Page 208 of 237
PDF/HTML Page 221 of 250
single page version
મહાવીર ભગવાનના શાસનમાં હું આ સ્વાનુભૂતિ પામ્યો
છું.....તેથી –
પૂરી કરી; અને આખા કાવ્યના ભાવાર્થનું આલેખન સોનગઢમાં વીર
સં. ૨૫૦૧ માં કર્યું.
શ્રી કુંદકુંદ ભગવાન પ્રસન્ન હો.
શ્રી કહાન – મંગલદેવ પ્રસન્ન હો.
Page 209 of 237
PDF/HTML Page 222 of 250
single page version
છે, ઇંદ્રિયગમ્ય ચિહ્નોથી તે જણાય તેવો નથી, તેથી
અલિંગગ્રાહ્ય છે. આચાર્યદેવે ગાથામાં તેને
પરમાર્થસ્વરુપ શુદ્ધઆત્માનું સ્વરુપ સ્પષ્ટ કર્યું છે. આ ગાથા
પ્રવચનસાર ઉપરાંત સમયસાર, નિયમસાર, પંચાસ્તિકાય,
અષ્ટપ્રાભૃત તેમજ ષટ્ખંડાગમની ટીકા વગેરેમાં પણ છે. આ
ગાથા પૂ. કાનજીસ્વામીને અતિશય પ્રિય હતી. તેના
અલિંગગ્રહણના ૨૦ અર્થો અહીં ટૂંકમાં આપ્યાં છે. તેના દ્વારા
હે ભવ્ય
જ્ઞાનમય હું છું.
ક્યાંથી જાણી શકે
Page 210 of 237
PDF/HTML Page 223 of 250
single page version
પોતાના સ્વરુપને પ્રત્યક્ષ જાણતો જ હોય.
જતો નથી; એટલે એકાંત પરોક્ષ, પરપ્રકાશી હું નથી.
મને તો સ્વસંવેદનથી અનુભવે છે. મારું આ
સ્વસંવેદન.....પ્રત્યક્ષ છે.
જ રહે છે.....માટે – મારું ચૈતન્યપણું બાહ્યપદાર્થોને
અવલંબનારું નથી; સ્વાધીનપણે હું ચૈતન્ય છું.
જ્ઞાનવડે કદી ચેતનરુપ કરી શકાય છે
ચેતનપણું ક્યાંય બહારથી આવેલું નથી.
શકે
મારા જ્ઞાનપરિણામને કોઈ હરી શકે નહિ.
Page 211 of 237
PDF/HTML Page 224 of 250
single page version
કષાયો શાંત થાય છે ત્યાં ચૈતન્ય – આત્મા ઝળકી ઊઠે છે.
આ રીતે કષાયને અને મારા ચૈતન્યને એકતા નથી,
વિરુદ્ધતા છે; માટે કષાય વગરના શુદ્ધ ચૈતન્યસ્વાદપણે
વેદાતો જ હું છું.
નથી. કર્મગ્રહણમાં જે ભાવ નિમિત્ત થાય તે મારા ચેતનથી
ભિન્ન છે. સ્વભાવમાં તન્મય એવું મારું ચેતનત્વ બીજા
કોઈ સાથે સંબંધ કરતું નથી.
ભોક્તા છું, અતીન્દ્રિય ઉપયોગ સાથે અતીન્દ્રિયઆનંદ જ
હોય.....દુઃખ ન હોય, તેથી વિષયો પણ ન હોય.
લક્ષણ નથી. માતાના ઉદરમાં જેની રચના થઈ તે હું નહીં;
માતાના પેટમાં કાંઈ મારી રચના નથી થઈ. હું તો અજન્મ
છું, અનાદિ ચૈતન્યરુપ છું. શરીર – ઇન્દ્રિયોની રચના તે
કાંઈ મારું જીવન નથી; મારું જીવત્વ તો સ્વયં મારી ચેતના
વડે જ મેં ત્રિકાળ ધારણ કરેલું છે.
Page 212 of 237
PDF/HTML Page 225 of 250
single page version
ચૈતન્યશરીરરુપ ભાવઆકાર તે હું છું.
લોકમાં વ્યાપ્ત હોય તેને જ પરમેશ્વરપણું હોય – એવી
મિથ્યામાન્યતા મારા ચૈતન્યપ્રભુને લાગુ પડતી નથી.
મર્યાદિત ક્ષેત્રમાં રહીને પણ હું અમર્યાદિત
ચૈતન્યસામર્થ્યવાળો છું.
કોઈ વિકાર નથી. આ રીતે મારું અતીન્દ્રિયપણું દ્રવ્ય –
ભાવવેદ વગરનું છે. અહા, મારો ચૈતન્યભાવ કેવો
નિર્વિકારપણે શોભે છે
બાહ્યચિહ્નોને દેખવાથી કાંઈ અતીન્દ્રિય આત્મા દેખાતો
નથી. અતીન્દ્રિયઆત્મા પોતાના અતીન્દ્રિય ચૈતન્યભાવોને
જ ગ્રહે છે, બીજા કોઈને ગ્રહતો નથી.
પર્યાય એવા ત્રણ કટકા કરીને ‘ગુણ તે હું’ એવા ભેદના
વેદનથી આત્માનું ગ્રહણ ( – અનુભવન) થતું નથી.
ચૈતન્યચિહ્નરુપ પરમ પદાર્થના વેદનમાં તે ગુણો સમાઈ
જાય છે ખરા, પણ ‘આ ગુણ’ એવો ભેદ તેમાં રહેતો નથી.
Page 213 of 237
PDF/HTML Page 226 of 250
single page version
આવતો, કેમકે આત્મામાં શુદ્ધ દ્રવ્ય – ગુણ – પર્યાય એક
સાથે છે, તે ત્રણસ્વરુપે અખંડ આત્મા શુદ્ધપણે એક
અનુભવાય છે. શુદ્ધપર્યાય તેની અંદર સમાઈ જાય છે પણ
શુદ્ધાત્માના અનુભવમાં ‘આ પર્યાય’ એવો ભેદ રહેતો નથી.
નથી, તેથી ‘દ્રવ્યથી અનાલિંગીત’ કહ્યો. અનુભૂતિમાં
શુદ્ધપર્યાય દ્રવ્યની સાથે અભેદપણે વર્તે જ છે. દ્રવ્ય –
પર્યાયની ભિન્ન – ભિન્ન અનુભૂતિથી આત્મા અનુભવાતો
નથી. આ રીતે શુદ્ધપર્યાય સહિત શુદ્ધદ્રવ્યરુપે મને મારો
સ્વાનુભવ થાય છે. (આ છેલ્લા ત્રણ બોલમાં ગુણ – પર્યાય
અને દ્રવ્ય એવા ત્રણ ભેદના વિકલ્પથી પાર,
અભેદઆત્માની અનુભૂતિ બતાવી છે.)
ચેતનાએ પોતાનું સર્વસ્વ ભેદજ્ઞાની જીવોને સોંપી દીધું છે એટલે કે
ચેતનાથી લક્ષિત સંપૂર્ણ જીવસ્વભાવને ભેદજ્ઞાની જીવો સ્વસંવેદનથી
અનુભવે છે. આચાર્યદેવ કહે છે કે હે મુમુક્ષુ
Page 214 of 237
PDF/HTML Page 227 of 250
single page version
સ્વરુપ આત્મા શ્રી કુંદકુંદસ્વામીએ અનુગ્રહપૂર્વક પોતાના સર્વે
શાસ્ત્રોમાં બતાવ્યો છે તેને હે ભવ્ય
પોતાના આનંદનો સ્વાદ લેવામાં કોઈ રાગની, ઇન્દ્રિયોની કે
બાહ્યવિષયોની સહાય લેવી પડતી નથી. હે ભવ્ય
આનંદરુપે અનુભવીશ.
અતીન્દ્રિય – ચૈતન્યચિહ્નરુપ છે તેને તેં અત્યાર સુધી ન જાણ્યું; અને
‘જે ઇન્દ્રિયોથી જાણે તે જ જીવ, જે ઇન્દ્રિયોથી દેખાય છે તે જ જીવ’
– એમ આત્માને ઇન્દ્રિયગમ્ય જ માન્યો; તેથી સર્વજ્ઞ – મુનિ –
સમ્યગ્દ્રષ્ટિ વગેરે અતીન્દ્રિય ભાવવાળા આત્માઓને સાચા સ્વરુપે તું
ઓળખી ન શક્યો, તેઓને પણ તેં ઇન્દ્રિયગમ્ય માની લીધા. આ રીતે
તેં ન તારા શુદ્ધાત્માને જાણ્યો, ન અરિહંતાદિને જાણ્યા.
તથા રાગને કાઢી નાંખીને, અતીન્દ્રિય ચેતના વડે આત્માને
અનુભવમાં લે.
Page 215 of 237
PDF/HTML Page 228 of 250
single page version
પરમાર્થ – આત્મા છો. તારી જ્ઞાનચેતના આત્મા સાથે તન્મય છે,
ઇન્દ્રિયો સાથે કે રાગ સાથે નહીં.
અતીન્દ્રિય આનંદરુપ થયું છે. અતીન્દ્રિય મહાન વીતરાગતા વડે સુંદર
અને આનંદરસમાં તરબોળ જ્ઞાન જ આત્માને જાણી – અનુભવી શકે
છે. ઇન્દ્રિયવાળું – તુચ્છ – આકુળવ્યાકુળ – મલિનજ્ઞાન મહા સુંદર
આત્માને ક્યાંથી જાણી શકે
જાણી લીધું
કેમકે તે તો અતીન્દ્રિય છે. અતીન્દ્રિય વસ્તુને માટે તું એમ કહે કે
મારા ઇન્દ્રિયજ્ઞાનવડે મેં તેને ઓળખી લીધી, – તો એ તારી
ભ્રમણા છે. હવે જો તું એમ કહેતો હો કે મેં તેમને અતીન્દ્રિય જ્ઞાન
વડે ઓળખ્યા.....તો, શું તને અતીન્દ્રિય જ્ઞાન થયું છે
Page 216 of 237
PDF/HTML Page 229 of 250
single page version
જાણવા ઉત્સુક થાય છે ત્યાં ઇન્દ્રિયોના સંબંધને દૂર કરીને તે જ્ઞાન
પોતાના અતીન્દ્રિય સ્વભાવપણે ખીલી જાય છે ને પોતાના મહાન –
અતીન્દ્રિય – આત્મસ્વભાવને અનુભવી લ્યે છે, તે અતીન્દ્રિયજ્ઞાન
પોતે આત્મા જ છે.
જે અદ્ભુત આત્મસ્વરુપ પ્રકાશ્યું છે, તેનો સાર હમણાં
આપે વાંચ્યો. તેના ઉપર ગુરુદેવના સ્વાનુભૂતિપ્રધાન
પ્રવચનો સાંભળતાં જે ઉર્મિ જાગી તે આ ‘આત્મવસ્તુ-
સ્તવન’માં કાવ્યરુપે વ્યક્ત કરી છે. (બ્ર. હ. જૈન)
Page 217 of 237
PDF/HTML Page 230 of 250
single page version
ઇન્દ્રિયતીત અખંડ ને અદ્ભુત આનંદરુપ.
નમું છું જિનવચનને ભાખે આત્મસ્વરુપ,
શુદ્ધઉપયોગ – પ્રકાશથી જાણ્યું આત્મસ્વરુપ.
પરમ રુપ નિજઆત્મનું, દેહાદિકથી પાર,
ચેતનચિહ્ને ગ્રાહ્ય છે, પર લિંગોથી પાર.
અમૃતસ્વામી હૃદયખોલી પરમ અમૃત રેડતા;
સ્વાનુભૂતિમાં આવતો તે આત્મ આનંદમય અહો,
ભવિ જીવ સૂણતાં સાર તેનો શુદ્ધ સમકિતને લહો.
છે ચેતનાગુણ, ગંધ – રુપ – રસ – શબ્દ વ્યક્તિ ન જીવને,
વળી લિંગગ્રહણ નથી અને સંસ્થાન ભાખ્યું ન તેહને;
નથી રુપ કોઈ જીવમાં તેથી ન દીસે નેત્રથી,
વળી રસ પણ જીવને નહિ તેથી ન દીસે જીભથી.
જીવ શબ્દવંત નથી અરે, તેથી ન દીસે કાનથી,
નથી સ્પર્શ જીવમાં કોઈ તેથી ગ્રાહ્ય છે ના હસ્તથી.
વળી ગંધ જીવમાં છે નહિ તેથી ન આવે નાકમાં,
છે ઇન્દ્રિયોથી પાર તે આવે ન ઇન્દ્રિયજ્ઞાનમાં.
અસંખ્ય – દેશી આત્મ છે, સંસ્થાન કો નિશ્ચિત નહીં;
નિજચેતનાથી શોભતો બસ
બસ, દ્રવ્ય – ગુણ – પર્યયસ્વરુપે શોભતો નિજમાં રહી.
Page 218 of 237
PDF/HTML Page 231 of 250
single page version
Page 219 of 237
PDF/HTML Page 232 of 250
single page version
ઇન્દ્રિયોથી પાર થઈ નિજ – આત્મને દેખી રહી;
પ્રભુ કુંદ કુંદ – અમૃત – સ્વામી – ચરણમાં વંદી રહી,
આનંદ કરતી મસ્ત થઈ તે મોક્ષને સાધી રહી.
Page 220 of 237
PDF/HTML Page 233 of 250
single page version
સમ્યક્ત્વની વાર્તા સાંભળીને પણ પ્રસન્ન થાજે. સમ્યક્ત્વાદિ ધર્મની
કે દેવ – ગુરુ – શાસ્ત્રની હાંસી કે અનાદર કદી ન કરીશ. હસતાં –
હસતાં કરેલો પણ ધર્મનો અનાદર કેવા ભયંકર પાપફળને આપે છે
મુનિરાજની હાંસી કરી તો તેમને આ ભવમાં કેવી પરિસ્થિતિ આવી
પડી
રાખજે, કદી સ્વપ્નેય કે મશ્કરીમાં પણ એમનો અનાદર કરીશ મા
ઘણું વધારે ભયંકર છે. માટે તેમને ઓળખીને પરમભક્તિથી તેમની
ઉપાસના કરજે.....તારું કલ્યાણ થશે.
શું
પ્રયોગો બતાવીને ‘દિશાસુચન’ કર્યું છે.....તે હવે આપ
વાંચશો.
Page 221 of 237
PDF/HTML Page 234 of 250
single page version
સંસારનાં ઘોર – દુઃખોથી છૂટવું હોય – તેણે શું
કરવું જોઈએ
પામ્યા છે; તેથી મારે પણ તેમને ઓળખીને એમ
કરવું જોઈએ.
કર્યા કરવો જોઈએ. તે પ્રયોગ કઈ રીતે કરવો
Page 222 of 237
PDF/HTML Page 235 of 250
single page version
છે
થઈ જશે, – હું તેમના જેવો થઈ જઈશ.
પ્રશ્ન : – આ પ્રયોગમાં ‘વિચાર’ અને ‘ધ્યાન’ બંને કરવાનું
જ્ઞાયક છું.....અનંત ચૈતન્યસુખ મારામાં જ વેદાય છે’ ઇત્યાદિ
પ્રકારે એકલા સ્વતત્ત્વને જ ઉપયોગમાં લેવાનો પ્રયત્ન તે ધ્યાનનો
પ્રયોગ છે.....વિચારનું ફળ ધ્યાન છે ને ધ્યાનવડે સ્વાનુભવ થાય
છે.
Page 223 of 237
PDF/HTML Page 236 of 250
single page version
પંચપરમેષ્ઠી જેવી શાંતિ મારામાંથી પ્રગટ કરીશ.
છે કે જાણે પંચપરમેષ્ઠી આવીને મારા હૃદયમાં બેઠા છે, અને તેમની
સાથે હું પણ કોઈ અપૂર્વ શાંતિનું વેદન કરી રહ્યો છું.
અવાજ સંભળાય છે કે ‘શાંતિ અહીં છે.....હું પોતે જ શાંતિથી
ભરેલો સમુદ્ર છું.’
અંદરના વેદનથી મને શાંતિ દેખાય છે. આ પહેલાં સંસારમાં ક્યાંય
કોઈપણ વસ્તુમાં આવી શાંતિ મેં કદી દેખી ન હતી.
(જેમ જેમ આ પ્રયોગ કરો તેમ તેમ, તેમાં દર્શાવ્યા મુજબના
Page 224 of 237
PDF/HTML Page 237 of 250
single page version
આટલી ગંભીરતા નીકળી – તે તત્ત્વના મહિમાનું શું કહેવું
અત્યારે જ તે સફળ થઈ રહ્યો છે, અને તેના ફળરુપે પરમ
અતીન્દ્રિય શાંતિનો અનુભવ થતાં હવે વાર નહીં લાગે.
શાંતિનું વેદન મારે જ કરવાનું છે. જગતનું કાંઈ હું નથી કરતો,
અને જગતમાં કોઈ મારું કાંઈ કરી દેતું નથી; એકબીજાથી નિરપેક્ષ
પોતપોતામાં સ્વાધીન છે, – તેથી મારી પરિણતિને હવે ક્યાંય
બહાર ઘૂમવાનું ન રહ્યું; મારામાં જ રહીને શાંતિનું વેદન કરવાનું
છે. તેથી વિશ્વ પ્રત્યે પરમ ઉદાસીન એવો મારો કષાયરસ હવે
તૂટવા માંડયો છે, અને જ્ઞાનમય શાંતરસનું ઘણું જોરદાર ઘોલન
થઈ રહ્યું છે.
હવે ઊતરવા માંડયો છે; ચૈતન્યની વારંવાર ભાવના વગર હવે
રહેવાતું નથી, સંસારના કષાયપ્રસંગમાં તો જરાય ચેન પડતું નથી.
કરીને શાંતિને લઈ લઉં છું. – આ જ મારો આત્મહિતનો પ્રયોગ
Page 225 of 237
PDF/HTML Page 238 of 250
single page version
જ્ઞાનના મીઠા સ્વાદમાં કષાયના કડવા સ્વાદનું મિલન હું નથી
કરતો. કષાય રહિત જ્ઞાનમાં ચૈતન્યરસનો જે અપૂર્વ સ્વાદ આવે છે
તે શાંત છે, આત્માને તૃપ્તિ દેનાર છે.
સુખસમુદ્ર સ્વયં ઉલ્લસવા માંડયો છે; સમ્યક્ત્વ હવે નજીક છે;
અપૂર્વ નિર્વિકલ્પ – સ્વાનુભવ હવે અંતરમાંથી દોડતો – દોડતો
આવી રહ્યો છે.
(પ્રયોગ : વિચાર ૨૦ મિનિટ; ધ્યાન ૨૦ મિનિટ)
Page 226 of 237
PDF/HTML Page 239 of 250
single page version
દેખીને મને પોતાને પણ આશ્ચર્ય થઈ રહ્યું છે, – કેવો સુંદર અને
ઉપશાંત છે આપનો દેશ
એ હવે મારાથી સહન નથી થતું. જરાક શાંતિની હવા તો અંદરથી
આવી રહી છે, તે શાંતિના જ બળથી હું કષાયો સામે જોરથી લડી
રહ્યો છું. મારો સમ્યક્ત્વ – ભાઈ મને લડવામાં મદદ કરી રહ્યો
છે; તેના એક જ ઘા થી હવે મિથ્યાત્વ ક્ષણમાત્રમાં ખતમ થઈ
જવાનું છે. મારા સમ્યક્ત્વ – બંધુનો અવાજ આવી રહ્યો છે કે તું
ગભરાઈશ નહીં, હું તરત જ તારી મદદમાં આવી રહ્યો છું.
પુરુષાર્થ વગેરે બધાય મારા પક્ષમાં છે. અહા, હવે તો કષાયો ભાગવા
માંડયા છે, અને મારા અંતરમાં અકષાયી અદ્ભુત અતીન્દ્રિય
આનંદમય ચૈતન્યશાંતિનું વેદન થવા માંડયું છે. હવે કષાય કરતાં
મારો ચૈતન્યભાવ ઘણો જ બળવાન દેખાય છે; આ જ મારા
જ્ઞાનસ્વભાવની ‘અધિકતા’ છે, અને આ જ મારી સ્વાનુભૂતિ છે.
Page 227 of 237
PDF/HTML Page 240 of 250
single page version
હવે આપની સાથે એવી આત્મીયતા થઈ ગઈ છે કે ચિત્ત ક્યાંય
બીજે ઠરતું નથી; પોતે પોતામાં જ ઠરીને ચિત્ત સંતુષ્ટ થઈ રહ્યું છે.
થયો કે જેટલી મને કલ્પના પણ ન હતી; – તોપછી દિનરાત
ચોવીસ કલાક હું આપની અનુભૂતિના પ્રયોગમાં લાગ્યો રહું તો
પરમ અતીન્દ્રિય આનંદનો અનુભવ થતાં કેટલી વાર
શાંતિને માટે હવે મારો આત્મા બહુ વ્યાકુળ થઈ રહ્યો છે; જે શાંતિ
મારા પોતામાં જ ભરી છે અને જેનો થોડો થોડો સ્વાદ પણ આવી
રહ્યો છે, – તેનાથી હવે હું વંચિત કેમ રહું
પરંતુ ઉપયોગને સર્વ તરફથી ખેંચીને માત્ર આપમાં જ સંપૂર્ણપણે
જોડવાથી જ આપના સાક્ષાત્ દર્શન થશે – જે અતીન્દ્રિય આનંદથી
ભરપૂર હશે; – પરંતુ જ્યાંસુધી સાક્ષાત્કાર નથી થતો ત્યાંસુધી
આપની ભાવના વગર રહેવાતું નથી. કેમકે આપના સિવાય
સંસારમાં તો બીજે ક્યાંય પણ મારું ચિત્ત લાગતું નથી.