રિયા ખરેખર એક સમય પણ કરી શકતો નથી’
એવો નિર્ણય કરવો
Page 27 of 272
PDF/HTML Page 39 of 284
single page version
सद्भूतव्यवहारेणाभ्यन्तरे सुखदुःखजनकं द्रव्यकर्म्मरूपं सातासातोदयं भुंक्ते, स
एवाशुद्धनिश्चयनयेन हर्षविषादरूपं सुखदुःखं च भुंक्ते
Page 28 of 272
PDF/HTML Page 40 of 284
single page version
૮
સહજ નિર્વિકાર ચિદાનંદસ્વરૂપ શુદ્ધપર્યાયનો કર્તા