Page 35 of 378
PDF/HTML Page 61 of 404
single page version
ये सद्बोधमयं भवन्तु भवतां ते साधवः श्रेयसे
નષ્ટ કરાય તેવું) મોહજનિત વિકલ્પ સમૂહરૂપી અભ્યંતર અંધકારને નષ્ટ કરવા માટે
સૂર્યના તેજને પણ જીતનાર એવી ઉત્તમ જ્ઞાનરૂપી જ્યોતિને સિદ્ધ કરવામાં તત્પર છે
તે સાધુઓ આપનું કલ્યાણ કરો. ૬૨.
मुक्ताध्वनि प्रशमिनो न चलन्ति योगात्
सम्यग्
નથી. તે જ્ઞાનરૂપી દીપક દ્વારા અજ્ઞાનરૂપી ઘોર અંધકારનો નાશ કરનાર સમ્યગ્દ્રષ્ટિ
મુનિઓ શું બાકીના પરીષહો આવતાં વિચલિત થઈ શકે? કદી નહિ. ૬૩.
स्फारीभूतसुतप्तभूमिरजसि प्रक्षीणनद्यभ्भसि
ध्वान्तध्वंसकरं वसन्ति मुनयस्ते सन्तु नः श्रेयसे
Page 36 of 378
PDF/HTML Page 62 of 404
single page version
થયેલી પૃથ્વીની ધૂળ અધિક પ્રમાણમાં ઉત્પન્ન થાય છે તથા જેમાં નદીઓનાં જળ
સુકાઈ જાય છે તે ગ્રીષ્મ કાળમાં જે મુનિઓ હૃદયમાં અજ્ઞાન અંધકારને નષ્ટ કરનાર
જ્ઞાનજ્યોતિને ધારણ કરીને મહાપર્વતના શિખર ઉપર નિવાસ કરે છે તે મુનિઓ
અમારું કલ્યાણ કરો. ૬૪.
शश्वद्वारिवमद्भिरब्धिविषयक्षारत्वदोषादिव
झञ्झावातविसंस्थुले तरुतले तिष्ठन्ति ये साधवः
જળમાં ડૂબવા લાગે છે, જેમાં પાણીના પ્રબળ પ્રવાહથી પર્વતોના સમૂહ પડવા લાગે
છે, જે વેગથી વહેતી નદીઓથી વ્યાપ્ત હોય છે તથા જે ઝંઝાવાતથી (જળમિશ્રિત
તીક્ષ્ણ વાયુથી) સંયુક્ત હોય છે. એવા તે વર્ષાકાળમાં જે મોક્ષની ઇચ્છાવાળા સાધુઓ
વૃક્ષની નીચે સ્થિત રહે છે તે અમારી રક્ષા કરો. ૬૫.
हर्षद्रोमदरिद्रके हिमऋतावत्यन्तदुःखप्रदे
ध्यानोष्मप्रहतोग्रंशैत्यविधुरास्ते मे विदध्युः श्रियम्
અત્યંત દુઃખ આપનારી શિયાળાની ૠતુમાં વિશાળ તપરૂપી મહેલમાં સ્થિત અને
ધ્યાનરૂપી ઉષ્ણતાથી નષ્ટ કરવામાં આવેલ તીક્ષ્ણ ઠંડીથી રહિત જે સાધુ ચોકમાં સ્થિત
રહે છે તે સાધુઓ મને લક્ષ્મી આપો. ૬૬.
Page 37 of 378
PDF/HTML Page 63 of 404
single page version
शीतातपप्रमुखसंघटितोग्रदुःखे
क्लेशो वृथा वृतिरिवोज्झितशालिवप्रे
ૠતુઓમાં અધ્યાત્મજ્ઞાનથી રહિત હોય છે તો તેમનો આ બધો ય કાયક્લેશ એવો
જ નિષ્ફળ છે જેવું અનાજના છોડ વિનાના ખેતરમાં વાંસ અને કાંટા આદિથી વાડનું
રચવું નિષ્ફળ છે. ૬૭.
तद्वाचः परमासते ऽत्र भरतक्षेत्रे जगद्द्योतिकाः
तत्पूजा जिनवाचि पूजनमतः साक्षाज्जिनः पूजितः
કરનાર તેમના વચન તો અહીં વિદ્યમાન છે જ અને તે વચનોના આશ્રયરૂપ
સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ ઉત્તમ રત્નત્રયના ધારક શ્રેષ્ઠ મુનિરાજ
છે, તેથી ઉક્ત મુનિઓની પૂજા વાસ્તવમાં જિનવચનોની જ પૂજા છે અને એનાથી
પ્રત્યક્ષમાં જિન ભગવાનની જ પૂજા કરવામાં આવી છે એમ સમજવું જોઈએ.
(જિનાગમ) પરંપરાથી પ્રાપ્ત છે જ. તે વચનોના જ્ઞાતા શ્રેષ્ઠ મુનિઓ જ છે તેથી તેઓ
પૂજનીય છે. આ રીતે કરવામાં આવેલી ઉક્ત મુનિઓની પૂજાથી જિનાગમની પૂજા અને
એનાથી સાક્ષાત્ જિન ભગવાનની જ પૂજા કરાઈ છે એમ સમજવું જોઈએ. ૬૮.
Page 38 of 378
PDF/HTML Page 64 of 404
single page version
तेभ्यस्ते ऽपि सुराः कृताञ्जलिपुटा नित्यं नमस्कुर्वते
ये जैना यतयश्चिदात्मनि परं स्नेहं समातन्वते
તીર્થ બની જાય છે, તેમને બન્ને હાથ જોડીને દેવો પણ નિત્ય નમસ્કાર કરે છે તથા
તેમના નામના સ્મરણમાત્રથી જ જનસમૂહ પાપરહિત થઈ જાય છે. ૬૯.
संपातो भवितोग्रदुःखनरके तेषामकल्याणिनाम्
(વીતરાગતા)નો જ આશ્રય લે છે તેથી તે તો નિર્મળ જ રહે છે પણ તેમ કરવાથી
તે અજ્ઞાનીઓ જ પોતાના આત્માનો ઘાત કરે છે કારણ કે કલ્યાણમાર્ગથી ભ્રષ્ટ થયેલા
તે અજ્ઞાનીઓનું ગાઢ અંધકારથી વ્યાપ્ત અને તીવ્ર દુઃખોથી સંયુક્ત એવા નરકમાં
નિયમથી પતન થશે. ૭૦.
मत्वा गत्वा वनान्तं
स्तोतव्यास्ते महद्भिर्भुवि य इह तदङ्घ्रिद्वये भक्ति भाजः
Page 39 of 378
PDF/HTML Page 65 of 404
single page version
વનની મધ્યમાં જઈને સમસ્ત પરિગ્રહથી રહિત થયા થકા સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન
અને સમ્યક્ચારિત્રમાં સ્થિત થઈ જાય છે; વચનઅગોચર એવા ઉત્તમોત્તમ ગુણોના
આશ્રયભૂત તે મુનિઓની સ્તુતિ કરવામાં ક્યો સ્તુતિકાર સમર્થ છે? કોઈ પણ નહિ.
જે મનુષ્યો ઉક્ત મુનિઓના બન્ને ચરણોમાં અનુરાગ કરે છે તે અહીં પૃથ્વી ઉપર
મહાપુરુષો દ્વારા સ્તુતિ કરવાને યોગ્ય છે. ૭૧.
एतन्मुक्ति पथस्रयं च परमो धर्मो भवच्छेदकः
સ્વ અને પર પદાર્થ બન્નેની ન્યૂનતા, બાધા અને સંદેહ રહિત થઈને જે જાણે છે
તેને જ્ઞાન કહેવામાં આવે છે. યોગિઓના પ્રમાદથી થતા કર્માસ્રવથી રહિત થઈ જવાનું
નામ ચારિત્ર છે. આ ત્રણે મોક્ષના માર્ગ છે. આ જ ત્રણેને ઉત્તમ ધર્મ કહેવામાં આવે
છે જે સંસારનો વિનાશક થાય છે. ૭૨.
ઉત્પન્ન થયેલી સમ્યગ્જ્ઞાનરૂપી શાખાઓ અને મનોહર સમ્યક્ચારિત્રરૂપી પુષ્પોથી
સંપન્ન થતું થકું વૃક્ષરૂપે પરિણમે છે, જે ભવ્યજીવને તરત જ મોક્ષરૂપી ફળ આપીને
પ્રસન્ન કરે છે. ૭૩.
Page 40 of 378
PDF/HTML Page 66 of 404
single page version
તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પણ એનાથી વિપરીત જો રત્નત્રય રહિત પુરુષ અન્ય
ગુણોમાં મહાન્ પણ હોય તોય તે કદી યે સિદ્ધિ પ્રાપ્ત કરી શકતો નથી. યોગ્ય
જ છે
જે અન્ય મનુષ્ય માર્ગથી અજાણ છે તે ચાલવામાં ખૂબ ઝડપી હોય તો પણ
ઇચ્છિત સ્થાને પહોંચી શકતો નથી. ૭૪.
द्वितयविकलमूर्तिवीक्षमाणो ऽपि खञ्जः
द्दगवगमचरित्रैः संयुतैरेव सिद्धिः
પણ ચાલવામાં અસમર્થ હોવાથી બળીને મરી જાય છે. અગ્નિનો વિશ્વાસ ન કરનાર
મનુષ્ય નેત્ર અને પગ સંયુક્ત હોવા છતાં પણ ઉક્ત દાવાનળમાં ભસ્મ થઈ જાય
છે. તેથી જ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણેની એકતાને પ્રાપ્ત
થતાં જ તેમનાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એમ નક્કી સમજવું જોઈએ.
Page 41 of 378
PDF/HTML Page 67 of 404
single page version
અગ્નિનું જ્ઞાન ન હોવાથી મૃત્યુ પામે છે, તથા ત્રીજો (લંગડો) માણસ અગ્નિનો વિશ્વાસ કરીને
અને તેને જાણીને પણ ચાલવામાં અસમર્થ હોવાથી જ મૃત્યુના મુખમાં પ્રવેશે છે. તેવી જ રીતે જ્ઞાન
અને ચારિત્રરહિત જે પ્રાણી તત્ત્વાર્થનું કેવળ શ્રદ્ધાન કરે છે, શ્રદ્ધાન અને ચારિત્રથી રહિત જેને એક
માત્ર તત્ત્વાર્થનું પરિજ્ઞાન જ છે અથવા શ્રદ્ધા અને જ્ઞાન રહિત જે જીવ કેવળ ચારિત્રનું જ પરિપાલન
કરે છે; એ ત્રણમાંથી કોઈને પણ મોક્ષ પ્રાપ્ત થઈ શકતો નથી. તે તો આ ત્રણેની એકતામાં જ
પ્રાપ્ત થઈ શકે છે. ૭૫.
તેથી પાપરૂપ અંધકારને નષ્ટ કરનાર સમ્યગ્દર્શનાદિરૂપ અમૂલ્ય ત્રણેય સુંદર રત્નોથી
પોતાના આત્માને વિભૂષિત કરવો જોઈએ. ૭૬.
सकलमलविमुक्तं दर्शनं यद्विना स्यात्
भवति मनुजजन्म प्राप्तमप्रातमेव
દોષરહિત સમ્યગ્દર્શન જયવંત વર્તે છે. ઉક્ત સમ્યગ્દર્શન વિના પ્રાપ્ત થયેલો મનુષ્ય
જન્મ પણ નહિ પ્રાપ્ત થવા બરાબર જ રહે છે. [કારણ કે મનુષ્ય જન્મની સફળતા
સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં જ હોઈ શકે છે, પણ તેને તો પ્રાપ્ત કર્યું નથી.] ૭૭.
Page 42 of 378
PDF/HTML Page 68 of 404
single page version
છે તથા મોક્ષસુખરૂપ અમૃતના તળાવ સમાન છે; તે સમ્યગ્દર્શનાદિ ત્રણ રત્ન સારી
રીતે જયવંત વર્તે છે. ૭૮.
व्रजति विषयभावं योगिनां योग
છે
દ્રષ્ટિના વિષયપણાને પામે છે અર્થાત્ તેનું અવલોકન યોગીઓ જ પોતાની યોગદ્રષ્ટિથી
કરી શકે છે. ૭૯.
मतिः सतां शुद्धनयावलम्बिनी
निरन्तरं पश्यति तत्परं महः
જ્યોતિનું જ અવલોકન કરે છે. ૮૦.
Page 43 of 378
PDF/HTML Page 69 of 404
single page version
बन्धः संसारमेवं श्रुतनिपुणधियः साधवस्तं वदन्ति
સમ્યગ્જ્ઞાન કહેવામાં આવે છે. તે જ આત્મસ્વરૂપમાં લીન થવાને સમ્યક્ચારિત્ર કહે
છે. આ ત્રણે એક સાથે ઉત્પન્ન થઈને બંધનો વિનાશ કરે છે. બાહ્ય રત્નત્રય કેવળ
બાહ્ય પદાર્થો (જીવાજીવાદિ)ને જ વિષય કરે છે અને તેનાથી શુભ અથવા અશુભ
કર્મનો બંધ થાય છે જે સંસાર પરિભ્રમણનું જ કારણ છે. આ રીતે આગમના જાણકાર
સાધુઓ નિરૂપણ કરે છે.
તે વ્યવહાર સમ્યગ્દર્શન કહેવાય છે. તેમના સ્વરૂપને જાણવાનું નામ વ્યવહાર સમ્યગ્જ્ઞાન છે. અશુભ
ક્રિયાઓનો પરિત્યાગ કરીને શુભ ક્રિયાઓમાં પ્રવૃત્ત થવાને વ્યવહાર સમ્યક્ચારિત્ર કહેવાય છે.
દેહાદિથી ભિન્ન આત્મામાં રુચિ થવાનું નામ નિશ્ચય સમ્યગ્દર્શન છે. તે જ દેહાદિથી ભિન્ન આત્માના
સ્વરૂપના અવબોધને નિશ્ચય સમ્યગ્જ્ઞાન કહેવામાં આવે છે. આત્મસ્વરૂપમાં લીન રહેવાને નિશ્ચય
સમ્યક્ચારિત્ર કહે છે. એમાં વ્યવહાર રત્નત્રય શુભ અને અશુભ કર્મોના બંધનું કારણ હોવાથી સ્વર્ગાદિ
અભ્યુદયનું નિમિત્ત થાય છે. પરંતુ નિશ્ચય રત્નત્રય શુભ અને અશુભ બન્ને પ્રકારના કર્મોના બંધને
નષ્ટ કરીને મોક્ષસુખનું કારણ થાય છે. ૮૧.
शिवपथपथिकानां सत्सहायत्वमेति
Page 44 of 378
PDF/HTML Page 70 of 404
single page version
જે નિર્મળ અને વિપુલ જ્ઞાનના ધારક સાધુનું મન ક્રોધાદિ વિકારને પ્રાપ્ત થતું નથી
તેને ઉત્તમ ક્ષમા કહે છે. તે મોક્ષમાર્ગમાં ચાલનાર પથિક જનોને સર્વ પ્રથમ સહાયક
થાય છે. ૮૨.
દાવાગ્નિથી ક્ષણમાત્રમાં જ નાશ પામી જાય છે. તેથી હે મુનિજનો, આપ તે ક્રોધને
દૂરથી જ છોડી દ્યો. ૮૩.
लोकः किंचिदपि स्वकीयहृदये स्वेच्छाचरो मन्यताम्
मित्रेणापि किमु स्वचेष्टितफलं स्वार्थः स्वयं लप्स्यते
શાન્તિના અભિલાષી મુનિઓએ પોતાની આત્મશુદ્ધિ સિદ્ધ કરવી જોઈએ. તેમને અહીં
બીજા શત્રુ અથવા મિત્રનું પણ શું પ્રયોજન છે? તે (શત્રુ કે મિત્ર) તો પોતાના કરેલા
કાર્ય અનુસાર સ્વયં જ ફળ પ્રાપ્ત કરશે. ૮૪.
तत्सर्वस्वं गृहीत्वा रिपुरथ सहसा जीवितं स्थानमन्यः
Page 45 of 378
PDF/HTML Page 71 of 404
single page version
मत्तो माभूदसौख्यं कथमपि भविनः कस्यचित्पूत्करोमि
થાવ. જો શત્રુ મારું જીવન ગ્રહણ કરીને સુખી થતો હોય તો થાવ, જો બીજા કોઈ
મારું સ્થાન લઈને સુખી થતા હોય તો થાવ અને જે મધ્યસ્થ છે
મારા નિમિત્તે કોઈ પણ સંસારી પ્રાણીને કોઈ પણ પ્રકારે દુઃખ ન થાવ, એમ હું
ઊંચા સ્વરે કહું છું. ૮૫.
किं तद्धर्म समाश्रितं न भवता किं वा न लोको जडः
જડસમૂહ જડ અર્થાત્ અજ્ઞાની નથી? કે જેથી તું મિથ્યાદ્રષ્ટિ અને અજ્ઞાની દુષ્ટ પુરુષો
દ્વારા કરવામાં આવેલા થોડાક ઉપદ્રવોથી પણ વિચલિત થઈને બાધા સમજે છે કે
જે કર્માસ્રવનું કારણ છે. ૮૬.
जात्यादिगर्वपरिहारमुशन्ति सन्तः
Page 46 of 378
PDF/HTML Page 72 of 404
single page version
અથવા ઇન્દ્રજાળ સમાન દેખનાર સાધુઓ શું તે માર્દવ ધર્મ ધારણ નથી કરતા?
અવશ્ય ધારણ કરે છે. ૮૭.
कायादौ तु जरादिभिः प्रतिदिनं गच्छत्यवस्थान्तरम्
गर्वस्यावसरः कुतो ऽत्र घटते भावेषु सर्वेष्वपि
(જીર્ણ ) અવસ્થાને પ્રાપ્ત થનાર શરીરાદિ બાહ્ય પદાર્થોમાં નિત્યતાનો વિશ્વાસ કેવી
રીતે કરી શકાય? અર્થાત્ કરી શકાતો નથી. આ રીતે સર્વદા વિચારનાર સાધુના
વિવેકયુક્ત નિર્મળ હૃદયમાં જાતિ, કુળ અને જ્ઞાન આદિ સર્વ પદાર્થોના વિષયમાં
અભિમાન કરવાનો અવસર કયાંથી પ્રાપ્ત થઈ શકે? અર્થાત્ પ્રાપ્ત થઈ શકતો
નથી. ૮૮.
ધર્મ છે. એનાથી વિપરીત બીજાને દગો દેવો, એ અધર્મ છે. આ બંને અહીં ક્રમશઃ
દેવગતિ અને નરકગતિના કારણ છે. ૮૯.
Page 47 of 378
PDF/HTML Page 73 of 404
single page version
છાયા પણ બાકી રહેતી નથી
કપટવ્યવહાર એવું પાપ છે કે જેના કારણે આ જીવ નરકાદિ દુર્ગતિઓના માર્ગમાં
ચિર કાળ સુધી પરિભ્રમણ કરે છે. ૯૦.
કદાચ આવું સત્ય વચન બોલવામાં બાધા જણાય તો એવી હાલતમાં બુદ્ધિરૂપ ધનને
ધારણ કરનાર તે મુનિઓએ મૌનનું જ અવલંબન લેવું જોઈએ. ૯૧.
सद्भूपत्वसुरत्वसंसृतिसरित्पाराप्तिमुख्यं फलम्
तत्साधुत्वमिहैव जन्मनि परं तत्केन संवर्ण्यते
Page 48 of 378
PDF/HTML Page 74 of 404
single page version
પામશે એ તો દૂર રહો. પણ તે આ જ ભવમાં જે ચંદ્ર સમાન નિર્મળ યશ, સજ્જન
પુરુષોમાં પ્રતિષ્ઠા અને સાધુતા પ્રાપ્ત કરે છે; તેનું વર્ણન કોણ કરી શકે છે? અર્થાત્
કોઈ નહીં. ૯૩.
શૌચધર્મ કહેવામાં આવે છે. એનાથી ભિન્ન બીજો કોઈ શૌચ ધર્મ હોઈ શકતો નથી. ૯૪.
स्नातस्यापि न जायते तनुभृतः प्रायो विशुद्धिः परा
र्धौतः किं बहुशो ऽपि शुद्घयति सुरापूरप्रपूर्णो घटः
કરીને તે અતિશય વિશુદ્ધ થઈ શકતું નથી. તે યોગ્ય જ છે
શુદ્ધ થઈ શકે છે? અર્થાત્ થઈ શકતો નથી.
વારંવાર સ્નાન કરવા છતાં પણ શૌચધર્મ કદી ય હોઈ શકતો નથી. ૯૫.
Page 49 of 378
PDF/HTML Page 75 of 404
single page version
અને પોતાની ઇન્દ્રિયોનું દમન કરવામાં આવે છે તેને ગણધરદેવ આદિ મહામુનિઓ
સંયમ કહે છે. ૯૬.
स्तेष्वेवाप्तवचःश्रुतिः स्थितिरतस्तस्याश्च
स्वर्मोक्षैकफलप्रदे स च कथं न श्लाघ्यते संयमः
જાતિ આદિ પ્રાપ્ત થાય તો જિનવાણીનું શ્રવણ દુર્લભ છે, જિનવાણીનું શ્રવણ મળવા
છતાં પણ લાંબુ આયુષ્ય મળવું દુર્લભ છે અને એનાથી પણ દુર્લભ સમ્યગ્દર્શન અને
સમ્યગ્જ્ઞાન છે. જો અત્યંત નિર્મળ તે બન્ને પણ પ્રાપ્ત થઈ જાય તો જે સંયમ વિના
તે સ્વર્ગ અને મોક્ષરૂપ અદ્વિતીય ફળ આપી શકતા નથી એવો તે સંયમ કેમ પ્રશંસનીય
ન હોય? અર્થાત્ તે અવશ્યમેવ પ્રશંસાને યોગ્ય છે. ૯૭.
ભેદથી બે પ્રકારનું તથા અનશનાદિ ભેદથી બાર પ્રકારનું છે. આ તપ જન્મરૂપી સમુદ્ર
પાર કરવાને માટે જહાજ સમાન છે.
દ્વારા પ્રત્યક્ષરૂપે દેખી શકાય છે તે બાહ્ય તપ કહેવાય છે. તેના નીચે પ્રમાણે છ ભેદ છે.
Page 50 of 378
PDF/HTML Page 76 of 404
single page version
જઈને) નહિ. એ જ રીતે દાતા આદિના વિષયમાં પણ સમજવું જોઈએ. ૪. રસપરિત્યાગ
અથવા તીખા, કડવા, કષાયલા, ખાટા અને મધુર રસોમાંથી એક બે વગેરે રસોનો પરિત્યાગ
કરવો. ૫. વિવિક્ત શય્યાસન
સ્થિત રહીને ધ્યાન કરવું.
તેને પૃચ્છના કહે છે. ૩. જાણેલા પદાર્થનો મનથી વિચાર કરવો તેનું નામ અનુપ્રેક્ષા છે. ૪. શુદ્ધ
ઉચ્ચારણ સાથે પાઠનું પરિશીલન કરવું તેનું નામ આમ્નાય છે. ૫. ધર્મકથા વગેરે અનુષ્ઠાનને
ધર્મોપદેશ કહેવામાં આવે છે. ૫. વ્યુત્સર્ગ
तपःसुभटताडितो विघटते यतो दुर्जयः
यतिः समुपलक्षितः पथि विमुक्ति पुर्याः सुखम्
Page 51 of 378
PDF/HTML Page 77 of 404
single page version
નગરીના માર્ગે સર્વ પ્રકારના વિઘ્ન-બાધાઓથી રહિત થઈને સુખેથી ગમન કરે છે.
વિષય-ભોગ મોક્ષમાર્ગે ચાલનાર સત્પુરુષોના સમ્યગ્દર્શનાદિરૂપ ધનનું અપહરણ કરીને તેમને
આગળ જવામાં બાધક થાય છે. ઉપર્યુક્ત ચોરોનો સમુદાય જેમ કોઈ શક્તિશાળી સુભટથી પીડિત
થઈને જ્યાં ત્યાં નાસી જાય છે તેવી જ રીતે તપ દ્વારા તે વિષય કષાયો પણ નષ્ટ કરાય છે.
તેથી ચોર ન રહેવાથી જેમ પથિક જન નિરુપદ્રવ થઈને માર્ગમાં ગમન કરે છે તેવી જ રીતે
વિષય કષાયોનો નાશ થવાથી સમ્યગ્દર્શનાદિ ગુણોથી સંપન્ન સાધુઓ પણ નિર્બાધપણે મોક્ષમાર્ગે
ગમન કરે છે. ૯૯.
जातं तस्मादुदककणिकैकेव सर्वाब्धिनीरात्
यद्येतर्हि स्खलति तदहो का क्षतिर्जीव ते स्यात्
સંપૂર્ણ જળની અપેક્ષાએ તેનું એક ટીપું હોય છે. તે તપથી બધું જ ( સમતા આદિ)
પ્રગટે છે. તેથી હે જીવ! કઠિનાઈથી પ્રાપ્ત થતી મનુષ્ય પર્યાય પ્રાપ્ત થતા છતાં પણ
જો તું આ વખતે તપથી ભ્રષ્ટ થશે તો તને કેટલી હાનિ થશે એ જાણે છે? અર્થાત્
તે અવસ્થામાં તારું સર્વસ્વ નષ્ટ થઈ જશે. ૧૦૦.
स्थानं संयमसाधनादिकमपि प्रीत्या सदाचारिणा
राकिंचन्यमिदं च संसृतिहरो धर्मः सतां संमतः
Page 52 of 378
PDF/HTML Page 78 of 404
single page version
પણ આપવામાં આવે છે તેને ઉત્તમ ત્યાગ ધર્મ કહેવામાં આવે છે. શરીર આદિમાં
મમત્વબુદ્ધિ ન રહેવાથી મુનિની પાસે જે કિંચિત માત્ર પણ પરિગ્રહ રહેતો નથી તેનું
નામ ઉત્તમ આકિંચન્ય ધર્મ છે. સજ્જન પુરુષોને ઇચ્છિત તે ધર્મ સંસારનો નાશ
કરનાર છે. ૧૦૧.
गृहादि त्यक्त्वा ये विदधति तपस्तेऽपि विरलाः
सहायाः स्युर्ये ते जगति यतयो दुर्लभतराः
છે અર્થાત્ બહુ થોડા છે. વળી જે મુનિ સ્વયં તપશ્ચરણ કરતાં થકાં અન્ય મુનિને
પણ શાસ્ત્રાદિ આપીને તેમને મદદ કરે છે તે તો આ સંસારમાં પૂર્વોક્ત મુનિઓની
અપેક્ષાએ વિશેષપણે દુર્લભ છે. ૧૦૨.
वपुःपुस्ताद्यास्ते तदपि निकटं चेदिति मतिः
जिनेन्द्राज्ञाभङ्गो भवति च हठात्कल्मषमृषेः
અને પુસ્તકાદિ તેમની પાસે રહે છે તો એવી અવસ્થામાં તે નિષ્પરિગ્રહી કેવી રીતે
કહી શકાય. જો એવી અહીં આશંકા કરવામાં આવે તો તેનો ઉત્તર એ છે કે તેમને
જોકે ઉક્ત શરીર અને પુસ્તકાદિ પ્રત્યે કોઈ મમત્વભાવ રહેતો નથી તેથી જ તેઓ
વિદ્યમાન હોવા છતાં અવિદ્યમાન સમાન જ છે. હા, જો ઉક્ત મુનિને તેમના પ્રત્યે
Page 53 of 378
PDF/HTML Page 79 of 404
single page version
તેને સમસ્ત પરિગ્રહના ત્યાગરૂપ જિનેન્દ્ર આજ્ઞાનો ભંગ કરવાનો દોષ પ્રાપ્ત થાય
છે કે જેથી તેને બળપૂર્વક પાપબંધ થાય છે. ૧૦૩.
मृत्पिण्डीभूतभूतं कृतबहुविकृतिभ्रान्ति संसारचक्रम्
ज्जामीः पुत्रीःसवित्रीरिव हरिण
સંસારરૂપી ચક્ર જે સ્ત્રીઓના આધારે શીઘ્રતાથી ફરે છે તે મૃગ સમાન નેત્રવાળી
સ્ત્રીઓને, મોહને ઉપશાન્ત કરનાર, મોક્ષના અભિલાષી, નિર્મળ બુદ્ધિવાળા મુનિ સદા
બહેન, દીકરી અને માતા સમાન જુઓ. એ જ ઉત્તમ બ્રહ્મચર્યનું સ્વરૂપ છે.
સ્ત્રીઓના આધારે ચાલે છે. ચક્રમાં જો તીક્ષ્ણ ધાર હોય તો આ સંસાર ચક્રમાં જે અનેક દુઃખોનો
સમૂહ રહે છે તે જ તેની તીક્ષ્ણ ધાર છે. કુંભારના ચાકડા ઉપર જેમ માટીનો પિંડો પરિભ્રમણ
કરે છે તેમ આ સંસારચક્ર ઉપર સમસ્ત દેહધારી પ્રાણીઓ પરિભ્રમણ કરે છે. જેમ કુંભારનો ચાકડો
ઘૂમતા ઘૂમતા માટીના પિંડામાંથી અનેક વિકારો
સ્ત્રીઓને અવસ્થાવિશેષ પ્રમાણે માતા, બહેન અને દીકરી સમાન સમજીને તેમના પ્રત્યે અનુરાગ ન
કરવો એ બ્રહ્મચર્ય છે જે તે સંસારચક્રથી જીવોની રક્ષા કરે છે. ૧૦૪.
ह्रदि विरचितरागाः कामिनीनां वसन्ति
प्रतिदिनमतिनम्रास्ते ऽपि नित्यं स्तुवन्ति
Page 54 of 378
PDF/HTML Page 80 of 404
single page version
કદી અને કોઈ પ્રકારે પણ રહેતી નથી તે મુનિઓના ચરણની પ્રતિદિન અત્યંત નમ્ર
બનીને નિત્ય સ્તુતિ કરે છે. ૧૦૫.
पादस्थानैरुदारैर्दशभिरनुगता निश्चलैर्ज्ञान
नो धर्मेषु त्रिलोकीपतिभिरपि सदा स्तूयमानेषु हृष्टिः
અભિલાષા રાખનાર મુનિઓને માટે યોગ્ય છે. ત્રણલોકના અધિપતિઓ (ઇન્દ્ર,
ધરનેન્દ્ર અને ચક્રવર્તી ) દ્વારા સ્તૂયમાન તે દસ ધર્મોના વિષયમાં ક્યા પુરુષોને હર્ષ
ન થાય? ૧૦૬.
वन्दे तां परमात्मनः प्रणयिनीं कृत्यान्तगां स्वस्थताम्
न प्राप्नोति जरादिदुःखहशिखः संसारदावानलः
કૃતકૃત્ય થઈ ચુકી છે; તે પરમાત્માની પ્રિયાસ્વરૂપ સ્વસ્થતાને હું નમસ્કાર કરું છું.
અનંત ચતુષ્ટયરૂપ અમૃતની નદી સમાન તે સ્વસ્થતામાં સ્થિત આત્માને વૃદ્ધત્વ
આદિરૂપ દુઃસહ જ્વાળાઓથી સંયુક્ત એવા સંસારરૂપી દાવાનલ (જંગલની આગ)
પ્રાપ્ત થતો નથી. ૧૦૭.