Page 113 of 153
PDF/HTML Page 121 of 161
single page version
यानं शीलं तपांसि व्रतमपि कलयन्नागमं संयमं च
यात्रार्चे मूर्तिमेवं कलयति सुमतिः शुद्धचिद्रूपकोऽहं
શાસ્ત્રસ્વાધ્યાય, સંયમ વગેરે કરતાં, દાન, ગાન, જિન ભગવાનની સ્તુતિ,
નમસ્કાર, જાપ કરતાં, મંદિર
Page 114 of 153
PDF/HTML Page 122 of 161
single page version
दानौघान्योपकारं यमनियमधरं स्वापशीलं दधानः
चिद्रूपध्यानरक्तो भवति च शिवभाग् नापरः स्वर्गभाक् च
શીલ ધારણ કરતાં, નિર્ભયપણું, મૌન કે વ્રતસમિતિપણું ધારણ કરતાં,
સંયમસમૂહનું પાલન કરતાં (આ બધા કાર્યો વખતે પણ) જે જીવ
આત્મધ્યાનમાં રક્ત રહે છે તે મોક્ષનું પાત્ર બને છે, બીજો નહિ.
(બીજો) સ્વર્ગની પ્રાપ્તિ કરે છે. ૨.
અને શરીરની ક્રિયા કરે છે. ૩.
Page 115 of 153
PDF/HTML Page 123 of 161
single page version
સદ્ગુરુનું શરણ ગ્રહણ કરીને પછી સંયમ અંગીકાર કરી, સર્વ શાસ્ત્રોનું
અધ્યયન કરીને, નિર્જન ઉપદ્રવરહિત સ્થાનમાં રહીને, ચિંતા ત્યજીને
શુભ દ્રઢ આસન ધારણ કરી, પદસ્થ, પિંડસ્થ આદિ ધ્યાનનો અભ્યાસ
કરીને, સમતાનું અવલંબન લઈને, મનને નિશ્ચળ કરીને પોતાના શુદ્ધ
Page 116 of 153
PDF/HTML Page 124 of 161
single page version
સંપત્તિ આપનાર ધર્મ વધે છે અને મુક્તિ આપનાર ધર્મ પ્રગટ થાય
છે. ૪-૫-૬-૭.
सूर्येण प्रियभाषितेन च यथा यांति क्षणेन क्षयं
रात्रिवर्रैमिहावनावघचयश्चिद्रूपसंचिंतया
સર્પને, જ્ઞાન અજ્ઞાનને, ઔષધ રોગને, સિંહ હાથીઓને, સૂર્ય રાત્રિને
અને પ્રિયભાષણ વેરને એક ક્ષણમાં નષ્ટ કરી નાંખે છે તે પ્રમાણે
આત્માના શાંત ચિંતવનથી પાપનો સંચય ક્ષણમાત્રમાં ક્ષય પામે છે.
Page 117 of 153
PDF/HTML Page 125 of 161
single page version
થાય છે. ૧૦.
ક્ષમા આતાપન યોગ ધારણ કરતાં, આત્મચિંતન સાથે આ બધાં કાર્યો
કરવામાં આવતાં (જીવ) મોક્ષ પામે છે. ૧૧.
Page 118 of 153
PDF/HTML Page 126 of 161
single page version
Page 119 of 153
PDF/HTML Page 127 of 161
single page version
સ્મરણ કરતાં દુઃખી થતો નથી. પોતાના આત્માના ચિંતનથી ક્ષુધા
વડે, ઠંડીથી, તૃષાથી, તાપથી વ્યાકુળ ચિત્તવાળો જીવ પણ દુઃખી
થતો નથી. ૧૪-૧૫.
Page 120 of 153
PDF/HTML Page 128 of 161
single page version
આપત્તિમાં શોક થતો નથી. ૧૮.
ખરેખર છોડતા નથી. ૧૯.
Page 121 of 153
PDF/HTML Page 129 of 161
single page version
શોક, રુદન, ભય, ભોજન કે ક્રોધ લોભાદિ કરતાં (છતાં પણ) શુદ્ધ
ચિદ્રૂપનાં ચિંતનને તે અર્ધી ક્ષણ માટે પણ છોડતો નથી. ૨૧-૨૨.
Page 122 of 153
PDF/HTML Page 130 of 161
single page version
सुवर्णं रत्नं वा पुरजनपदं वाहनं भूषणं वै
त्रिधा मुंचेत् प्राज्ञः शुभमपि निजं शुद्धचिद्रूपलब्ध्यै
ઇન્દ્રિયસુખ, ક્રોધાદિ કષાય ભાવ, વસ્ત્ર, ભોજનનો મન, વચન, કાયાએ
કરી (ત્રણ પ્રકારે) શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ માટે ત્યાગ કરે છે. ૧.
पुरादौ मंत्रादौ यशसि पठने राज्यकदने
कुधर्मे वांछा स्यात् सुरतरुमुखे मोहवशतः
Page 123 of 153
PDF/HTML Page 131 of 161
single page version
યશમાં, ભણવામાં, રાજ્યમાં, યુદ્ધમાં, ગાય
મિથ્યાત્વયુક્ત કુધર્મમાં, કલ્પવૃક્ષ આદિમાં વાંછા થાય (છે). ૨.
रागद्वेषाप्तिबीजैर्जगति परिचितैः कारणैः संसृतेश्च
शुद्धे द्रव्ये चिति स्वे स्थितिमचलतयांतर्दृशा संविधेहि
તારે શું પ્રયોજન છે? આમ જાણીને હે ચિદાત્મન્! તું તેમનું નિરંતર
ચિંતન શીઘ્ર તજી દે. (અને) પોતાના શુદ્ધ ચૈતન્યદ્રવ્યમાં અંતર્દ્રષ્ટિથી
અચળપણે સ્થિરતા ધારણ કર. ૩.
लब्धैः पांडित्यमुख्यैर्न भवति पुरुषो व्याकुलस्तीव्रमोहात्
Page 124 of 153
PDF/HTML Page 132 of 161
single page version
માળા આદિ દેશ, નગર આદિ, ચામરો, સિંહાસનો, છત્રો, વિધવિધ
અસ્ત્રો, ઉત્તમ શયનો, ભોજનો, વાસણો તથા પાંડિત્ય વગેરેની પ્રાપ્તિ
કરવામાં વ્યાકુળ થતો નથી. ૪.
कर्पूराभूषणाद्यापणवनशिबिका बंधुमित्रायुधाद्याः
दुःखानां हेतवोऽमी कलयति विमतिः सौख्यहेतून् किलैतान्
વન, ઉપવન, પાલખી, ભાઈ, મિત્ર, આયુધાદિ, મંડપ
દુઃખોનાં કારણ છે (તોપણ) વિપરીત બુદ્ધિવાળો (અજ્ઞાની) એ સઘળાને
ખરેખર સુખનાં કારણ માને છે. ૫.
Page 125 of 153
PDF/HTML Page 133 of 161
single page version
ન થાય? (અવશ્ય થાય.) ૬.
(સ્વભાવ) વિના સાચું સુખ નથી. ૮.
તજી દે. ૯.
Page 126 of 153
PDF/HTML Page 134 of 161
single page version
(કરવી) નકામી છે. જેણે તત્ત્વનું અવલંબન લીધું છે, એવા મને જે
પરદ્રવ્યનું પરિજ્ઞાન પુસ્તકોથી થાય (છે) તે (પણ) ત્યાજ્ય છે, તો પછી
શું તે પરદ્રવ્યો હેય ન હોય? (હોય જ). ૧૨-૧૩.
Page 127 of 153
PDF/HTML Page 135 of 161
single page version
चिद्रूपाप्तिं विनांगी न भवति कृतकृत्यः कदा क्वापि काऽपि
વસ્ત્રોથી, આભૂષણોથી, રાજ્ય અને ઇન્દ્રિયના વિષયોથી તથા ગાય,
હાથી, ઘોડાથી, પદાતિઓથી, રથ, ઉત્તમ પાલખી, મિત્રો કે મિષ્ટાન્ન
ભોજનોથી, ચિંતામણિ રત્નોથી, ધનના ભંડારોથી, કલ્પવૃક્ષના સમૂહોથી,
કામધેનુથી, ખરેખર કૃતકૃત્ય થતો નથી. ૧૪.
Page 128 of 153
PDF/HTML Page 136 of 161
single page version
જાય છે. ૧૭.
Page 129 of 153
PDF/HTML Page 137 of 161
single page version
साम्यारूढस्तत्त्ववेदी तपस्वी
सिद्धयै स्यात्स्वे चित्स्वरूपेऽभिरक्तः
છે, આત્મજ્ઞાની, તપસ્વી, મૌની, કર્મોના સમૂહરૂપ હાથીઓને હણવાને
સિંહ સમાન છે, ભેદજ્ઞાની અને પોતાના આત્મસ્વરૂપમાં તલ્લીન છે, તે
જ મોક્ષ મેળવવાને યોગ્ય થાય છે.
Page 130 of 153
PDF/HTML Page 138 of 161
single page version
ग्रंथार्थग्रहणस्य मानसवचोरोधस्य बाधाहतेः
हेतु स्वोत्थसुखस्य निर्जनमहो ध्यानस्य वा स्थानकं
અર્થના ગ્રહણનું, મન, વચનના નિરોધનું, બાધાને હણવાનું, રાગાદિના
ત્યાગનું, કાવ્યમાં મતિ એકાગ્ર થવાનું, ચિત્તવિશુદ્ધિનું પણ, આત્મામાંથી
ઉત્પન્ન થતા સુખનું અથવા ધ્યાનનું કારણ થાય છે. ૧.
Page 131 of 153
PDF/HTML Page 139 of 161
single page version
र्मोहानां कर्मबंधो गद इव पुरुषस्याभुक्तेरवश्यं
दुःखौघागो विकल्पास्त्रववचनकुलं पार्श्ववर्यगिनां हि
મોહવૃદ્ધિથી કર્મ વધો, વળી અપકવ અન્ને વ્યાધિા-વિપાક,
વિવિધા છંદ અક્ષર વૃદ્ધિથી વધો છંદ પ્રસ્તાર વિશેષ,
તેમ સમીપવાસી સંગે બહુ વચન વિકલ્પ વધો દુઃખ દોષ. ૩.
વૃદ્ધિમાં કર્મબંધ વધે છે, મનુષ્યને કાચા ભોજનથી અવશ્ય રોગની માફક,
પૃથ્વીના સુંદર તળમાં જુદા જુદા છંદમાં અક્ષરોની વૃદ્ધિ થતાં છંદોનો
પ્રસ્તાર વધે છે, તેમ નજીકમાં રહેલા પ્રાણીઓની સંગતિ વધવાથી
નિશ્ચયથી દુઃખોનો સમૂહ અને દોષ, વિકલ્પના આગમનના કારણરૂપ
વચનોનો સમૂહ વધે છે. ૩.
ચિંતા સંગથી, વ્યથા વ્યાધિાથી, દુઃખાદિ સંગતિથી થાય. ૪.
વૃદ્ધિથી પીડા વધે છે, તેમ ચેતન
Page 132 of 153
PDF/HTML Page 140 of 161
single page version
તેને અત્યંત ભેદવામાં ઉત્તમ એકાંતસ્થાન છે તે છીણી, વજ્ર, સૂર્યકિરણ,
સમુદ્રને શોષી જનાર અગસ્ત્ય ૠષિ, મેઘ, ઔષધ, અગ્નિ અને છરી
સમાન થાય છે. ૫.
અને મોહની આસક્તિ; એમને ધ્યાનના નાશ કરનાર જાણવા. ૭.