PDF/HTML Page 21 of 110
single page version
સમ્યક્પ્રકૃતિ કહે છે.
અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, અપ્રત્યાખ્યાનાવરણ માન,
અપ્રત્યાખ્યાનાવરણ માયા, અપ્રત્યાખ્યાનાવરણ લોભ;
પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, પ્રત્યાખ્યાનાવરણ માન,
પ્રત્યાખ્યાનાવરણ માયા, પ્રત્યાખ્યાનાવરણ લોભ, સંજ્વલન
ક્રોધ, સંજ્વલન માન, સંજ્વલન માયા, સંજ્વલન લોભ.
PDF/HTML Page 22 of 110
single page version
આયુકર્મ આત્માના અવગાહ ગુણને ઘાતે છે.
આહારક, તૈજસ, અને કાર્માણ), ત્રણ અંગોપાંગ (ઔદારિક,
વૈક્રિયિક, આહારક), એક નિર્માણ કર્મ, પાંચ બંધન કર્મ
(ઔદારિકબંધન, વૈક્રિયિકબંધન, આહારકબંધન, તેજસબંધન
અને કાર્માણબંધન), પાંચ સંઘાત (ઔદારિક, વિક્રિયિક,
આહારક, તૈજસ, કાર્માણ), છ સંસ્થાન (સમચતુરસ્ર
સંસ્થાન, ન્યગ્રોધપરિમંડલ સંસ્થાન, સ્વાતિ સંસ્થાન, કુબ્જક
સંસ્થાન, વામન સંસ્થાન, હુંડક સંસ્થાન), છ સંહનન
(વજ્રર્ષભનારાચ સંહનન, વજ્રનારાચ સંહનન, નારાચ
સંહનન, અર્દ્ધનારાચ સંહનન, કીલિક સંહનન અને
અંસપ્રાપ્તસૃપાટિકા સંહનન), પાંચ વર્ણ કર્મ (કાળો, લીલો,
રાતો, પીળો, ધોળો), બે ગંધ કર્મ (સુગંધ, દુર્ગંધ), પાંચ રસ
કર્મ (ખાટો, મીઠો, કડવો, તૂરો, તીખો), આઠ સ્પર્શ (કઠોર,
કોમલ, હલકો, ભારે, ઠંડો ગરમ, ચીકણો, લૂખો), ચાર
આનુપૂર્વ્ય
આતાપકર્મ એક, ઉદ્યોતકર્મ એક, બે વિહાયોગતિ, (એક
મનોજ્ઞ, બીજી અમનોજ્ઞ), ઉચ્છ્વાસ એક, ત્રસ એક, સ્થાવર
PDF/HTML Page 23 of 110
single page version
પ્રત્યેક નામકર્મ એક, એક સાધારણ નામકર્મ, સ્થિર નામકર્મ
એક, અસ્થિર નામ કર્મ એક, શુભ નામ કર્મ એક, અશુભ
નામ કર્મ એક, સુભગ નામ કર્મ એક, દુર્ભગ નામ કર્મ એક,
સુસ્વર નામ કર્મ એક, દુઃસ્વર નામ કર્મ એક, આદેય નામ
કર્મ એક, અનાદેય નામ કર્મ એક, યશકીર્તિ નામકર્મ એક,
અપયશઃકીર્તિ નામકર્મ એક, તીર્થંકર નામ કર્મ એક.
જ ગ્રહણ કરે છે.
કહે છે.
PDF/HTML Page 24 of 110
single page version
ઉપરના અંગ મોટા હોય.
PDF/HTML Page 25 of 110
single page version
મરણના પહેલાના શરીરના આકારે રહે.
PDF/HTML Page 26 of 110
single page version
મનઃપર્યાપ્તિ.
શક્તિની પૂર્ણતાને આહારપર્યાપ્તિ કહે છે.
જેને રસ રૂપ પરિણમાવ્યા હતા, તેમના રુધિરાદિક દ્રવ્યરૂપ
PDF/HTML Page 27 of 110
single page version
શરીરપર્યાપ્તિ કહે છે.
ગ્રહણ કરવાના કારણભૂત જીવની શક્તિની પૂર્ણતાને
ઇન્દ્રિયપર્યાપ્તિ કહે છે.
જીવની શક્તિની પૂર્ણતાને શ્વાસોચ્છ્વાસપર્યાપ્તિ કહે છે.
પૂર્ણતાને ભાષાપર્યાપ્તિ કહે છે.
પરિણમાવવાને તથા તેમની દ્વારા યથાવત્ (જોઈએ તેવી
રીતે) વિચાર કરવાના કારણભૂત જીવની શક્તિની પૂર્ણતાને
મનઃપર્યાપ્તિ કહે છે.
છે, અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને છએ પર્યાપ્તિ હોય છે. એ
સર્વ પર્યાપ્તિઓને પૂર્ણ થવાનો કાળ અંતર્મુહૂર્ત છે તથા એક
એમ એક પર્યાપ્તિનો કાળ પણ અંતર્મુહૂર્ત છે, અને સર્વ
પર્યાપ્તિનો કાળ મળીને પણ અંતર્મુહૂર્ત છે, અને પહેલેથી
બીજી સુધીનો તથા બીજીથી ત્રીજી સુધીનો એવી રીતે છઠ્ઠી
પર્યાપ્તિ સુધીનો કાળ ક્રમથી મોટા મોટા અંતર્મુહૂર્ત છે.
જીવની શરીરપર્યાપ્તિ પૂર્ણ તો થઈ ન હોય, પણ નિયમથી
પૂર્ણ થવાવાળી હોય, ત્યાં સુધી તે જીવને
હોય, તેને
PDF/HTML Page 28 of 110
single page version
જે કર્મના ઉદયથી શરીરની ધાતુ અને ઉપધાતુ પોતપોતાને
ઠેકાણે ન રહે, તેને અસ્થિર નામકર્મ કહે છે.
PDF/HTML Page 29 of 110
single page version
તેને ગોત્રકર્મ કહે છે.
દરેકમાં વિઘ્ન નાંખે.
PDF/HTML Page 30 of 110
single page version
૪૭ છે.
PDF/HTML Page 31 of 110
single page version
અને નિદ્રા ૫, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા અને
સ્ત્યાનગૃદ્ધિ), મોહનીયની ૧૪ (અનંતાનુબંધી ૪,
અપ્રત્યાખ્યાનાવરણ ૪, પ્રત્યાખ્યાનાવરણ ૪, મિથ્યાત્વ ૧
અને સમ્યગ્મિથ્યાત્વ ૧) એ પ્રમાણે ૨૧ પ્રકૃતિ છે.
મનઃપર્યયજ્ઞાનાવરણ), દર્શનાવરણની ૩. (ચક્ષુદર્શનાવરણ,
અવધિદર્શનાવરણ) અચક્ષુર્દર્શનાવરણ મોહનીયની ૧૪
(સંજ્વલન ૪, નોકષાય ૯ અને સમ્યક્ત્વ ૧), અંતરાયની
૫
પ્રકૃતિ, ઉચ્છ્વાસ, બાદર, સૂક્ષ્મ, પર્યાપ્તિ, અપર્યાપ્તિ,
સુસ્વર, દુઃસ્વર, આદેય, અનાદેય, યશઃકીર્તિ,
અપયશઃકીર્તિ, ત્રસ, સ્થાવર, પ્રશસ્ત
એ સર્વ મળીને ૭૮ પ્રકૃતિ છે.
PDF/HTML Page 32 of 110
single page version
વિપાકી છે.)
(નરકગતિ ૧, નરકગત્યાનુપૂર્વી ૧, તિર્યગ્ગતિ ૧,
તિર્યગ્ગત્યાનુપૂર્વી ૧, જાતિમાંથી આદિની ૪, સંસ્થાનના
અન્તની ૫, સંહનન અન્તની ૫, સ્પર્શાદિક ૨૦, ઉપઘાત
૧, અપ્રશસ્ત વિહાયોગતિ ૧, સ્થાવર ૧, સૂક્ષ્મ ૧,
અપર્યાપ્તિ ૧, અનાદેય ૧, અપયશઃકીર્તિ ૧, અશુભ ૧,
દુર્ભગ ૧, દુઃસ્વર ૧, અસ્થિર ૧, સાધારણ ૧) એ સર્વ
મળીને ૧૦૦ પાપ પ્રકૃતિ છે.
રહેલ ૪૮ પ્રકૃતિ અને નામકર્મની સ્પર્શાદિ ૨૦ પ્રકૃતિ,
પુણ્ય અને પાપ એ બંનેમાં ગણાય છે; કેમકે તે વીશે (૨૦)
પ્રકૃતિ સ્પર્શાદિ કોઈને ઇષ્ટ અને કોઈને અનિષ્ટ હોય છે.
પ્રકૃતિ થાય છે.
છે, મોહનીય કર્મની સિત્તેર ક્રોડાક્રોડી સાગરની છે.
નામકર્મની અને ગોત્રકર્મની વીશ વીશ (૨૦) ક્રોડાક્રોડી
સાગરની છે અને આયુકર્મની તેત્રીસ (૩૩) સાગરની છે.
અંતર્મુહૂર્તની જઘન્ય સ્થિતિ છે.
PDF/HTML Page 33 of 110
single page version
થઈ શકે એવા ઘેટાંના વાળોને ભરવા. પછી જેટલા વાળ
તેમાં સમાય, તેમાંથી એક એક વાળ સો
વર્ષોના જેટલા સમય થાય તેને વ્યવહારપલ્ય કહે છે.
વ્યવહારપલ્યથી અસંખ્યાતગુણો ઉદ્ધારપલ્ય થાય છે અને
ઉદ્ધારપલ્યથી અસંખ્યાતગુણો અદ્ધાપલ્ય થાય છે.
PDF/HTML Page 34 of 110
single page version
કહે છે.
આગામી કાળમાં ઉદય આવવાવાળા નિષેકોનો સદવસ્થારૂપ
ઉપશમ એવી કર્મની અવસ્થાને ક્ષયોપશમ કહે છે.
PDF/HTML Page 35 of 110
single page version
અવિભાગપ્રતિચ્છેદ કહે છે.
બંધ કર્યો અને તેમાં ૪૮ સમયની સ્થિતિ પડી, તેમાં
PDF/HTML Page 36 of 110
single page version
ગુણહાનિના પરમાણુ ૩૨૦૦, બીજી ગુણહાનિના પરમાણુ
૧૬૦૦, ત્રીજી ગુણહાનિના પરમાણુ ૮૦૦, ચોથી
ગુણહાનિના પરમાણુ ૪૦૦, પાંચમી ગુણહાનિના પરમાણુ
૨૦૦ અને છઠ્ઠી ગુણહાનિના પરમાણુ ૧૦૦ છે. અહીં
ઉત્તરોત્તર ગુણહાનિઓમાં ગુણાકારરૂપ હીન હીન
પરમાણુ(દ્રવ્ય) પ્રાપ્ત થાય છે. તેથી તેને ગુણહાનિ કહે છે.
પ્રત્યેક ગુણહાનિનું પરિમાણ ૮ આવ્યું, તે જ ગુણહાનિ
આયામ કહેવાય છે.
જાણવું.
અન્યોન્યાભ્યસ્તરાશિ કહે છે. જેમકે
અન્યોન્યાભ્યસ્તરાશિનું પરિમાણ જાણવું.
નીકળે છે. જેમકે
છે.
PDF/HTML Page 37 of 110
single page version
દ્રવ્યમાંથી એક એક ચય બાદ કરવાથી ઉત્તરોત્તર સમયોના
દ્રવ્યોનું પરિમાણ નીકળે છે. જેમકે
૫૧૨ થાય છે. અને ૫૧૨ માંથી એક એક ચય અથવા
બત્રીશ બત્રીશ બાદ કરવાથી બીજા સમયના દ્રવ્યોનું
પરિમાણ ૪૮૦, ત્રીજા સમયના દ્રવ્યોનું પરિમાણ ૪૪૮,
ચોથા સમયના દ્રવ્યોનું પરિમાણ ૪૧૬, પાંચમાં સમયના
દ્રવ્યોનું પરિમાણ ૩૮૪, છઠ્ઠા સમયના દ્રવ્યોનું પરિમાણ
૩૫૨, સાતમાં સમયના દ્રવ્યોનું પરિમાણ ૩૨૦ અને
આઠમાં સમયનાં દ્રવ્યોનાં પરિમાણ ૨૮૮ નીકળે છે. એવી
રીતે દ્વિતીયાદિક ગુણહાનિઓમાં પણ પ્રથમાદિ સમયોના
દ્રવ્યોનું પરિમાણ કાઢી લેવું.
ગુણહાનિઆયામથી ગુણ્યા કરવી, એવી રીતે ગુણવાથી જે
ગુણનફળ (ગુણાકાર) થાય. તેનો ભાગ વિવક્ષિત
ગુણહાનિના દ્રવ્યમાં ઉમેરવાથી વિવક્ષિત ગુણહાનિના ચયનું
પરિમાણ નીકળે છે.
PDF/HTML Page 38 of 110
single page version
૧૦૦નો ભાગ વિવક્ષિત પ્રથમ ગુણહાનિના દ્રવ્ય ૩૨૦૦માં
ઉમેરવાથી પ્રથમ ગુણહાનિસંબંધી ચય ૩૨ આવ્યા. એવી
રીતે દ્વિતીય ગુણહાનિના ચયનું પરિમાણ ૧૬, તૃતીયનું
પરિણામ ૮, ચતુર્થનું ૪, પંચમનું ૨ અને અંતિમ
ગુણહાનિના ચયનું પરિમાણ ૧ જાણવું.
વર્ગણા કહે છે. અને તે વર્ગણાઓમાં જે પરમાણુ છે, તેને
વર્ગ કહે છે. પ્રથમ ગુણહાનિની પ્રથમ વર્ગણામાં જે ૫૧૨
વર્ગ છે, તેમાં અનુભાગશક્તિના અવિભાગપ્રતિચ્છેદ સમાન
છે. અને તે દ્વિતીયાદિ વર્ગણાઓના વર્ગોના અવિભાગ-
પ્રતિચ્છેદોની અપેક્ષાએ સર્વેથી ન્યૂન અર્થાત્ જઘન્ય છે.
દ્વિતીયાદિ વર્ગણાના વર્ગોમાં એક એક અવિભાગપ્રતિચ્છેદની
અધિકતા ક્રમથી જે વર્ગણાપર્યંત એક એક અવિભાગ-
પ્રતિચ્છેદ વધે ત્યાં સુધીની વર્ગણાઓના સમૂહનું નામ એક
સ્પર્દ્ધક છે અને જે વર્ગણાના વર્ગોમાં યુગપત્ (એક સાથે)
વર્ગોના અવિભાગપ્રતિચ્છેદોની સંખ્યાથી બમણી સંખ્યા થઈ
જાય, ત્યાંથી બીજા સ્પર્દ્ધકનો પ્રારંભ સમજવો. એવી જ
રીતે જે જે વર્ગણાઓના વર્ગોમાં પ્રથમ વર્ગણાના વર્ગોના
અવિભાગપ્રતિચ્છેદોની સંખ્યાથી ત્રણગુણા, ચારગુણા આદિ
અવિભાગપ્રતિચ્છેદ હોય, ત્યાંથી ત્રીજો, ચોથો આદિ
સ્પર્દ્ધકોનો પ્રારંભ સમજવો. એવી રીતે એક ગુણહાનિમાં
અનેક સ્પર્દ્ધક થાય છે.
ઉપાદાનકારણ
PDF/HTML Page 39 of 110
single page version
કારણના થવાથી કાર્યની ઉત્પત્તિ નિયમથી થાય છે.
આવે છે તે પદાર્થને નિમિત્તકારણ કહે છે. જેમકે
તેમાં અનંતર પૂર્વક્ષણવર્તી પર્યાય ઉપાદાન કારણ છે. અને
અનંતર ઉત્તરક્ષણવર્તી પર્યાય કાર્ય છે, (૩) તે સમયની
પર્યાયની યોગ્યતા તે ઉપાદાનકારણ અને તે પર્યાય કાર્ય.
ઉપાદાનકારણ તે જ ખરું કારણ છે.
PDF/HTML Page 40 of 110
single page version
ભાવબંધનું ઉપાદાનકારણ કહે છે.
થવાને પ્રકૃતિબંધ કહે છે. અને તે જ સ્કંધોમાં ફળદાન
શક્તિના તારતમ્યને (ન્યૂનાધિકતાને) અનુભાગબંધ કહે છે.
વિશેષપૂર્વક ગ્રહણ કરે છે અને વિશેષ ઇચ્છાના અભાવમાં
ઉદર પૂર્ણ કરવાને માટે સામાન્ય ભોજનનું ગ્રહણ કરે છે,
તેવી જ રીતે આ જીવ વિશેષ કષાયના અભાવમાં યોગ
માત્રથી કેવળ શાતાવેદનીયરૂપ કર્મને ગ્રહણ કરે છે, પરંતુ