Page 133 of 153
PDF/HTML Page 141 of 161
single page version
મુનિઓને માટે ધ્યાનમાં આ હેતુઓ કહ્યા છે. ૮.
કાર્યને યાદ કરતા નથી. ૯.
કેવી રીતે થાય? ૧૦.
Page 134 of 153
PDF/HTML Page 142 of 161
single page version
ન થાય? ૧૧.
કરે છે. ૧૩.
Page 135 of 153
PDF/HTML Page 143 of 161
single page version
છે. ૧૪.
તે જ અમૃત છે. ૧૬.
Page 136 of 153
PDF/HTML Page 144 of 161
single page version
મનની ચંચળતાથી થાય છે, તે (ના)થી રાગાદિ સમસ્ત દોષો થાય છે,
તેનાથી સંક્લેશ થાય છે, તેનાથી વિશુદ્ધતા નાશ પામે છે, વિશુદ્ધતા વિના
આત્મસ્વરૂપનું ચિંતન થાય નહિ અને આત્મચિંતન વિના પરમ અખિલ
કર્મથી છૂટવારૂપ મુક્તિ થતી નથી. ૧૮-૧૯-૨૦.
Page 137 of 153
PDF/HTML Page 145 of 161
single page version
स्त्रीभाश्वाहिगवां नृदेवविदुषां पक्षांबुगानामपि
दृश्यंते खभवे रताश्च बहुवः सौख्ये च नातींद्रिये
અને વિદ્વાનો, પક્ષીઓ તથા જળચર જીવોના જગતમાં પ્રાયે ઘણા
પરીક્ષકો છે પણ ખેદની વાત છે, કે સત્સુખના અતિ અલ્પ પરીક્ષકો છે,
કારણ કે ઇન્દ્રિયજન્ય સુખમાં મુખ્યત્વે સઘળા રક્ત છે, અતીન્દ્રિયસુખમાં
રક્ત દેખાતા નથી. ૧.
निर्द्वंदं निरुपद्रवं निरुपमं निर्बंधमूहातिगं
स्वात्मोत्थं सुखमीदृशं च स्वभवं तस्माद्विरुद्धं भवेत्
Page 138 of 153
PDF/HTML Page 146 of 161
single page version
બંધરહિત તર્કથી પર સર્વોત્તમ, મોક્ષનું કારણ, દોષ રહિત, મળ રહિત
જે કેવળ દુર્લભ છે; એવું સ્વ આત્મામાંથી ઉત્પન્ન થતું સુખ છે અને
ઇન્દ્રિયજન્ય સુખ તેનાથી વિરુદ્ધ છે. ૨.
श्रित्वा सद्गुरुमागमं च विमलं धृत्वा च रत्नत्रयं
स्थातव्यं निरुपद्रवेऽपि विजने स्वात्मोत्थसौख्याप्तये
ત્રિવિધ વૈરાગ્ય ધારણ કરીને ચેતન, અચેતન, મિશ્ર એમ ત્રણ પ્રકારનો
પરિગ્રહ છોડીને સદ્ગુરુનો અને નિર્દોષ સત્શાસ્ત્રનો આશ્રય કરીને,
રત્નત્રય ધારણ કરીને, અન્ય સાથેનો સંગ તથા સમસ્ત રાગાદિ ભાવો
તજીને ઉપદ્રવરહિત નિર્જન સ્થાનમાં રહેવું જોઈએ. ૩.
Page 139 of 153
PDF/HTML Page 147 of 161
single page version
નિરાકુળતા હોવાથી તથા વિશુદ્ધ પરિણામ હોવાથી સુખ જ છે. ૪.
रूपादिष्टागमाद्वा तदितरविगमात् क्रीडनाद्यादृतुभ्यः
भूषाद् भूजागयानादिह जगति सुखं तात्त्विकं व्याकुलत्वात्
ઇષ્ટની પ્રાપ્તિથી અને અનિષ્ટના ત્યાગથી, ક્રીડા આદિ કરવાથી, અનુકૂળ
ૠતુઓથી, રાજ્યથી, રાજસન્માનથી, સેના, વસ્ત્ર કે પુત્ર-પુત્રીથી, અનુકૂળ
સ્ત્રીથી, મધુર ગીતથી, ભૂષણોથી, વૃક્ષ, પર્વત કે વાહનથી આ જગતમાં
તાત્ત્વિક સુખ થતું નથી. કેમ? (કારણ કે) તે સર્વમાં વ્યાકુળતા રહેલી
છે તેથી. ૫.
मठे दर्यां चैत्योकसि सदसि रथादौ च भवने
स्थितो मोही न स्यात् परसमयरतः सौख्यलवभाक्
Page 140 of 153
PDF/HTML Page 148 of 161
single page version
નિવાસમાં, સભામાં, રથ આદિમાં, મકાનમાં, મહાન કિલ્લામાં, સ્વર્ગમાં,
માર્ગમાં કે, આકાશમાં, લતામંડપમાં કે તંબૂમાં નિવાસ કરીને રહે; તોપણ
પરપદાર્થમાં રસ (હોવાથી) અલ્પાંશે પણ સુખનો ભોક્તા થઈ શકતો
નથી. ૬.
सरोगे मुक्तरोगे धनवति विधने बाहनस्थे च पद्गे
सदा वा सर्वदैवैतदपि किल यतस्तन्न चाप्राप्तपूर्वं
નીરોગીમાં, ધનવાનમાં, ધનહીનમાં, વાહનમાં ફરનારમાં, પગે
ચાલનારમાં, યુવાન આદિમાં, બાળક કે વૃદ્ધમાં કોઈ વાર હોય છે; કદાચ
એ સદા સર્વદા હોય તો ય તેથી શું? (તેનાથી મારે શું પ્રયોજન છે?)
કારણ કે તે કદી મને મળ્યું ન હોય એવું અપૂર્વ નથી. ૭.
Page 141 of 153
PDF/HTML Page 149 of 161
single page version
સંસારીઓને (તે) વિકલ્પ સહિત હોય છે. ૮.
દુઃખ થાય છે. બીજાને (
Page 142 of 153
PDF/HTML Page 150 of 161
single page version
છે. ૧૧.
પંડિતના, વિષ્ણુના અખંડિત ગર્વને ચકચૂર કરીને અખંડ પ્રતાપવાન વર્તે
છે. ૧૨.
લય લાગવાથી પ્રગટ થાય છે. ૧૩.
દે. ૧૪.
Page 143 of 153
PDF/HTML Page 151 of 161
single page version
થાય? ૧૫.
છે. ૧૬.
Page 144 of 153
PDF/HTML Page 152 of 161
single page version
ક્યાંથી હોય? કેમ કે ત્યાં વ્યાકુળતા છે. ૧૮.
पदे स्थिरतानां सुखमत्र योगिनां
विदां यदा स्यान्न हि कस्यचित्तथा
આત્મસ્વરૂપમાં જેમનું ચિત્ત લીન છે એવાઓને, આત્મજ્ઞાનીઓને અહીં
જેવું આત્મિક સુખ પ્રગટ થાય છે, તેવું (બીજા) કોઈને પ્રગટવું સંભવતું
નથી. ૨૦.
Page 145 of 153
PDF/HTML Page 153 of 161
single page version
कृत्वांतः स्थैर्यबुद्धया परमनुभवनं तल्लयं याति योगी
चिद्रूपोऽहं हि सौख्यं स्वभवमिह सदासन्न भव्यस्य नूनं
દ્રઢતાથી ગ્રહણ કરીને, અંતરમાં મનની સ્થિરતા કરી, સર્વોત્તમ એવો
શુદ્ધાત્માનો અનુભવ કરીને, જે યોગી તે સ્વાનુભવમાં લય પામે છે, તે
આસન્નભવ્યના કર્મનો ક્રમે કરીને અવશ્ય નાશ થાય છે અને ત્યાર પછી
(તેને) મોક્ષપદની પ્રાપ્તિ અને સદાકાળ રહેતું આત્મિક સુખ અહીં જ
પ્રાપ્ત થાય છે. ૧.
Page 146 of 153
PDF/HTML Page 154 of 161
single page version
ગ્રહણ કરવાની શિક્ષા અપાય છે. ૨.
કહ્યો છે. ૩.
Page 147 of 153
PDF/HTML Page 155 of 161
single page version
નિયમ (શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ધ્યાન અથવા ત્યાગ, મૌન,
ઉપવાસ વગેરે થોડા સમય માટે લેવામાં આવે તે નિયમ છે), આસન
(યોગનાં અનેક આસનોમાંથી એક આસને બેસવાનો દ્રઢ અભ્યાસ),
પ્રાણાયામ (શ્વાસજય), વિષયોથી ઇન્દ્રિયને પાછી વાળવી તે,
તત્ત્વસ્વરૂપ ધ્યેયને મનમાં ધારણ કરવું તે; ધ્યાન (ધ્યેયમાં વિશેષે
એકાગ્રતા), તથા સ્વરૂપમાં નિરંતર સ્થિતિ તે સમાધિ, આ યોગના
આઠ અંગ યોગશાસ્ત્રોથી જાણીને મોક્ષાર્થી ભવ્ય જીવે (તેમનો) નિત્ય
અભ્યાસ કરવા યોગ્ય છે. ૬-૭.
Page 148 of 153
PDF/HTML Page 156 of 161
single page version
નથી. ૯.
૧૦ ગુણસ્થાન વિના બાકીના બીજા ગુણસ્થાનોમાં મરણ થાય છે, એમ
કહ્યું છે. ૧૦.
છે, બીજા સાસાદન ગુણસ્થાનમાં મરણ પામેલા જીવ નરક સિવાય,
તિર્યંચ, મનુષ્ય ને દેવ એ ત્રણ ગતિમાંની કોઈ એક ગતિમાં જાય છે. ૧૧.
Page 149 of 153
PDF/HTML Page 157 of 161
single page version
જાય છે. ૧૨.
Page 150 of 153
PDF/HTML Page 158 of 161
single page version
વાણી સાંભળીને, સર્વ જિનમંદિરોમાં જઈને પૂજા આદિ કરીને, ત્યાર
પછી મનુષ્યભવ અને રત્નત્રયરૂપ ભૂષણ પ્રાપ્ત કરીને, શુદ્ધ ચિદ્રૂપના
સદ્ધ્યાનના બળથી, કર્મનો નાશ કરીને, ક્ષણમાં ત્રણ લોકના શિખર
ઉપર સિદ્ધસ્થાન પામીને તથા સાક્ષાત્ શુદ્ધ ચિદ્રૂપ બનીને આઠ ગુણથી
યુક્ત તેઓ અત્યંત નિરાકુળ (સુખમય બનીને) અંતકાળ સુધી વિરાજે
છે. ૧૩-૧૪-૧૫-૧૬.
ચિંતનને તે જ પ્રમાણે ક્રમે કરીને પામે છે. ૧૭.
ખરેખર ક્રમથી પ્રાપ્ત થયેલું ધ્યાન ગણાય છે. ૧૮.
Page 151 of 153
PDF/HTML Page 159 of 161
single page version
ધ્યાન પ્રાપ્ત કરે છે, ત્યારે તે અક્રમાગત ધ્યાન કહેવાય છે. ૧૯.
જે પ્રીતિ છે તે માત્ર આ રચનામાં કારણ છે. ૨૦.
तत्त्वज्ञानतरंगिणीं स कृतवानेतां हि चिद्भूषणः
આપનાર પ્રખ્યાત ભુવનકીર્તિ સૂર્યસમાન થયા, ત્યાર પછી જે તેમના
ચરણકમળમાં રત જ્ઞાનભૂષણ થયા, તેમણે આ તત્ત્વજ્ઞાન તરંગિણી
નામનો ગ્રંથ રચ્યો છે. ૨૧.
Page 152 of 153
PDF/HTML Page 160 of 161
single page version