Page 108 of 237
PDF/HTML Page 121 of 250
single page version
મહાન અતીન્દ્રિય આનંદ મને તેમના પ્રતાપે અનુભવમાં આવ્યો.
મારી આ જ્ઞાનઅનુભૂતિમાં રાગ નથી. દુઃખ નથી, ક્લેશ નથી.
આવી શાંત જ્ઞાતાધારાની ઉગ્રતા વડે હું મોહને સર્વથા તોડીને
કેવળજ્ઞાન પામી પરમાત્મા થઈશ.
મુનિવરોના સહવાસમાં રહું ને ધ્યાનમગ્ન બનીને તેમની સાથે સાથે
મોક્ષપુરીમાં જાઉં
ચાલ. મોક્ષપુરીના દરવાજા ખુલ્લા છે.
૪૦૦૦ જેટલા બાલસભ્યો માટે બ્ર. હરિભાઈએ એક નિબંધસ્પર્ધાનું
આયોજન કરેલું : નિબંધનો વિષય હતો ‘શ્રી મુનિરાજની સાથે.....’
મહાભાગ્યે તમને કોઈ મુનિરાજનો સંગ મળે તો તમે શું કરો
બીજા અનેક લેખોનો સંગ્રહ અમારી પાસે છે, જે યથાવસરે પ્રગટ થશે.)
Page 109 of 237
PDF/HTML Page 122 of 250
single page version
નયપક્ષ કંઈ પણ નવગ્રહે, નયપક્ષથી પરિહીન તે.
ટીકામાં છ બોલથી કેવળીભગવાન સાથે સરખામણી કરી છે : –
જેવી રીતે કેવળી ભગવાન તેવી રીતે શ્રુતજ્ઞાની – સમ્યગ્દ્રષ્ટિ
નજીવો તફાવત હોવા છતાં ‘પક્ષાતિક્રાંત’ સંબંધી સમાનતા છે.
Page 110 of 237
PDF/HTML Page 123 of 250
single page version
નિર્વિકલ્પ – અનુભૂતિનો અપાર મહિમા સમજાય છે.
ઉત્પાદ – વ્યય – ધ્રુવ છે, તે જ દ્રવ્ય – ગુણ – પર્યાયસ્વરુપ છે;
અનુભવથી તે કંઈ જુદા નથી.
બંધપદ્ધતિને દૂર કરીને આવા અપાર સમયસારને હું અનુભવું છું.’
કે જ્ઞાનમાં હોતા નથી. સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન જે શુદ્ધાત્માને
અનુભવે છે તે એક જ છે, જુદા જુદા નથી.
મહિમાના કોઈ અનેરા ભાવો ઉલ્લસતા.....જે કોઈક વિરલ ઊંડા –
મુમુક્ષુઓ જ ઝીલતા, ને આવી અનુભૂતિનો ગંભીર મહિમા
સમજીને તેનો પ્રયત્ન જગાડતા.
Page 111 of 237
PDF/HTML Page 124 of 250
single page version
સમ્યગ્દર્શન થવાનું ખાસ વર્ણન છે : તેમાં વીસ – વીસ શ્લોકો
દ્વારા તેમજ ગાથા દ્વારા સ્પષ્ટ સમજાવ્યું છે કે નયપક્ષના વિકલ્પો
વડે (ભલે હું શુદ્ધ છું એવો શુદ્ધનયનો વિકલ્પ હોય – તો પણ તેના
વડે) શુદ્ધાત્માનો નિર્ણય કે અનુભૂતિ થતી નથી. પ્રથમ શ્રુતજ્ઞાન વડે
જ (વિકલ્પવડે નહિ પણ જ્ઞાનવડે જ) શુદ્ધાત્માનો નિર્ણય થાય છે;
એવો નિર્ણય કરનારું જ્ઞાન, વિકલ્પોને (ઇંદ્રિયો તેમજ મનને)
ઓળંગીને, આત્મસન્મુખ થઈને શુદ્ધાત્માની અનુભૂતિ કરે છે;
આવી અનુભૂતિ કરનાર આત્મા તે ભગવાન છે, તે સમયસાર છે;
સમ્યગ્દર્શન, જ્ઞાન ને આનંદ પણ તે જ છે.
આવો, અમે કહીએ છીએ તે રીતે, છ મહિના આત્માને દેખવાનો
અભ્યાસ કર. – એમ કરવાથી તારા પોતાના હૃદયસરોવરમાં
દેહાદિથી ભિન્ન તારા શુદ્ધઆત્માની ઉપલબ્ધિ અનુભૂતિ તને થશે
જ.
Page 112 of 237
PDF/HTML Page 125 of 250
single page version
નિર્ણયમાં, જ્ઞાનમાં, રુચિમાં ભૂલ છે; શું ભૂલ છે તે જ્ઞાની જ તને
સમજાવી શકશે. બાકી તો, વિકલ્પમાત્ર કોલાહલ છે, અને તું કહે
છે કે ‘હું વિકલ્પ વડે આત્માનો નિર્ણય કે અભ્યાસ કરું છું’ તો તેં
વિકલ્પોના કોલાહલને ક્યાં છોડયો
તું માર્ગ જ ભૂલ્યો છે. (દોડયો ઘણું....પણ ઊંધા રસ્તે
જો....કે છ મહિનામાં કેવું ઉત્તમ ફળ આવે છે
જ્ઞાનીના માર્ગદર્શન અનુસાર, પ્રસન્નતાથી.....સાચા ભાવથી,
નિઃશંકપણે અને દુનિયાથી નિર્ભયપણે, તું આત્માની અનુભૂતિના
પ્રયત્નમાં તારા ‘જ્ઞાનને’ જોડ જરુર મહાન આનંદસહિત તને
આત્મઅનુભૂતિ થશે.....ને સમ્યગ્દર્શન વડે તારા આત્મકલ્યાણના
કોડ પૂરા થશે.
Page 113 of 237
PDF/HTML Page 126 of 250
single page version
સિદ્ધભગવંતોને આદર્શરુપે રાખીને સાધકજીવ પોતાના આત્માને
પણ તેમના જેવો એટલે કે ‘શુદ્ધ પર્યાયરુપે પરિણમતો’ અનુભવે છે
ને તેને ધ્યાવીને પોતે સિદ્ધપદરુપે પરિણમી જાય છે.
જ્ઞાનચક્રરુપે તે પરિણમે છે.
કહ્યો. અને એવા જ્ઞાનરુપ પરિણમનારને જ અમે ‘શુદ્ધ – જ્ઞાયક’
કહીએ છીએ. (ભિન્નપણે ઉપાસવામાં આવે ત્યારે શુદ્ધ કહેવાય
છે.)
Page 114 of 237
PDF/HTML Page 127 of 250
single page version
(દ્રવ્યપર્યાયનું અભિન્નપણું) છે; ‘જ્ઞાયક’થી જુદો બીજો કોઈ
‘જ્ઞાતા’ નથી : ‘જ્ઞાત તે તો તે જ છે.’ આ છઠ્ઠી ગાથાનો અર્થ
કેટલાક જીવો બરાબર સમજતા નથી, અને ‘તેમાં આત્માને સર્વથા
અપરિણામી કહ્યો છે’ – એમ માને છે, – તે ભ્રાન્તિનું નિરાકરણ
ઉપરના ન્યાયો સમજવાથી થઈ શકશે.
ગુણસ્થાનોને અશુદ્ધ કહ્યા; પરંતુ ભેદજ્ઞાનવડે તે ઉદયભાવોને બાદ
કરીને જોતાં જે સમ્યક્ત્વ – કેવળજ્ઞાનાદિ શુદ્ધભાવો દેખાય છે તે
તો જીવનું સ્વરુપ છે ને સ્વભાવથી જીવ પોતે તે – રુપ પરિણમે છે.
તે પરિણમન જીવનું ‘કર્મ’ છે ને શુદ્ધજીવ તેનો ‘કર્તા’ છે – એમ
કર્તા – કર્મનું અનન્યપણું (એકપણું) છે. આ, છઠ્ઠી ગાથાનું ને
સમયસારનું તાત્પર્ય છે.
વિરાધક છે; એ વાત સમયસાર ૩૨૨ થી ૩૪૪ સુધીની ૨૩
ગાથામાં બહુ સ્પષ્ટ રીતે સમજાવીને સાબિત કર્યું છે કે આત્મા
અપરિણામી નથી પણ સ્વપરિણામી છે. અજ્ઞાની જીવ પોતાના
અજ્ઞાનપરિણામને કરે છે, ને ભેદજ્ઞાની જીવ જ્ઞાન ભાવરુપ
પરિણમતો થકો તે જ્ઞાનપરિણામનો કર્તા (તથા વિભાવનો અકર્તા)
થાય છે. આ રીતે જીવ કંઈક પરિણામ તો કરે જ છે.
Page 115 of 237
PDF/HTML Page 128 of 250
single page version
‘ભૂતાર્થ’ના આશ્રયવાળો જીવ સમ્યગ્દ્રષ્ટિ છે.
અભેદ કરીને, તેને જ (એટલે કે તેવા ભાવરુપે પરિણમેલા જીવને
જ) ‘ભૂતાર્થ’ અને ‘શુદ્ધનય’ કહેલ છે, ને તે પોતે જ સમ્યગ્દર્શન છે.
અમોઘ – મંત્ર આપ્યો છે. તેમને નમસ્કાર હો.
ન માનીશ, તે તો તારા સ્વભાવના અંતરંગ નિજભાવો છે. –
સાંભળ
આ જ્ઞાનપદ પરમાર્થ છે, જે પામી જીવ મુક્તિ લહે.
Page 116 of 237
PDF/HTML Page 129 of 250
single page version
તેમ જ દ્રવ્ય – ગુણ – પર્યાય વચ્ચે પ્રદેશભેદ હોવાનું પણ ક્યાંય
કહ્યું નથી. શતશતવાર ગુરુગમે સમયસારના મથનનો સાર આ છે
કે તારા શુદ્ધ દ્રવ્યગુણપર્યાયથી તારો આત્મા અભેદ છે – તે જ
આત્માનું ‘એકત્વ’ છે; ને તેને પર દ્રવ્યો તથા પરભાવોથી
ભિન્નતારુપ ‘વિભક્ત’ પણું છે. આવા એકત્વ – વિભક્તરુપ શુદ્ધ
અભેદ આત્માની અનુભૂતિ કરવી તે જ શુદ્ધનય છે; ને શુદ્ધનયની
અનુભૂતિથી ઊંચું ખરેખર બીજું કાંઈ નથી. અનુભૂતિમાં શુદ્ધનય
અને તેનો વિષય અભેદ છે; તેથી ‘શુદ્ધનય ભૂતાર્થ છે’ અને આવી
અનુભૂતિ તે જ જૈનશાસન છે.
ભેદજ્ઞાન નથી, તે આત્માના શુદ્ધ સ્વરુપને જાણતો નથી.’
પોતાથી બહાર પરમાં ભેળવતા નથી; પોતાના જ્ઞાનના કોઈ અંશને
Page 117 of 237
PDF/HTML Page 130 of 250
single page version
તે પણ આત્માને પરથી ભિન્ન જાણતો નથી.
તેમ સ્વના કોઈ અંશને સ્વથી બહાર ન કાઢવો;
પર દ્રવ્ય – ગુણ – પર્યાયથી અત્યંત ખાલી, ને
સ્વ દ્રવ્ય – ગુણ – પર્યાયથી સંપૂર્ણ પૂરો.....
આસ્રવબંધરુપ અશુદ્ધતત્ત્વને છોડીને, સંવરનિર્જરાતત્ત્વરુપે
(સમ્યક્ત્વાદિ – રુપે) જે સ્વયં પરિણમે છે તેને તો તે તત્ત્વ સાથે
એકત્વ પરિણમન છે, તેના સમ્યક્ત્વાદિ કાંઈ બાહ્ય તત્ત્વ નથી, તેને
તો તે અંત: તત્ત્વ છે – સ્વભાવ છે – ઉપાદેય છે.
તે આત્મા જ છે.’ સમ્યક્ત્વાદિને પોતાથી ભિન્ન ચિંતવવા તે વિચાર
ખોટા છે ને તેવું ચિંતન કરનાર સમ્યક્ત્વાદિરુપ પરિણમતો નથી;
– મિથ્યાત્વરુપ પરિણમે છે.
મુજ આત્મ દર્શન – ચરિત છે;
મુજ આત્મ પ્રત્યાખ્યાન ને,
મુજ આત્મ સંવર – યોગ છે.’
Page 118 of 237
PDF/HTML Page 131 of 250
single page version
દર્શન – ચરિતમાં આતમા,
પચ્ચખાણમાં આત્મા જ,
સંવર – યોગમાં પણ આતમા.’
ज्ञानात् अन्यत् करोति किम्?
તે અજ્ઞાની જીવોનો મોહ છે.
મારા નિજ ભાવનોય કર્તા નથી, કે આત્મા પોતાની
જ્ઞાનાદિપર્યાયને પણ કરતો નથી,’ – તો તે પણ અજ્ઞાન અને
મોહ છે, તેનેય કર્તા – કર્મના સાચા સ્વરુપની ખબર નથી.
કહ્યો છે, કાંઈ નિજ – જ્ઞાનભાવનો અકર્તા નથી કહ્યો; તેનો
તો તન્મયરુપે કર્તા છે.
Page 119 of 237
PDF/HTML Page 132 of 250
single page version
કે આત્મામાં તે સ્વીકારવામાં આવી છે. આત્મા એવો અક્રિય નથી
કે તેનામાં જ્ઞાનક્રિયા પણ ન હોય. રાગાદિ ક્રિયાને આત્માથી ભિન્ન
કહીને, મોક્ષમાર્ગમાંથી તેનો નિષેધ કર્યો છે; જ્ઞાનક્રિયા તો
આત્માના સ્વભાવભૂત છે, તેને આત્માથી જુદી પાડી શકાય નહિ,
તેનો નિષેધ કરી શકાય નહીં. આત્મા સર્વથા અકર્તા નથી, નિજ
શુદ્ધભાવનો તો કર્તા છે. ‘આત્મસિદ્ધિ’ માં જ્ઞાન પામેલો શિષ્ય
પોતાના અનુભવનું વર્ણન કરતાં કહે છે કે –
છે. આ શુદ્ધ કર્તા – ભોક્તાપણું જ્ઞાનીને જ સમજાય છે.
પરભાવોને પોતાથી બહાર રાખે છે, ચૈતન્યમાં નથી ભેળવતો.
Page 120 of 237
PDF/HTML Page 133 of 250
single page version
કહેનારે આત્માને ઇન્દ્રિયગમ્ય – સ્થૂળ માન્યો છે. વિકલ્પ પોતે
મોહનો પ્રકાર છે, તેના વડે જ્ઞાનસ્વરુપ આત્માનું ગ્રહણ (શ્રદ્ધાન,
જ્ઞાન કે આચરણ) કેમ થઈ શકે
જ આત્માની શોભા છે. વિકલ્પમાં આત્માનો સ્વાદ નથી, તેમાં તો
મોહનો સ્વાદ છે. આત્માનો સ્વાદ તો ચેતનામાં છે. આ રીતે ચેતના
અને વિકલ્પને સ્વાદભેદે અત્યંત ભિન્નતા છે. આવી ભિન્નતા
જાણી, પ્રજ્ઞાછીણી વડે વિકલ્પોને જુદા કરીને, અને ચેતનામાં એકત્વ
કરીને, શુદ્ધઆત્માની સ્વાનુભૂતિ થાય છે.
અર્થ છે
Page 121 of 237
PDF/HTML Page 134 of 250
single page version
વાદવિવાદના ક્લેશનું કારણ થતો હોવાથી તે છોડીને, જ્ઞાની પોતાના
જ્ઞાનનિધિને ભોગવે – એમ કહ્યું છે; પણ પોતાના ગુરુજનો ઉપકારી
પુરુષો તેમજ તત્ત્વજિજ્ઞાસુ સાધર્મી – સજ્જનો તેમને કાંઈ ‘પરજન’
નથી કહ્યા; તેમનો તો સંગ કરે, તેમજ તેમની સાથે સ્વાનુભવની ચર્ચા
પણ કરે. જ્યાંત્યાં અયોગ્ય સ્થાને તેની ચર્ચા ન કરે. જો સુયોગ્ય જીવ
સાથે પણ જ્ઞાની પોતાના સ્વાનુભવની ચર્ચા ન કરે તો જગતમાં
સ્વાનુભૂતિના માર્ગની પરંપરા કઈ રીતે ચાલશે
‘પ્રત્યક્ષ સાંભળીને’ (ટેપ દ્વારા સાંભળીને કે લખાણ વાંચીને નહિ
પણ એકવાર પ્રત્યક્ષ સાંભળીને) જીવને દેશનાલબ્ધિ થાય
છે.....અને પછી સુપાત્ર જીવ તેવો સ્વાનુભવ કરે છે. હવે જો જ્ઞાની
પોતાના અનુભવની વાત બોલે જ નહિ તો દેશનાલબ્ધિનો જ લોપ
થઈ જાય
કરે
તેના દ્વારા તે પ્રસિદ્ધ કરે જ છે કે હું કેટલો મુલ્યવાન છું
ઝવેરી જેવા કુશળ જિજ્ઞાસુઓ તેમને પારખી લઈને પોતાનું કલ્યાણ
કરે છે. આ લેખકને જીવનમાં અનેક જ્ઞાનીઓ મળ્યાં છે, ને તેમના
શ્રીમુખથી તેમના સ્વાનુભવની વાત પ્રત્યક્ષ સાંભળી છે, – જે
અપૂર્વ કલ્યાણનું કારણ થયું છે.
Page 122 of 237
PDF/HTML Page 135 of 250
single page version
આપીએ છીએ : –
પ્રચુર સ્વસંવેદનથી મને નિજવૈભવ પ્રગટયો છે.....
અનુભવીએ છીએ.
અનુભવું છું.
થયો તેનું વર્ણન કરતાં સ્વમુખે કહે છે કે – હું અનાદિથી
અપ્રતિબુદ્ધ હતો; હવે વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં
આવતાં.....પોતાના પરમેશ્વર આત્માને જાણીને, તેનું શ્રદ્ધાન
કરીને તથા આચરણ કરીને જે સમ્યક્ પ્રકારે એક આત્મારામ
થયો; તે હું એવો અનુભવ કરું છું કે.....મહાન જ્ઞાનપ્રકાશ
મને પ્રગટ થયો છે.
‘ઓગણીસો ને સુડતાલીસે સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે.’
દેહભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો.’
છે.)
Page 123 of 237
PDF/HTML Page 136 of 250
single page version
નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન.
ભાસ્યું નિજસ્વરુપ તે શુદ્ધ ચેતનારુપ;
અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરુપ.’
સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રના ઐક્યસ્વરુપ એકાગ્રતાને હું
અવલંબ્યો છું.
(ગા. ૮૦) મોહની સેનાને જીતવાનો ઉપાય મેં મેળવ્યો
છે.....અર્થાત્ મને સમ્યગ્દર્શન થયું છે.....મેં ચિંતામણિ પ્રાપ્ત
કર્યો છે.....મારી મતિ વ્યવસ્થિત થઈ છે.....
(ગા. ૯૨) બહિર્મોહદ્રષ્ટિ આગમકૌશલ્ય તથા આત્મજ્ઞાન વડે
હણાઈ ગઈ હોવાથી હવે મને ફરીને ઉત્પન્ન થવાની
નથી.....‘આ આત્મા સ્વયમેવ ધર્મ થયો.’
(પ્ર. ગા. ૧૯૯) ‘મોક્ષમાર્ગ અવધારિત કર્યો છે, કૃત્ય કરાય
છે.’ અર્થાત્ મોક્ષમાર્ગ નક્કી કરીને તેમાં ચાલી રહ્યા છીએ.
(ગા. ૨૦૦) હું આ મોક્ષાધિકારી, જ્ઞાયકસ્વભાવી
આત્મતત્ત્વના પરિજ્ઞાનપૂર્વક.....શુદ્ધાત્મામાં પ્રવર્તું છું.
જિજ્ઞાસુ જીવોને તે મહાન આત્મલાભનું કારણ થાય છે.
જિજ્ઞાસુઓને માટે આ વિષય મહત્ત્વનો અને લાભકારી હોવાથી
તેનું સ્પષ્ટીકરણ કર્યું છે.
Page 124 of 237
PDF/HTML Page 137 of 250
single page version
સુંદરતા ઓળખતાં જ ઉદયભાવો જુદા પડી જાય છે. એકલા
વિભાવને ન દેખ; સારું છે તેને દેખ.
ચેતનભાવ વિનાનો તો કોઈ જ જીવ હોતો નથી.
– આ વાત વિચારીને પ્રયોગ કરતાં જરુર ભેદજ્ઞાન થાય છે
તેના ફળમાં તું મને શું આપીશ
ઉત્તમ ત્રણ રત્નો, તેમાંથી અપૂર્વ સમ્યક્ત્વ – રત્ન તો હું તને દઈ
ચુકી છું અને બાકીનાં બે વીતરાગતા ને કેવળજ્ઞાનરુપ મહા રત્નો
પણ થોડા જ વખતમાં હું તને આપીશ.
Page 125 of 237
PDF/HTML Page 138 of 250
single page version
અનંતગુણનિધિ છું આતમદેવ જો;
ચેતનભાવ જ પ્રસરી રહ્યો છે એકલો,
સર્વપ્રદેશે સુખ – સુખ બસ, સુખ જો...
Page 126 of 237
PDF/HTML Page 139 of 250
single page version
આદરથી – વિશ્વાસથી અને ઊંડા મનનથી આનો સ્વાધ્યાય કરશે
તે જીવોને સ્વાનુભૂતિ પ્રત્યેનો પરમ ઉત્સાહ જાગશે અને અત્યંત
અલ્પકાળમાં જ તેઓ સ્વાનુભૂતિનો પ્રકાશ કરીને ચૈતન્યના પરમ
અતીન્દ્રિય આનંદને પામશે. અને, જેઓ આવા અતીન્દ્રિય –
આનંદને પામેલા છે એવા – સ્વાનુભૂતિવંતા મારા સાધર્મીજનો
પણ આ સ્વાનુભૂતિપ્રકાશ – શાસ્ત્ર દ્વારા પોતાની સ્વાનુભૂતિને
ફરી ફરીને અત્યંત તાજી કરીને ખૂબ આનંદિત થશે.
‘‘જય વર્દ્ધમાન’’ બ્ર. હરિલાલ જૈન
Page 127 of 237
PDF/HTML Page 140 of 250
single page version
મહાન ઉપકાર છે.....તેમને નમસ્કાર હો.
स च भवति सुशास्त्रात् तस्य चोत्पत्तिः आप्तात् ।
इति भवति स पूज्य तत्प्रसादात् प्रबुद्धेः
न हि कृतमुपकारं साधवो विस्मरंति ।।
ઇષ્ટ ફળની પ્રાપ્તિનો ઉપાય છે. આ રીતે, તેમના પ્રસાદથી
પ્રબુદ્ધ થયેલા બુધજનોવડે તે આપ્તપુરુષો પૂજનીય છે;
કેમકે સત્પુરુષ – ધર્માત્માઓ પોતાના ઉપર કરેલા
પંચપરમેષ્ઠી ભગવંતોના ઉપકારને કદી ભૂલતા નથી.