Page -5 of 378
PDF/HTML Page 21 of 404
single page version
યોગીઓનું નિર્દોષ મન અજ્ઞાનાંધકારને નષ્ટ કરે છે ............................... ૩૯ ...................૨૬૦
યોગી ક્યારે સિદ્ધ થાય છે ............................................................... ૪૦ ...................૨૬૧
આત્મસ્વરૂપનો વિચાર ...................................................................... ૪૧-૬૦ ...... ૨૬૧-૨૬૬
નિશ્ચય પંચાશત્ રચવાનો ઉલ્લેખ ....................................................... ૬૧ ................ ૨૬૭
ચિત્તમાં આત્મતત્ત્વ સ્થિત હોતાં ઇન્દ્રની સંપદાનું પ્રયોજન રહેતું નથી ........ ૬૨ ...................૨૬૭
બ્રહ્મચર્ય અને બ્રહ્મચારીઓનું સ્વરૂપ .................................................... ૨ .....................૨૬૮
જો બ્રહ્મચર્યની બાબતમાં સ્વપ્નમાં કોઈ દોષ ઉત્પન્ન હોય તો પણ
બાહ્ય અને અભ્યંતર બ્રહ્મચર્યનું સ્વરૂપ અને તેમનું કાર્ય ......................... ૫ .................... ૨૭૦
પોતાના વ્રતોની વિધિના રક્ષણ માટે મુનિએ સ્ત્રી માત્રનો
રાગપૂર્વક સ્ત્રીમુખનું અવલોકન અને સ્મરણ પ્રતિષ્ઠા, યશ અને
સ્ત્રીનું શરીર ઘૃણાસ્પદ છે.................................................................. ૧૫ .................. ૨૭૪
સ્ત્રીના વિષયમાં અનુરાગવર્ધક કાવ્ય રચનાર કવિ કેવી રીતે
સ્ત્રીનો પરિત્યાગ કરનાર સાધુઓને પુણ્યાત્મા મનુષ્યો પણ નમસ્કાર કરે છે ૨૦ ...................૨૭૬
તપનું અનુષ્ઠાન મનુષ્ય પર્યાયમાં જ સંભવ છે ..................................... ૨૧ ...................૨૭૬
Page -4 of 378
PDF/HTML Page 22 of 404
single page version
ૠષભ જિનેન્દ્રના દર્શનાદિ પુણ્યાત્મા જીવો દ્વારા જ કરવામાં આવે છે ...... ૨ .................... ૨૭૮
જિનદર્શનનું માહાત્મ્ય ....................................................................... ૩ .................... ૨૭૮
જિનેન્દ્રની સ્તુતિ કરવી અસંભવ છે ..................................................... ૪ .................... ૨૭૯
જિનના નામસ્મરણથી પણ અભીષ્ટ લક્ષ્મી પ્રાપ્ત થાય છે ....................... ૫ .................... ૨૭૯
ૠષભ જિનેન્દ્ર સર્વાર્થસિદ્ધિમાંથી અવતીર્ણ થતાં તેનું
સૌભાગ્ય નષ્ટ થઈ ગયું હતું ..................................................... ૬..................... ૨૭૯
પુત્રવતી સ્ત્રીઓમાં મરુદેવીની શ્રેષ્ઠતા ................................................... ૮ .................... ૨૮૦
ઇન્દ્રના નિર્નિમેષ સહસ્ર નેત્રોની સફળતા ............................................. ૯ .................... ૨૮૦
સૂર્ય આદિ જ્યોતિષી મેરુની પ્રદક્ષિણા કર્યા કરે છે................................ ૧૦ .................. ૨૮૧
મેરુ ઉપર જન્માભિષેક ..................................................................... ૧૧-૧૨............. ૨૮૧
કલ્પવૃક્ષો નષ્ટ થઈ જતાં તેમનું કાર્ય એક ૠષભજિનેન્દ્રે જ પૂર્ણ કર્યું ........ ૧૩ .................. ૨૮૧
પૃથ્વીની રોમાંચકતા ......................................................................... ૧૪ .................. ૨૮૨
ૠષભજિનેન્દ્રની વિરક્તતા અને પૃથ્વીનો પરિત્યાગ ................................. ૧૫-૧૬ ......૨૮૨-૨૮૩
ધ્યાનમાં અવસ્થિત ૠષભ જિનેન્દ્રની શોભા ......................................... ૧૭-૧૮............. ૨૮૩
ઘાતિચતુષ્કનો ક્ષય અને કેવળજ્ઞાનની ઉત્પત્તિ ........................................ ૧૯ .................. ૨૮૪
ઘાતિચતુષ્કના અભાવમાં અઘાતિ ચતુષ્કની અવસ્થા ................................ ૨૦ .................. ૨૮૪
સમવસરણ અને ત્યાં સ્થિત જિનેન્દ્રની શોભા ....................................... ૨૧-૨૨............. ૨૮૪
આઠ પ્રાતિહાર્યોની શોભા.................................................................. ૨૩-૩૦......૨૮૫-૨૮૭
જિનવાણીનો મહિમા ........................................................................ ૩૧-૩૪......૨૮૮-૨૮૯
નયોનો પ્રભાવ................................................................................ ૩૫ .................. ૨૮૯
જિનેન્દ્રની સ્તુતિમાં બૃહસ્પતિ આદિ પણ અસમર્થ છે ............................. ૩૬ .................. ૨૮૯
પ્રભુ દ્વારા પ્રકાશિત પથના પથિક નિરુપદ્રવ મોક્ષનો લાભ કરે છે............ ૩૭ .................. ૨૮૯
મોક્ષનિધિ સામે અન્ય સર્વ નિધિઓ તુચ્છ છે ...................................... ૩૮ .................. ૨૯૦
જિનેન્દ્રોક્ત ધર્મની અન્ય ધર્મ કરતાં વિશેષતા ....................................... ૩૯-૪૦............. ૨૯૦
જિનના નખ-કેશ ન વધવામાં ગ્રન્થકારની કલ્પના .................................. ૪૧ .................. ૨૯૧
ત્રણે લોકના જનો અને ઇન્દ્રનું નેત્ર દ્વારા જિનેન્દ્રદર્શન ............................ ૪૨-૪૩............. ૨૯૧
દેવો દ્વારા પ્રભુચરણોની નીચે સુવર્ણકમળોની રચના ............................... ૪૪ .................. ૨૯૨
Page -3 of 378
PDF/HTML Page 23 of 404
single page version
કમળા કમળમાં નહિ પણ જિનચરણોમાં રહે છે ................................... ૪૬ .................. ૨૯૨
જિનેન્દ્રના દ્વેષીઓનો અપરાધ પોતાનો છે ............................................ ૪૭ .................. ૨૯૨
જિનેન્દ્રની સ્તુતિ અને નમસ્કારનો પ્રભાવ ............................................. ૪૮-૫૦............. ૨૯૩
બ્રહ્મા વિષ્ણુ આદિ નામ આપના જ છે .............................................. ૫૧ .................. ૨૯૩
જિનેન્દ્રનો મહિમા ........................................................................... ૫૨-૫૭......૨૯૪-૨૯૫
જિનેન્દ્રની સ્તુતિ શક્ય નથી .............................................................. ૫૮-૫૯.... ૨૯૫-૨૯૬
સ્તુતિના અંતે જિનચરણોના પ્રસાદની પ્રાર્થના ........................................ ૬૦ ...................૨૯૬
સરસ્વતીના પ્રસાદથી તેના સ્તવનની પ્રતિજ્ઞા અને પોતાની અસમર્થતા ........ ૨-૪ .......... ૩૦૬-૩૦૭
સરસ્વતીની દીપકથી વિશેષતા ............................................................ ૫ .................... ૩૦૭
સરસ્વતીના માર્ગની વિશેષતા ............................................................. ૬..................... ૩૦૮
સરસ્વતીના પ્રભાવથી મોક્ષપદ પણ શીઘ્ર પ્રાપ્ત થઈ જાય છે .................. ૭ .................... ૩૦૮
સરસ્વતી વિના જ્ઞાનની પ્રાપ્તિ સંભવ નથી .......................................... ૮-૯ ............... ૩૦૯
સરસ્વતી વિના પ્રાપ્ત મનુષ્ય પર્યાય એમને એમ જ નાશ પામે છે ......... ૧૦ .................. ૩૦૯
સરસ્વતીની પ્રસન્નતા વિના તત્ત્વનિશ્ચય થતો નથી ................................. ૧૧ ................ ૩૦૯
મોક્ષપદ સરસ્વતીના આશ્રયથી જ પ્રાપ્ત થાય છે .................................. ૧૨-૧૩............. ૩૧૦
સરસ્વતીનો અન્ય પણ મહિમા .......................................................... ૧૪-૨૮......૩૧૦-૩૧૫
કાવ્ય રચનામાં સરસ્વતીનો પ્રસાદ જ કામ કરે છે ................................ ૨૯ ...................૩૧૬
સરસ્વતીનું આ સ્તોત્ર ભણવાનું ફળ .................................................... ૩૦ ...................૩૧૬
સરસ્વતીના સ્તવનમાં અસમર્થ હોવાથી ક્ષમા યાચના ............................. ૩૧ ...................૩૧૬
જિનેન્દ્રના સુપ્રભાતના સ્તવનની પ્રતિજ્ઞા ............................................... ૨ .................... ૩૨૫
અર્હંત્ પરમેષ્ઠીના સુપ્રભાતનું સ્વરૂપ અને તેની સ્તુતિ ............................ ૩-૮ .......... ૩૨૬-૩૨૯
Page -2 of 378
PDF/HTML Page 24 of 404
single page version
પુપ્પાંજલિ આપવી ........................................................................... ૯ .................... ૩૩૮
વીતરાગજિનની પૂજા કેવળ આત્મકલ્યાણ માટે કરવામાં આવે છે .............. ૧૦ .................. ૩૩૮
સ્તુતિ કરવાની અસમર્થતા પ્રગટ કરીને ભક્તિની પ્રમુખતા અને તેનું ફળ ... ૨-૭ ..........૩૪૩-૩૪૫
રત્નત્રયની યાચના ........................................................................... ૮ .....................૩૪૬
આપના ચરણ-કમળ પામીને હું કૃતાર્થ થઈ ગયો .................................. ૯ .....................૩૪૬
અભિમાન કે પ્રમાદવશ થઈને જે રત્નત્રય આદિ વિષયમાં
અપરાધ થયો છે તે મિથ્યા હો ................................................. ૧૦ .................. ૩૪૭
મન, વચન અને કાયાની વિકળતાથી જે સ્તુતિમાં ન્યૂનતા
ક્રિયાકાંડ સંબંધી આ ચૂલિકા ભણવાથી અપૂર્ણ ક્રિયા પૂર્ણ થાય છે ........... ૧૬ .................. ૩૪૯
જિન ભગવાનના શરણમાં જવાથી સંસાર નષ્ટ થાય છે.......................... ૧૭ .................. ૩૪૯
મેં આપની પાસે આ વાચાળતા કેવળ ભક્તિવશ કરી છે ....................... ૧૮ .................. ૩૫૦
Page -1 of 378
PDF/HTML Page 25 of 404
single page version
એકત્વના જ્ઞાતા અનેક કર્મોથી પણ ડરતા નથી ..................................... ૩ .................... ૩૫૧
ચૈતન્યની એકતાનું જ્ઞાન દુર્લભ છે, પણ મુક્તિદાતા તે જ છે .................. ૪ .................... ૩૫૨
જે યથાર્થ સુખ મોક્ષમાં છે તે સંસારમાં અસંભવ છે ............................. ૫ .................... ૩૫૨
ગુરુના ઉપદેશથી અમને મોક્ષપદ જ પ્રિય છે ....................................... ૬..................... ૩૫૨
અસ્થિર સ્વર્ગસુખ મોહોદયરૂપ વિષથી વ્યાપ્ય છે................................... ૭ .................... ૩૫૨
આ લોકમાં જે આત્મોન્મુખ રહે છે તે પરલોકમાં પણ તેવા રહે છે ......... ૮ .................... ૩૫૨
વીતરાગ માર્ગે પ્રવૃત્ત યોગીને મોક્ષસુખની પ્રાપ્તિમાં કોઈ પણ
બાધક થઈ શકતું નથી ............................................................. ૯ .................... ૩૫૩
ધર્મ રહેતાં મૃત્યુનો ભય રહેતો નથી .................................................. ૧૧ .................. ૩૫૩
અનન્તચતુષ્ટયરૂપ સ્વસ્થતાની વંદના ..................................................... ૨ .................... ૩૫૪
એકત્વની સ્થિતિ માટે થનારી બુદ્ધિ પણ આનંદજનક હોય છે.................. ૩ .................... ૩૫૫
અદ્વૈત તરફ ઝુકાવ થતાં ઇષ્ટાનિષ્ટ બુદ્ધિ નષ્ટ થઈ જાય છે ..................... ૪ .................... ૩૫૫
હું ચૈતન્યસ્વરૂપ છું, કર્મજનિત ક્રોધાદિ ભિન્ન છે................................... ૫ .................. ૩૫૬
જો એકત્વમાં મન સંલગ્ન હોય તો તીવ્ર તપ ન હોવા છતાં
પણ અભીષ્ટસિદ્ધ થાય છે ......................................................... ૬......................૩૫૬
લક્ષ્મીના મદથી ઉન્મત્ત રાજાઓનો સંગ મૃત્યુથી પણ ભયાનક હોય છે .... ૮ .................... ૩૫૭
હૃદયમાં ગુરુવચને જાગૃત રહેતાં આપત્તિમાં ખેદ થતો નથી..................... ૯ .................... ૩૫૮
ગુરુ દ્વારા પ્રકાશિત પથ પર ચાલવાથી નિર્વાણપુર પ્રાપ્ત થાય છે ............ ૧૦ .................. ૩૫૮
કર્મને આત્માથી ભિન્ન સમજનારાઓને સુખદુઃખનો વિકલ્પ જ થતો નથી.. ૧૧ .................. ૩૫૮
દેવ અને જિનપ્રતિમા આદિનું આરાધન વ્યવહારમાર્ગમાં જ થાય છે ......... ૧૨ .................. ૩૫૯
જો મુક્તિ તરફ બુદ્ધિ લાગી ગઈ તો પછી કોઈ ગમે એટલું કષ્ટ
દે, તેનો તેને ભય રહેતો નથી................................................... ૧૩ ...................૩૬૦
ગુરુના પાદપ્રસાદથી નિર્ગ્રન્થતા પ્રાપ્ત કરી લીધા પછી ઇન્દ્રિયસુખ
Page 0 of 378
PDF/HTML Page 26 of 404
single page version
મોહના નિમિત્તે થનારી મોક્ષની પણ અભિલાષા સિદ્ધિમાં બાધક થાય છે . ૧૮ ...................૩૬૨
ચિદ્રૂપના ચિન્તનમાં બીજી તો શું, શરીર સાથે પણ પ્રીતિ રહેલી નથી...... ૧૯ ...................૩૬૨
શુદ્ધનયથી તત્ત્વ અનિર્વચનીય છે ........................................................ ૨૦ ...................૩૬૩
સમીચીન પરમાત્મારૂપ તીર્થોમાં સ્નાન કરવું તે જ શ્રેષ્ઠ છે .................... ૪ .................... ૩૭૨
જેમણે જ્ઞાનરૂપ સમુદ્ર જોયો નથી તેઓ જ ગંગા આદિ
કપૂરાદિનો લેપ કરવા છતાં પણ શરીર સ્વભાવથી દુર્ગન્ધ જ છોડે છે ....... ૭ .................... ૩૭૩
ભવ્ય જીવ આ સ્નાનાષ્ટક સાંભળીને સુખી થાવ ................................... ૮ .................... ૩૭૩
મૈથુનકર્મમાં પશુઓ રત રહેવાથી તેને પશુકર્મ કહેવામાં આવે છે ............. ૨ .................... ૩૭૫
જો મૈથુન પોતાની સ્ત્રી સાથે પણ સારું હોય તો તેનો
અપવિત્ર મૈથુન અનુરાગનું કારણ મોહ છે ........................................... ૫ .....................૩૭૬
મૈથુન સંયમનો ઘાતક છે.................................................................. ૬..................... ૩૭૭
મૈથુનમાં પ્રવૃત્તિ પાપના કારણે થાય છે............................................... ૭ .................... ૩૭૭
વિષયસુખ વિષ સદ્રશ છે ................................................................. ૮ .................... ૩૭૭
આ બ્રહ્મચર્યાષ્ટકનું નિરૂપણ મુમુક્ષુ જીવો માટે કરવામાં આવ્યું છે ............. ૯ .................... ૩૭૮
Page 1 of 378
PDF/HTML Page 27 of 404
single page version
मध्याह्ने यस्य भास्वानुपरि परिगतो राजति स्मोग्रमूर्तिः
મધ્યાહ્નનો તેજસ્વી સૂર્ય એવો શોભે છે જાણે કર્મરૂપી ઇન્ધનના સમૂહને અતિશયપણે
બાળનાર અને ઉદાસીનતારૂપ વાયુના નિમિત્તે પ્રગટ થયેલ સમીચીન ધ્યાનરૂપી
અગ્નિની તેજસ્વી ચિનગારી જ ઉત્પન્ન થઈ હોય.
Page 2 of 378
PDF/HTML Page 28 of 404
single page version
આદિનાથ જિનેન્દ્ર દ્વારા કરવામાં આવેલ ધ્યાનરૂપી અગ્નિનો તણખો જ ઉત્પન્ન થયો હતો. ૧.
કાર્ય ન રહેવાથી જે ગમનરહિત થઈ ગયા હતા. આંખો વડે જોવા યોગ્ય કોઈ પણ
વસ્તુ ન રહેવાથી જેઓ પોતાની દ્રષ્ટિ નાકની અણી ઉપર ઠેરવતા હતા, તથા કાનને
સાંભળવા યોગ્ય કાંઈ પણ બાકી ન રહેવાથી જે આકુળતા રહિત થઈને એકાન્ત
સ્થાનમાં રહ્યા હતા; એવા તે ધ્યાનમાં એકાગ્રચિત્ત થયેલા જિન ભગવાન જયવંત હો.
જો ઉક્ત ધ્યાન કાયોત્સર્ગવડે કરવામાં આવે તો તેમાં બન્ને હાથ નીચે લટકતા રાખી દ્રષ્ટિ નાકની
અણી ઉપર રાખવામાં આવે છે. આ ધ્યાનની અવસ્થા લક્ષમાં રાખીને જ અહીં એમ કહેવામાં આવ્યું
છે કે તે વખતે જિન ભગવાનને ન હાથ વડે કરવા યોગ્ય કાંઈ કાર્ય બાકી કહ્યું હતું, ન ગમન વડે
પ્રાપ્ત કરવા યોગ્ય ધનાદિની અભિલાષા શેષ હતી ન કોઈ પણ દ્રશ્ય તેમની આંખોને રુચિકર બાકી
રહ્યું હતું અને ન કોઈ ગીત આદિ પણ તેમના કાનને મુગ્ધ કરે એવું બાકી રહ્યું હતું. ૨.
अस्त्रादेः परिवर्जनान्न च बुधैर्द्वैषोऽपि संभाव्यते
मानन्दादिगुणाश्रयस्तु नियतं सोऽर्हन्सदा पातु वः
Page 3 of 378
PDF/HTML Page 29 of 404
single page version
લીધે ઉક્ત અરિહંત પરમેષ્ઠીને વિદ્વાનો દ્વારા દ્વેષની પણ સંભાવના કરી શકાતી નથી.
તેથી રાગ-દ્વેષ રહિત થઈ જવાને લીધે તેમને સમતાભાવ પ્રગટ્યો છે, અને આ
સમતાભાવ પ્રગટવાથી તેમને આત્મજ્ઞાન તથા તેનાથી તેમને કર્મોનો વિયોગ થયો છે.
માટે કર્મોના ક્ષયથી જે અરિહંત પરમેષ્ઠી અનંત સુખ આદિ ગુણોનો આશ્રય પામ્યા
છે. તે અરિહંત પરમેષ્ઠી સર્વદા તમારી રક્ષા કરો. ૩.
श्रेणीतेक्षणबिम्बशुम्भदलिभृद्दूरोल्लसत्पाटलम्
स्त्यक्तं जाड्यहरं परं भवतु नश्चेतोऽर्पितं शर्मणे
સહિત લાલ વર્ણના છે તથા જે નખોમાં પડતા ઇન્દ્રના નેત્રોના પ્રતિબિંબરૂપ ભ્રમરોને
ધારણ કરે છે, જે શોભાના સ્થાનરૂપ છે તેથી જે કમળની ઉપમા ધારણ કરવા છતાં
પણ ધૂળના સંસર્ગ વિનાના હોઈને જડતાને (અજ્ઞાનને) હરનાર છે; તે બન્ને ચરણો
અમારા ચિત્તમાં સ્થિર થઇને સુખના કારણ થાવ.
જ્યારે ઇન્દ્ર નમસ્કાર કરતા હતા ત્યારે તેના મુકુટમાં જડેલા રત્નની છાયા તેના ઉપર પડતી હતી
તેથી તે પણ કમળની જેમ પાટલ વર્ણના થઈ જતા હતા. જો કમળમાં ભમરા રહે છે તો જિન
ભગવાનના પગના નખોમાં પણ નમસ્કાર કરતા ઇન્દ્રના નેત્ર પ્રતિબિંબરૂપ ભમરા વિદ્યમાન હતા.
કમળ જો શ્રી (લક્ષ્મી)નું સ્થાન મનાય છે તો તે જિન ચરણ પણ શ્રી (શોભા)નું સ્થાન હતા. આમ
કમળની ઉપમા ધારણ કરવા છતાં પણ જિનચરણોમાં તેનાથી કાંઈક અધિક વિશેષતા હતી. જેમ
કે
જડતા(અજ્ઞાન)ને નષ્ટ કરનાર હતા. ૪.
Page 4 of 378
PDF/HTML Page 30 of 404
single page version
स्मृतमपि हि जनानां पापतापोपशान्त्यै
द्युतिचलमधुपालीचुम्बितं पादपद्मम्
કરવા માત્રથી જ લોકોના પાપરૂપ સંતાપને દૂર કરે છે તે લોકના અધિનાયક ભગવાન
શાન્તિનાથ જિનેન્દ્ર જયવંત હો. ૫.
वितथवचनहेतुक्रोधलोभाद्विमुक्त :
र्जनितपरमशर्मा येन धर्मोऽभ्यधायि
જ ઉત્તમ સુખ ઉત્પન્ન કરનાર એવા ધર્મનો ઉપદેશ આપ્યો છે તે સમસ્ત પદાર્થોને
જાણનાર ત્રણ લોકના અધિપતિ જિનદેવ જયવંત હો. ૬.
रत्नानां परमं तथा दशविधोत्कृष्टक्षमादिस्ततः
शुद्धानन्दमयात्मनः परिणतिर्धर्माख्यया गीयते
Page 5 of 378
PDF/HTML Page 31 of 404
single page version
સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ ઉત્કૃષ્ટ રત્નત્રયના ભેદથી ત્રણ પ્રકારનો તથા ઉત્તમ
ક્ષમા, ઉત્તમ માર્દવ આદિના ભેદથી દસ પ્રકારનો પણ છે. પરંતુ નિશ્ચયથી તો મોહના
નિમિત્તે ઉત્પન્ન થતાં માનસિક વિકલ્પોથી તથા વચન અને શરીરના સંસર્ગથી પણ
રહિત જે શુદ્ધ આનંદરૂપ આત્માની પરિણતિ થાય છે તેને જ ‘ધર્મ’ નામે કહેવામાં
આવે છે.
આત્માની પરિણતિને જ કહેવામાં આવે છે. ૭.
मूलं धर्मंतरोरनश्वरपदारोहैकनिःश्रेणिका
धिङ्नामाप्यपदयस्य तस्य च परं सर्वत्र शून्या दिशः
સંપદાઓની મુખ્ય જનની અર્થાત્ ઉત્પાદક છે; ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે, તથા અવિનશ્વર
પદ અર્થાત્ મોક્ષ મહેલમાં ચડવાની અપૂર્વ નિસરણીનું કામ કરે છે. નિર્દય પુરુષનું
નામ લેવું પણ નિન્દ્ય છે, તેના માટે બધે દિશાઓ શૂન્ય જેવી છે.
પ્રાણીદયા થતાં જ ઉત્તમ વ્રત, સુખ અને સમીચીન સંપદાઓ તથા અંતે મોક્ષ પણ પ્રાપ્ત થાય છે;
માટે જ ધર્માત્માઓનું એ પ્રથમ કર્તવ્ય છે કે તે સમસ્ત પ્રાણીધારીઓ પ્રત્યે દયાભાવ રાખે. જે
પ્રાણી નિર્દયતાથી જીવઘાતની પ્રવૃત્તિ કરે છે તેનું નામ લેવું પણ ખરાબ સમજવામાં આવે છે. તેને
ક્યાંય પણ સુખ સામગ્રી પ્રાપ્ત થવાની નથી. તેથી સત્પુરુષોને આ પહેલો ઉપદેશ છે કે તેમણે સમસ્ત
પ્રાણીઓ પ્રત્યે દયાયુક્ત આચરણ કરવું. ૮.
Page 6 of 378
PDF/HTML Page 32 of 404
single page version
जातास्तद्वधमाश्रितेन खलु ते सर्वें भवन्त्याहताः
हन्तारं प्रतिहन्ति हन्त बहुशः संस्कारतो नु क्रुधः
નિશ્ચયથી તે બધાને મારે છે. આશ્ચર્ય તો એ છે કે તે પોતે પોતાનો પણ ઘાત કરે
છે. આ ભવમાં જે બીજા દ્વારા મરાયો છે તે નિશ્ચયથી અન્ય ભવમાં ક્રોધની વાસનાથી
પોતાના તે ઘાતકનો અનેકવાર ઘાત કરે છે, એ ખેદની વાત છે.
થઈને તે જીવોનો ઘાત કરે છે તે પોતાના માતા-પિતા આદિનો જ ઘાત કરે છે. બીજું તો શું કહીએ,
ક્રોધી જીવ આત્મઘાત પણ કરી બેસે છે. આ ક્રોધની વાસનાથી આ જન્મમાં કોઈ અન્ય પ્રાણી દ્વારા
મરાયેલો જીવ પોતાના તે ઘાતકનો જન્માન્તરોમાં અનેકવાર ઘાત કરે છે. તેથી અહીં એમ ઉપદેશ
આપવામાં આવ્યો છે કે જે ક્રોધ અનેક પાપોનો જનક છે તેનો પરિત્યાગ કરીને જીવદયામાં પ્રવૃત્ત
થવું જોઈએ. ૯.
प्रेयस्तेन बिना स कस्य भवितेत्याकांक्षतः प्राणिनः
जन्तोर्जीवितदानतस्त्रिभुवने सर्वप्रदानं लघु
થઈ ગયા પછી તે ત્રણે લોકોની પ્રભુતા ભલા કોને પ્રાપ્ત થવાની? નિશ્ચયથી તે
જીવનદાન સમસ્ત વ્રત, શીલ અને અન્ય અન્ય નિર્મળ ગુણોના આધારભૂત છે તેથી
Page 7 of 378
PDF/HTML Page 33 of 404
single page version
તુચ્છ મનાય છે.
છે કે જીવનનો ઘાત થયા પછી છેવટે તેને ભોગવશે કોણ? તે સિવાય વ્રત, શીલ, સંયમ અને
તપ આદિનો આધાર ઉક્ત જીવનદાન જ છે તેથી બીજા બધા દાનોની અપેક્ષાએ જીવનદાન ને
જ શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. ૧૦.
सर्वप्राणिदया तया तु रहितः पापस्तपस्थोऽपि वा
ध्यानं वा क्रियतां जना न सफलं किंचिद्दयावर्जितम्
એનાથી ઉલ્ટું ઉક્ત પ્રાણીદયાથી રહિત પ્રાણી તપમાં સ્થિત હોવા છતાં પણ પાપિષ્ઠ
મનાય છે. તેથી હે ભવ્ય પ્રાણીઓ! ભલે તમે ઘણું દાન દ્યો, ભલે લાંબો સમય
ચિત્તને તપમાં લગાડો અથવા ભલે ધ્યાન પણ કરો, પરંતુ દયા વિના તે બધું નિષ્ફળ
જશે. ૧૧.
रत्नानां दधति त्रयं त्रिभुवनप्रद्योति काये सति
तेषां सद्गृहमेधिनां गुणवतां धर्मो न कस्य प्रियः
Page 8 of 378
PDF/HTML Page 34 of 404
single page version
સ્થિતિ ઉત્કૃષ્ટ ભક્તિથી આપવામાં આવેલ જે સદ્ગૃહસ્થોના અન્નથી રહે છે તે
ગુણવાન સદ્ગૃહસ્થો (શ્રાવકો)નો ધર્મ ભલા કોને પ્રિય ન લાગે? અર્થાત્ સર્વને પ્રિય
લાગે. ૧૨.
पात्रेभ्यो दानमापन्निहतजनकृते तच्च कारुण्यबुद्धया
तद्गार्हस्थ्यं बुधानामितरदिह पुनर्दुःखदो मोहपाशः
વાત્સલ્ય ભાવ રાખવામાં આવે છે, પાત્રોને દાન આપવામાં આવે છે, તે દાન
આપત્તિથી પીડિત પ્રાણીઓને પણ દયાબુદ્ધિથી આપવામાં આવે છે, તત્ત્વોનું પરિશીલન
કરવામાં આવે છે, પોતાના વ્રતો પ્રત્યે અર્થાત્ ગૃહસ્થ ધર્મ પ્રત્યે પ્રેમ રાખવામાં આવે
છે, તથા નિર્મળ સમ્યગ્દર્શન ધારણ કરવામાં આવે છે તે ગૃહસ્થ અવસ્થા વિદ્વાનોને
પૂજ્ય છે. અને તેનાથી વિપરીત ગૃહસ્થ અવસ્થા અહીં લોકમાં દુઃખદાયક મોહજાળ
જ છે. ૧૩.
અર્થાત્ રાત્રિભોજનનનો ત્યાગ, ત્યાર પછી બ્રહ્મચર્ય ધારણ કરવું, આરંભ ન કરવો,
પરિગ્રહ ન રાખવો, ગૃહસ્થના કાર્યોમાં સંમતિ ન આપવી, ઉદ્દિષ્ટ ભોજન ગ્રહણ ન
Page 9 of 378
PDF/HTML Page 35 of 404
single page version
શરૂઆતમાં જૂગાર વગેરે વ્યસનોનો ત્યાગ કહેવામાં આવ્યો છે.
અગિયાર શ્રેણીઓ (પ્રતિમાઓ) છે. દર્શન, વ્રત, સામાયિક, પ્રૌષધોપવાસ, સચિત્તત્યાગ,
દિવાભુક્તિ, બ્રહ્મચર્ય, આરંભત્યાગ, પરિગ્રહ ત્યાગ, અનુમતિ ત્યાગ, અને ઉદ્દિષ્ટ ત્યાગ. (૧)
વિશુદ્ધ સમ્યગ્દર્શન સાથે સંસાર, શરીર અને ઇન્દ્રિયના વિષયભોગોથી વિરક્ત થઈને પાક્ષિક
શ્રાવકના આચાર સન્મુખ થવું તેનું નામ દર્શન પ્રતિમા છે. (૨) માયા, મિથ્યાત્વ અને નિદાનરૂપ
ત્રણ શલ્યથી રહિત થઈને અતિચાર રહિત પાંચ અણુવ્રત અને સાત શીલવ્રતોને ધારણ કરવા તે
વ્રત પ્રતિમા કહેવાય છે. (૩) નિયમિત સમય સુધી હિંસાદિ પાંચે પાપોનો પૂર્ણરીતે ત્યાગ કરીને
અનિત્ય, અશરણ આદિ ભાવનાઓનો તથા સંસાર અને મોક્ષના સ્વરૂપ આદિનો વિચાર કરવો, તેને
સામાયિક કહે છે. ત્રીજી પ્રતિમાધારી શ્રાવક તે સવારે, બપોરે અને સાંજે નિયમિત રૂપે કરે છે.
(૪) પ્રત્યેક આઠમ અને ચૌદશે સોળ પહોર સુધી ચાર પ્રકારના ભોજન (અશન, પાન, ખાદ્ય અને
લેહ)ના પરિત્યાગનું નામ પ્રૌષધોપવાસ છે. અહીં પ્રોષધ શબ્દનો અર્થ એકાશન અને ઉપવાસનો
અર્થ સર્વ પ્રકારના ભોજનનો પરિત્યાગ છે. જેમ કે - જો આઠમને દિવસે પ્રોષધોપવાસ કરવાનો હોય
એકાશન જ કરવું જોઈએ. પ્રોષધોપવાસના સમયે હિંસાદિ પાપ સહિત શરીરશ્રૃંગારાદિનો પણ ત્યાગ
કરવો અનિવાર્ય હોય છે. (૫) જે વનસ્પતિઓ નિગોદના જીવથી વ્યાપ્ત હોય તેના ત્યાગને
સચિત્તત્યાગ કહેવામાં આવે છે. (૬) રાત્રે ભોજનનો પરિત્યાગ કરીને દિવસે જ ભોજન કરવાનો
નિયમ કરવો, એ દિવાભુક્તિપ્રતિમા કહેવાય છે. કેટલાક આચાર્યોના અભિપ્રાય પ્રમાણે દિવસે
મૈથુનના પરિત્યાગને દિવાભુક્તિ (છઠી પ્રતિમા) કહે છે. (૭) શરીરના સ્વભાવનો વિચાર કરીને
કામભોગથી વિરકત થવાનું નામ બ્રહ્મચર્ય પ્રતિમા છે. (૮) કૃષિ અને વેપાર આદિ આરંભના
પરિત્યાગને આરંભત્યાગ પ્રતિમા કહે છે. (૯) ધન - ધાન્યાદિરૂપ દસ પ્રકારના બાહ્ય પરિગ્રહમાં
પરિગ્રહ અને આ લોક સંબંધી અન્ય કાર્યોના વિષયમાં સંમતિ ન દેવાનું નામ અનુમતિત્યાગ છે.
(૧૧) ગૃહવાસ છોડીને ભિક્ષાવૃત્તિથી ભોજન કરતાં ઉદ્દિષ્ટ ભોજનનો ત્યાગ કરવો તેને ઉદ્દિષ્ટત્યાગ
કહેવામાં આવે છે. આ પ્રતિમાઓમાં પૂર્વની પ્રતિમાઓનો નિર્વાહ થતાં જ આગળની પ્રતિમામાં
પરિપૂર્ણતા થાય છે, અન્યથા નહીં. ૧૪.
ज्ञातव्यं तदुपासकाध्ययनतो गेहिव्रतं विस्तरात्
Page 10 of 378
PDF/HTML Page 36 of 404
single page version
तन्मूलः सकलः सतां व्रतविधिर्याति प्रतिष्ठां पराम्
ઉપાસકાધ્યયન અંગમાંથી જાણવું જોઈએ. ત્યાં પણ જે વ્યસનનો પરિત્યાગ બતાવવામાં
આવ્યો છે તેનો નિર્દેશ અહીં પણ કરી દેવામાં આવ્યો છે. એનું કારણ એ છે કે
સાધુઓના સમસ્ત વ્રત વિધાનાદિની ઉત્કૃષ્ટ પ્રતિષ્ઠા વ્યસનોના પરિત્યાગ ઉપર જ
આધાર રાખે છે. ૧૫.
વગેરે પશુઓના ઘાતમાં આનંદ માનવો), ૬ ચોરી કરવી અને ૭ અન્યની સ્ત્રી પ્રત્યે અનુરાગ રાખવો.
આ સાતે વ્યસન મહાપાપ ઉત્પન્ન કરનાર છે, તેથી વિવેકી જીવે એનો પરિત્યાગ અવશ્ય કરવો
જોઈએ. ૧૬.
व्यसनपतिरशेषापन्निधिः पापबीजम्
क इह विशदबुद्धिर्द्यूतमङ्गीकरोति
નરકના માર્ગોમાં અગ્રગામી છે; આ રીતે જાણીને અહીં લોકમાં ક્યો નિર્મળ બુદ્ધિનો
Page 11 of 378
PDF/HTML Page 37 of 404
single page version
મનુષ્ય છે તે જ આ અનેક આપત્તિઓના ઉત્પાદક જુગારને અપનાવે છે, વિવેકી
મનુષ્ય નહિ. ૧૭.
चौर्यादिव्यसनं क्व च क्व नरके दुःखं मृतानां नृणाम्
લોભ આદિ કષાયો ક્યાંથી ઉત્પન્ન થાય? ચોરી આદિ અન્ય અન્ય વ્યસન ક્યાં રહે?
તથા મરીને નરકોમાં ઉત્પન્ન થયેલ મનુષ્યોને દુઃખ ક્યાંથી પ્રાપ્ત થઈ શકે? (અર્થાત્
જુગારથી વિરક્ત થયેલ મનુષ્યને ઉપર્યુક્ત આપત્તિઓમાંથી કોઈ પણ આપત્તિ પ્રાપ્ત થતી
નથી.) આમ ઉન્નત બુદ્ધિવાળા વિદ્વાનો કહે છે. તે યોગ્ય જ છે કેમ કે સમસ્ત બુરા
વ્યસનોમાં આ જુગાર ગાડાની ધરી (ધોંસરી) સમાન મુખ્ય મનાય છે. ૧૮.
हस्तेनाक्ष्णापि शक्यं यदिह न महतां स्प्रष्टुमालोकितुं च
पापं तस्यात्र पुंसो भुवि भवति कियत्का गतिर्वा न विद्मः
તથા મહાપુરુષ જેનો હાથથી સ્પર્શ કરતા નથી અને આંખથી જેને દેખતા પણ નથી ‘તે
માંસ ખાવા યોગ્ય છે’ એવું કહેવું પણ સજ્જનોને માટે નિંદા જનક છે. તો પછી એવું
અપવિત્ર માંસ જે પુરુષ સાક્ષાત્ ખાય છે તેને અહીં લોકમાં કેટલું પાપ થાય છે તથા તેની
કેવી હાલત થાય છે, એ વાત અમે જાણતા નથી.
Page 12 of 378
PDF/HTML Page 38 of 404
single page version
તેના ભક્ષણમાં હિંસા જનિત પાપનું થવું અવશ્યંભાવી છે. માટે સજ્જન મનુષ્ય તેનો કેવળ પરિત્યાગ
જ નથી કરતા, પણ તેનો તેઓ હાથથી સ્પર્શ કરવો અને આંખે દેખવું પણ ખરાબ સમજે છે.
માંસભક્ષક જીવોની દુર્ગતિ અનિવાર્ય છે. ૧૯.
शिरो हत्वा हत्वा कलुषितमना रोदिति जनः
कले रे निर्विण्णा वयमिह भवच्चित्रचरितैः
અન્ય મૃગ આદિ પ્રાણીઓનું માંસ કાપીને પોતાનું મુખ પહોળું કરીને ખાય છે. હે કળિ
કાળ! અહીં અમે તારી આ વિચિત્ર પ્રવૃત્તિઓથી નિર્વેદ પામ્યા છીએ.
દીવાલ વગેરે સાથે પછાડીને રુદન કરે છે. પાછો તે જ માણસ જે અન્ય પશુ-પક્ષીઓને મારીને
તેમની માતા આદિથી સદા માટે વિયોગ કરાવીને માંસભક્ષણમાં અનુરક્ત થાય છે, એ આ
કળિકાળનો જ પ્રભાવ છે. કાળની આવી પ્રવૃત્તિઓથી વિવેકી જનોનું ચિત્ત વિરક્ત થાય તે
સ્વાભાવિક છે. ૨૦
स्वहितमिह किमन्यत्कर्म धर्माय कार्यम्
Page 13 of 378
PDF/HTML Page 39 of 404
single page version
કામ કરવા યોગ્ય છે? કોઈ નહીં. અર્થાત્ મદ્ય પીનાર મનુષ્ય એવું કોઈ પણ પવિત્ર
કામ કરી શકતો નથી જે તેને માટે આત્મહિતકારી હોય.
થાય છે. પરભવમાં તે મદ્યજનિત દોષોથી નરકાદિ દુર્ગતિઓમાં પડીને અસહ્ય દુઃખ પણ ભોગવે
છે. આ જ વિચારથી બુદ્ધિમાન મનુષ્ય તેનો સદાને માટે પરિત્યાગ કરે છે. ૨૧.
निन्द्याश्चेष्टा विदधति जना निस्त्रपाः पीतमद्याः
તો એ છે કે માર્ગમાં પડેલા તેમના મુખમાં કૂતરા મૂતરે છે અને તેઓ તેને અતિશય
મધુર કહીને પીધા કરે છે. ૨૨.
स्निह्यन्ति द्रविणार्थमेव विदधत्यर्थप्रतिष्ठाक्षतिम्
लालापानमहर्निशं न नरकं वेश्या विहायापरम्
સ્નેહ કરે છે. ધન અને પ્રતિષ્ઠા એ બન્નેનોય નાશ કરે છે તથા જે વેશ્યાઓ નીચ
પુરુષોની પણ લાળ પીએ છે. તે વેશ્યાઓ સિવાય બીજું કોઈ નરક નથી. અર્થાત્
તે વેશ્યાઓ નરકગતિની પ્રાપ્તિના કારણ છે. ૨૩.
Page 14 of 378
PDF/HTML Page 40 of 404
single page version
પછી અહીં પરભવની વાતોથી બસ થાવ.
અને નીચ બધી જાતના માણસો સંબંધ રાખે છે તે વેશ્યાઓમાં અનુરક્ત રહેવાથી આ ભવમાં ધન અને
પ્રતિષ્ઠાનો નાશ થાય છે તથા પરભવમાં નરકાદિનું મહાન કષ્ટ ભોગવવું પડે છે. તેથી આ ભવ અને
પરભવમાં આત્મ
भीतिर्यस्यां स्वभावाद्दशनधृततृणा नापराधं करोति
आखेटेऽस्मिन्रतानामिह किमु न किमन्यत्र नो यद्विरूपम्
સ્વભાવથી જ ભય રહે છે તથા જે દાંતોમાં ઘાસ ધારણ કરતી થકી અર્થાત્ ઘાસ
થકી કોઈનો અપરાધ કરતી નથી; આશ્ચર્ય છે કે તે પણ મૃગની સ્ત્રી અર્થાત્ હરણી
માંસ પિંડના લોભથી જે મૃગયાના વ્યસનમાં શિકારીઓ દ્વારા મરાય છે તે મૃગયા
(શિકાર)માં આસક્ત મનુષ્યોને આ લોકમાં અને પરલોકમાં ક્યું પાપ થતું નથી?
કરતા નહિ. પરંતુ ખેદ એ વાતનો છે કે શિકારીઓ એવા નિરપરાધ મૃગ આદિ પ્રાણીઓનો પણ
ઘાત કરે છે જે ઘાસનું ભક્ષણ કરતાં મુખમાં તૃણ દબાવી રહે છે. એ જ ભાવ