Page 75 of 378
PDF/HTML Page 101 of 404
single page version
ઇન્દ્રિયોનો નિરોધ કરીને તું પરિગ્રહ પિચાશને છોડી દે. એનાથી સ્થિરચિત્ત થઈને
તું કેટલાક દિવસોમાં એકાન્તમાં તે અંતરાત્માનું અવલોકન કરી શકીશ. ૧૪૪.
रागद्वेषवशात्तयोः परिचयः कस्माच्च जातस्तव
नोचेन्मुञ्च समस्तमेतदचिरादिष्टादिसंकल्पनम्
છું. તે ચિન્તા કોનાથી ઉત્પન્ન થઈ છે? તે રાગદ્વેષના વશે ઉત્પન્ન થઈ છે. તે રાગ-
દ્વેષનો પરિચય તને ક્યા કારણે થયો? તેમની સાથે મારો પરિચય ઇષ્ટ અને અનિષ્ટ
વસ્તુઓના સમાગમથી થયો. અંતે જીવ કહે છે કે હે ચિત્ત! જો એમ હોય તો આપણે
બન્નેય નરક પ્રાપ્ત કરીશું. તે જો તને ઇષ્ટ ન હોય તો આ સમસ્ત ઇષ્ટ-અનિષ્ટની
કલ્પના શીઘ્રતાથી છોડી દે. ૧૪૫.
सानन्दा कृतकृत्यता च सहसा स्वान्ते समुन्मीलति
देवस्तिष्ठति मृग्यतां सरभसादन्यत्र किं धावत
આનંદપૂર્વક પોતાના મનમાં પ્રગટ થઈ જાય છે; તે ભગવાન આત્મા આ જ શરીરમાં
બિરાજમાન છે. તેનું શીઘ્ર અન્વેષણ કરો. બીજી જગ્યાએ (બાહ્ય પદાર્થો તરફ) કેમ
દોડી રહ્યા છો. ૧૪૬.
Page 76 of 378
PDF/HTML Page 102 of 404
single page version
रागद्वेषकृतो ऽत्र मोहवशतो
તેમને મોહને વશ થઈને જોયા છે, સાંભળ્યા છે તથા તેમનું સેવન પણ કર્યું છે. તેથી
તેઓ તારા માટે ચિરકાળથી દ્રઢ બંધનરૂપ થયા છે કે જેથી તને દુઃખ ભોગવવું પડે
છે. આ બધું જાણવા છતાં પણ તારી તે બુદ્ધિ આજે ય કેમ બાહ્ય પદાર્થો તરફ
દોડી રહી છે? ૧૪૭.
शब्दादेश्च चिदेकमूर्तिरमलः शान्तः सदानन्दभाक्
હું ચૈતન્યરૂપ, અદ્વિતીય શરીરથી સંપન્ન, કર્મમળ રહિત, શાન્ત અને સદા આનંદનો
ઉપભોક્તા છું. આ પ્રકારના શ્રદ્ધાનથી જેનું ચિત્ત સ્થિરતા પામી ગયું છે તથા જે
સમતાભાવ ધારણ કરીને આરંભરહિત થઈ ગયું છે તેને સંસારનો શો ભય છે? કાંઈ
પણ નહિ. અને જો ઉપર્યુક્ત દ્રઢ શ્રદ્ધાન હોવા છતાં પણ સંસારનો ભય છે તો પછી
બીજે ક્યાં વિશ્વાસ કરી શકાય? ક્યાંય નહિ. ૧૪૮.
किं वाग्भिः किमुतेन्द्रियैः किमसुभिः किं तैर्विकल्पैरपि
Page 77 of 378
PDF/HTML Page 103 of 404
single page version
नात्मन्नेभिरभिश्रयस्यति तरामालेन किं बन्धनम्
ઇન્દ્રિયોનું શું પ્રયોજન છે? પ્રાણોનું શું પ્રયોજન છે? તથા તે વિકલ્પોનું પણ તારે
શું પ્રયોજન છે? અર્થાત્ આ બધાનું તારે કાંઈપણ પ્રયોજન નથી કારણ કે તે બધી
પુદ્ગલની પર્યાયો છે અને તેથી તારાથી ભિન્ન છે. તું પ્રમાદને વશ થઈને વ્યર્થ જ
આ વિકલ્પો દ્વારા કેમ અતિશય બંધનનો આશ્રય કરે છે. ૧૪૯.
અને સમીચીન છે; એવો જેના હૃદયમાં દ્રઢ વિશ્વાસ થઈ ગયો છે તે તત્ત્વજ્ઞ છે. ૧૫૦.
क्षुधादिभिरभिश्रयंस्तदुपशान्तये ऽन्नादिकम्
समुल्लसति कच्छुकारुजि यथा शिखिस्वेदनम्
તેને જ ભ્રમ વશે સુખ માને છે. પરંતુ વાસ્તવમાં તે દુઃખ જ છે. આ સુખની કલ્પના
આ જાતની છે જેમ કે ખુજલીના રોગમાં અગ્નિના શેકથી થતું સુખ. ૧૫૧.
तस्मायेव हितस्ततो ऽपि च सुखी तस्यैव संबन्धभाक्
Page 78 of 378
PDF/HTML Page 104 of 404
single page version
किंचान्यत्सकलोपदेशनिवहस्यैतद्रहस्यं परम्
અને તેમાં જ તે સ્થિત થાય; તો તે આનંદરૂપ અમૃતનો સમુદ્ર બની જાય છે.
અધિક શું કહેવુ? સમસ્ત ઉપદેશોનું કેવળ આ જ રહસ્ય છે.
આદિ કારકોનો કાંઈ પણ ભેદ રહેતો નથી
છે. ૧૫૩.
शीर्यन्ते विषयास्तथा विरमति प्रीतिः शरीरेऽपि च
चिन्तायामपि यातुमिच्छति समं दोषैर्मनः पञ्चताम्
જાય છે, શરીરના વિષયમાં પણ પ્રેમ રહેતો નથી, વચન પણ મૌન ધારણ કરી લે
છે તથા મન દોષો સાથે મૃત્યુ પ્રાપ્ત કરવા ઇચ્છે છે . ૧૫૪.
Page 79 of 378
PDF/HTML Page 105 of 404
single page version
भ्यासास्ताशेषवस्तोः स्थितपरममुदा यद्गतिर्नो विकल्पे
साक्षादाराधना सा श्रुतविशदमतेर्बाह्यमन्यत्समस्तम्
પદાર્થો તરફથી જેનો મોહ હટી ગયો છે તથા જેની બુદ્ધિ આગમના અભ્યાસથી નિર્મળ
થઈ ગઈ છે એવા સાધુ પુરુષના મનની પ્રવૃત્તિ વિકલ્પોમાં હોતી નથી. તે ગ્રામ અને
વનમાં તથા પ્રાણી માટે સુખ ઉત્પન્ન કરનારા સ્થાનમાં અને તે સુખ રહિત સ્થાનમાં
પણ સમબુદ્ધિ રહે છે અર્થાત્ ગ્રામ અને સુખયુક્ત સ્થાનમાં તે હર્ષિત થતો નથી
તથા એનાથી વિપરીત વન અને દુઃખયુક્ત સ્થાનમાં તે ખેદ પણ પામતો નથી. આને
જ સાક્ષાત્ આરાધના કહેવામાં આવે છે, બીજું બધું બાહ્ય છે. ૧૫૫.
नैवान्तर्निहितानि खानि तपसा बाह्येन किं फल्गुना
नैवान्तर्बहिरन्यवस्तु तपसा बाह्येन किं फल्गुना
પણ બાહ્ય તપ કરવું વ્યર્થ જ છે
પ્રયોજન છે? તે વ્યર્થ જ છે. એનાથી ઉલટું જો અંતરંગ અને બાહ્યમાં પણ અન્ય
વસ્તુ પ્રત્યે અનુરાગ ન હોય તો પણ વ્યર્થ બાહ્ય તપથી શું પ્રયોજન? અર્થાત્
કાંઈ પણ નથી.
Page 80 of 378
PDF/HTML Page 106 of 404
single page version
આવશ્યકતા નથી રહેતી. પરંતુ ઉક્ત ઇન્દ્રિયોની પ્રવૃત્તિ આત્મોન્મુખ ન હોતાં જો બાહ્ય પદાર્થો તરફ
જઈ રહી હોય તો બાહ્ય તપ કરવા છતાં પણ યથાર્થ સુખની પ્રાપ્તિ થઈ શકતી નથી. તેથી આ
અવસ્થામાં પણ બાહ્ય તપ વ્યર્થ જ ઠરે છે. એ જ રીતે જો અંતરંગમાં અને બાહ્યમાં પર વસ્તુ
પ્રત્યે અનુરાગ રહ્યો ન હોય તો બાહ્ય તપનું પ્રયોજન આ સમતાભાવથી જ પ્રાપ્ત થઈ જાય છે,
તેથી તેની આવશ્યકતા રહેતી નથી. અને જો અંતરંગ અને બાહ્યમાં પરપદાર્થો પ્રત્યેનો અનુરાગ
હટ્યો ન હોય તો ચિત્ત રાગ-દ્વેષથી દૂષિત કહેવાને કારણે બાહ્ય તપનું આચરણ કરવા છતાં પણ
તેનાથી કાંઈ પ્રયોજન સિદ્ધ નહિ થાય. તેથી આ અવસ્થામાં પણ બાહ્ય તપની આવશ્યકતા રહેતી
નથી. તાત્પર્ય એ છે કે બાહ્ય તપશ્ચરણ પહેલાં ઇન્દ્રિયદમન, રાગ-દ્વેષનું શમન અને મન, વચન
તથા કાયાની સરળ પ્રવૃત્તિ થવી અત્યાવશ્યક છે. એ થતાં જ તે બાહ્ય તપશ્ચરણ સાર્થક થઈ શકશે,
અન્યથા તેની નિરર્થકતા અનિવાર્ય છે. ૧૫૬.
शुद्धादेश इति प्रभेदजनकं शुद्धेतरत्कप्लितम्
છે તે શુદ્ધાદેશ કહેવાય છે અને જે ભેદને પ્રગટ કરે છે તે શુદ્ધથી ઇતર અર્થાત્
અશુદ્ધનય કલ્પિત કરાયો છે. સમ્યગ્દ્રષ્ટિએ શેષ બે ઉપાયોમાંથી પ્રથમ શુદ્ધ તત્ત્વનો
આશ્રય લેવો જોઈએ. બરાબર છે
शुद्धादेशविवक्षया स हि ततश्चिद्रूप इच्युच्यते
र्ज्ञातं किं न विलोकितं न किमथ प्राप्तं न किं योगिभिः
Page 81 of 378
PDF/HTML Page 107 of 404
single page version
સ્વરૂપ હોઈ શકતું નથી. માટે તે ‘ચિદ્રૂપ’ અર્થાત્ ચેતનસ્વરૂપ એમ કહેવાય છે. ઉત્તમ
ગુરુના ઉપદેશથી પોતાના ગુણો અને પર્યાયો સાથે તે જ્ઞાન-દર્શન સ્વરૂપ જીવને સારી
રીતે જાણી લેતાં યોગીઓએ શું નથી જાણ્યું, શું નથી દેખ્યું અને શું નથી પ્રાપ્ત કર્યું?
અર્થાત્ ઉપર્યુક્ત જીવનું સ્વરૂપ જાણી લેતાં બીજું બધું જ જાણી લીધું, જોઈ લીધું
અને પ્રાપ્ત કરી લીધું છે એમ સમજવું જોઈએ. ૧૫૮.
नैव स्त्री न नपुंसकं न गुरुतां प्राप्तं न यल्लाघवम्
स्वच्छं ज्ञान
છે, ન નપુંસક છે, ન ગુરુ છે, ન લઘુ છે; તથા જે કર્મ, સ્પર્શ, શરીર, ગંધ, ગણના,
શબ્દ અને વર્ણ રહિત થઈને નિર્મળ અને જ્ઞાન-દર્શનરૂપ અદ્વિતીય શરીર ધારણ કરે
છે. એનાથી ભિન્ન બીજું કોઈ મારું સ્વરૂપ નથી. ૧૫૯.
प्रोच्छिन्ने यदनाद्यमन्दमसकृन्मोहान्धकारे हठात्
तज्जीयात्सहजं सुनिष्कलमहं शब्दाभिधेयं महः
તથા ચન્દ્રમાને પણ તિરસ્કૃત કરીને સમસ્ત જગતને પ્રકાશિત કરનાર છે; તે
Page 82 of 378
PDF/HTML Page 108 of 404
single page version
सातं च यत्तदनुयायि विकल्पजालम्
देवेन्द्रवन्दितमहं शरणं गतो ऽस्मि
હું દેવેન્દ્રોથી વંદિત તે જ (મોક્ષ) પદના શરણે જાઉં છું. ૧૬૧.
धिक्कर्पूरविमिश्रचन्दनरसं धिक् ताञ्जलादीनपि
लग्नं चेदतिशीतलं गुरुवचोदिव्यामृतं मे हृदि
પત્નીના સ્તનમંડળને ધિક્કાર છે, નિર્મળ ચંદ્રમાના કિરણોને ધિક્કાર છે, કપૂર મિશ્રિત
ચંદનરસને ધિક્કાર છે તથા અન્ય જળ આદિ શીતળ વસ્તુઓને પણ ધિક્કાર છે.
જ થોડા સમય માટે દૂર કરી શકે છે, નહિ કે અભ્યંતર સંસાર સંતાપને. તે સંસાર સંતાપને જો
કોઈ દૂર કરી શકે તો તે સદ્ગુરુના વચન જ દૂર કરી શકે છે. અમૃત સમાન અતિશય શીતળતા
ઉત્પન્ન કરનાર જો તે ગુરુનો દિવ્ય ઉપદેશ પ્રાણીને પ્રાપ્ત થઈ ગયો હોય તો પછી લોકમાં શીતળ
ગણાતા તે સ્ત્રીનાં સ્તનમંડળ આદિને ધિક્કાર છે, કારણ કે આ બધા પદાર્થ તે સંતાપ નષ્ટ કરવામાં
સર્વથા અસમર્થ છે. ૧૬૨.
Page 83 of 378
PDF/HTML Page 109 of 404
single page version
विश्रान्ता विजनेषु योगिपथिका दीर्घे चरन्तः क्रमात्
नित्यानन्दकलत्रसंगसुखिनो ये तत्र तेभ्यो नमः
સ્થાનમાં વિશ્રામ પામે છે. ત્યાર પછી જે જ્ઞાનરૂપી ધનથી સંપન્ન થયા થકા
સ્વાત્મોપલબ્ધિના સ્થાનભૂત પોતાના ઇષ્ટ સ્થાન (મોક્ષ) ને પ્રાપ્ત થઈને ત્યાં અવિનશ્વર-
સુખ (મુક્તિ) રૂપી સ્ત્રીનાં સંગથી સુખી થઈ જાય છે તેમને નમસ્કાર હો. ૧૬૩.
पाथो दुःखानलानां परमपदलसत्सौधसोपानराजिः
सर्वस्मिन् वाङ्मये ऽथ स्मरति परमहो मा
પદ અર્થાત્ મોક્ષરૂપ મહેલની સીડીઓની પંક્તિ સમાન છે. તેના મહિમાનું વર્ણન
તે કેવળી જ કરી શકે છે જે ત્રણે લોકના અધિપતિ હોવાથી સમસ્ત આગમમાં નિષ્ણાત
છે. મારા જેવો અલ્પજ્ઞ મનુષ્ય તો કેવળ તેનું નામસ્મરણ કરે છે. ૧૬૪.
संसारोग्रमहारुजोपहृतये ऽनन्तप्रमोदाय च
मिथ्यात्वाविरतिप्रमादनिकरक्रोधादि संत्यज्यताम्
Page 84 of 378
PDF/HTML Page 110 of 404
single page version
જો આપની આ ધર્મરૂપી રસાયણ પ્રાપ્ત કરવાની ઇચ્છા છે તો મિથ્યાત્વ, અવિરતિ
અને પ્રમાદના સમૂહનો તથા ક્રોધાદિ કષાયોનો પરિત્યાગ કરો. ૧૬૫.
योगो यूपशलाकयोश्च गतयोः पूर्वापरौ तोयधी
लब्धे तत्र च जन्म निर्मलकुले तत्रापि धर्मे मतिः
થયેલ યૂપ (યજ્ઞમાં પશુને બાંધવાનું લાકડું) અને શલાકા (યજ્ઞમાં ખોડવામાં આવેલી
ખીલી) નો ફરી સંયોગ થવો દુર્લભ છે; તેવી જ રીતે નિરંતર દુઃખ આપનાર આ
સંસારમાં મનુષ્ય પર્યાયને પ્રાપ્ત કરવી પણ અતિશય દુર્લભ છે. જો કદાચિત્ આ
મનુષ્ય પર્યાય પ્રાપ્ત થઈ પણ જાય તોય નિર્મળ કુળમાં જન્મ લેવો અને ત્યાં પણ
ધર્મમાં બુદ્ધિ લાગવી, એ ઘણું જ દુર્લભ છે. ૧૬૬.
प्राप्तं वा बहुकल्पकोटिभिरिदं कृच्छ्रान्नरत्वं यदि
प्रायैः प्राणभृतां तदेव सहसा वैफल्यमागच्छति
આંધળા મનુષ્યના હાથમાં બટેર પક્ષીનું આવવું દુર્લભ છે તેવી જ રીતે આ મનુષ્ય
પર્યાય પ્રાપ્ત થવી પણ અત્યંત દુર્લભ છે. વળી જો તે કરોડો કલ્પકાળમાં કોઈ પ્રકારે
Page 85 of 378
PDF/HTML Page 111 of 404
single page version
અને નીચ કુળમાં ઉત્પત્તિ આદિ દ્વારા સહસા નિષ્ફળ જાય છે. ૧૬૭.
न्यङ्ग प्रसंगवशतो हि कुरु स्वकार्यम्
कस्त्वां भविष्यति विबोधयितुं समर्थः
તો જો તું મરીને કોઈ તિર્યંચ પર્યાય પામીશ તો પછી તને સમજાવવા માટે કોણ
સમર્થ થશે? અર્થાત્ કોઈ સમર્થ થઈ શકશે નહિ. ૧૬૮.
भक्तिं जैनमते कथं कथमपि प्रागर्जितश्रेयसः
हस्तप्राप्तमनर्ध्यरत्नमपि ते मुञ्चन्ति दुर्बुद्धयः
જૈનમતમાં ભક્તિ પણ પ્રાપ્ત કરી લીધી છે છતાં પણ જો તેઓ સંસાર-સમુદ્રનો પાર
કરાવીને સુખ ઉત્પન્ન કરનાર ધર્મ કરતા નથી તો સમજવું જોઈએ કે તે દુર્બુદ્ધિજનો
હાથમાં પ્રાપ્ત થવા છતાં પણ અમૂલ્ય રત્ન છોડી દે છે. ૧૬૯.
दित्येवं बत चिन्तयन्नपि जडो यात्यन्तकग्रासताम्
Page 86 of 378
PDF/HTML Page 112 of 404
single page version
થાઉં? ઉત્તર કાળમાં જ્યારે વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થશે ત્યારે હું નિશ્ચિંત થઈને ખૂબ ધર્મ
કરીશ. ખેદની વાત છે કે આ જાતનો વિચાર કરતાં કરતાં આ મૂર્ખ પ્રાણી કાળનો
કોળિયો બની જાય છે. ૧૭૦
વૃદ્ધત્વ સાથે વધતી જાય છે અર્થાત્ જેમ જેમ તેની વૃદ્ધાવસ્થા વધતી જાય છે તેમ
તેમ ઉત્તરોત્તર તેની તૃષ્ણા પણ વધતી જાય છે. ૧૭૧.
प्रौढास्याशे किमथ बहुना स्त्रीत्वमालम्बितासि
मर्षस्येतन्मम च हतके स्नेहलाद्यापि चित्रम्
પામી છો. આ જરા (ઘડપણ) રૂપ બીજી સ્ત્રી તારી સામે જ અમારા વાળ પકડી
ચૂકી છે. હે ઘાતક તૃષ્ણા! તું મારા આ વાળ ગ્રહણરૂપ અપમાનને સહન કરતી થકી
આજે પણ સ્નેહ રાખનાર બની રહો છો એ આશ્ચર્યની વાત છે.
જોવા છતાં પણ તેને છોડતી નથી અને તેના પ્રત્યે અનુરાગ જ કરે છે. તાત્પર્ય એ છે કે વૃદ્ધાવસ્થા
પ્રાપ્ત થતાં પુરુષનું શરીર શિથિલ થઈ જાય છે અને સ્મૃતિ પણ ક્ષીણ થઈ જાય છે. છતાં પણ
Page 87 of 378
PDF/HTML Page 113 of 404
single page version
बिन्दूपमैर्धनकलेवरजीविताद्यैः
અવસ્થામાં ક્યો બુદ્ધિમાન પુરુષ કમળપત્ર ઉપર રહેલા જળબિંદુ સમાન વિનાશ પામનાર
ધન, શરીર અને જીવન આદિ વિષયમાં અભિમાન કરે? અર્થાત્ ક્ષણમાં ક્ષીણ થનાર આ
પદાર્થોના વિષયમાં વિવેકી જન કદી પણ અભિમાન કરતા નથી. ૧૭૩.
प्रायाः प्राणधनाङ्गजप्रणयिनीमित्रादयो देहिनाम्
सर्वं भङ्गुरमत्र दुःखदमहो मोहः करोत्यन्यथा
ઇન્દ્રિયજન્ય સુખ તીક્ષ્ણ વિષ સમાન પરિણામે દુઃખદાયક છે. તેથી એ સ્પષ્ટ છે કે
અહીં ધર્મ સિવાય અન્ય સર્વ પદાર્થો વિનશ્વર અને કષ્ટદાયક છે પરંતુ આશ્ચર્ય છે
કે આ સંસારી પ્રાણી મોહવશ થઈને આ વિનશ્વર પદાર્થોને સ્થિર માનીને તેમાં
અનુરાગ કરે છે અને સ્થાયી ધર્મને ભૂલી જાય છે. ૧૭૪.
तीक्ष्णस्तावदसिर्भुजौ
Page 88 of 378
PDF/HTML Page 114 of 404
single page version
धावत्यन्तरिदं विचिन्त्य विदुषा तद्रोधको मृग्यते
ત્યાં સુધી ઉત્કૃષ્ટ પુરુષાર્થ પણ રહે છે, ત્યાં સુધી તીક્ષ્ણ તરવાર પણ સ્થિર રહે છે,
ત્યાં સુધી બન્ને હાથ પણ અતિશય દ્રઢ રહે છે અને ત્યાં સુધી ક્રોધ પણ ઉદય
પામે છે. આમ વિચાર કરીને વિદ્વાન પુરુષ ઉક્ત યમરાજનો નિગ્રહ કરનાર તપ
આદિની ખોજ કરે છે. ૧૭૫.
प्रसृतधनजरोरुप्रोल्लसज्जालमध्ये
भवसरसि वराको लोकमीनौघ एषः
કરનાર આ બિચારા જનરૂપી માછલીઓનો સમુદાય સમીપમાં આવેલી મહાન
આપત્તિઓનો સમૂહ દેખતો નથી. ૧૭૬.
सामादेरहितो गदाद्गदगणः शान्तिं नृभिर्नीयते
शोको न क्रियते बुधैः परमहो धर्मस्ततस्तज्जयः
કર્યા કરે છે. પરંતુ મૃત્યુને દેવ પણ શાન્ત કરી શકતા નથી. આ રીતે વિચાર કરીને
વિદ્વાન્ મનુષ્યો મિત્ર અથવા પુત્ર મરવા છતાં શોક કરતા નથી, પણ એક માત્ર ધર્મનું
Page 89 of 378
PDF/HTML Page 115 of 404
single page version
लब्ध्वानन्दं सुचिरममरश्रीसरस्यां रमन्ते
यान्त्येतस्मादपि शिवपदं मानसं भव्यहंसा
આનંદપૂર્વક દેવોની લક્ષ્મીરૂપ સરોવરમાં ચિરકાળ સુધી રમણ કરે છે. ત્યાંથી આવીને
તેઓ રાજ્યપદ રૂપ સરોવરમાં રમણ કરે છે. અંતે તેઓ ત્યાંથી પણ નીકળીને
અવિનશ્વર મોક્ષપદરૂપી માનસ સરોવરને પ્રાપ્ત કરે છે.
જઈ પહોંચે છે તેવી જ રીતે ધર્માત્મા ભવ્યજીવ તે ધર્મના પ્રભાવથી નરકાદિ દુર્ગતિઓના કષ્ટથી
બચીને ક્રમશઃ દેવપદ અને રાજપદના સુખ ભોગવતા થકા અંતે મોક્ષપદ પ્રાપ્ત કરી લે છે. ૧૭૮.
धर्मादेव दिगङ्गनाङ्गविलसच्छश्वद्यशश्चन्दनाः
पापेनेति विजानता किमिति नो धर्मः सता सेव्यते
તીર્થંકર, ચક્રવર્તી, બળદેવ, નાગેન્દ્ર અને કૃષ્ણ (નારાયણ) આદિ પદ ધર્મથી જ
પ્રાપ્ત થાય છે. ધર્મ રહિત મનુષ્ય નિશ્ચયથી પાપના પ્રભાવથી નરકાદિક
દુર્ગતિઓમાં દુઃખ સહન કરે છે. આ વાતને જાણતા થકા સજ્જન પુરુષ ધર્મની
આરાધના કેમ નથી કરતા? ૧૭૯.
Page 90 of 378
PDF/HTML Page 116 of 404
single page version
सारा सा च विमानराजिरतुलप्रेङ्खत्पताकापटा
शक्रत्वं तदनिन्द्यमेतदखिलं धर्मस्य विस्फू र्जितम्
પાયદળ સૈનિકો, શોભાયમાન તે નંદનવન, તે સ્ત્રીઓ તથા તે અનિન્દ્ય ઇન્દ્રપદ;
આ બધું ધર્મના પ્રકાશમાં પ્રાપ્ત થાય છે. ૧૮૦.
तुङ्गा यद्द्विरदा रथाश्च चतुराशीतिश्च लक्षाणि यत्
અને એક છત્ર રાજ્ય; આ જે ચક્રવર્તીપણાની સંપત્તિ પ્રાપ્ત થાય છે તે બધી
ધર્મપ્રભુના જ પ્રતાપે પ્રાપ્ત થાય છે. ૧૮૧.
हन्तव्यो न ततः स एव शरणं संसारिणां सर्वथा
नो धर्मात्सुहृदस्ति नैव च सुखी नो पण्डितो धार्मिकात्
Page 91 of 378
PDF/HTML Page 117 of 404
single page version
તો તે પણ નિશ્ચયથી પ્રાણીઓનો ઘાત કરે છે અર્થાત્ તેમને નરકાદિ યોનિઓમાં
પહોંચાડે છે. તેથી ધર્મનો ઘાત ન કરવો જોઈએ કારણ કે તે સંસારી પ્રાણીઓનું
સર્વ પ્રકારે રક્ષણ કરનાર તે જ છે. ધર્મ અહીં તે (મોક્ષ) પદને પણ પ્રાપ્ત
કરાવે છે કે જેનું ધ્યાન યોગીઓ કરતા રહે છે. ધર્મ સિવાય બીજો કોઈ મિત્ર
(હિતેચ્છક) નથી તથા ધાર્મિક પુરુષની અપેક્ષાએ બીજો કોઈ ન તો સુખી હોઈ
શકે અને ન પંડિત. ૧૮૨.
प्रोद्भुताद्भुतभूरिकर्ममकरग्रासीकृतप्राणिनि
नो धर्मादपरो ऽस्ति तारक इहाश्रान्तं यतध्वं बुधाः
થયેલ આશ્ચર્યજનક અનેક કર્મરૂપી મગરોના કોળિયા બની જાય છે, જેનો પાર ઘણી
કઠિનતાથી પ્રાપ્ત કરી શકાય છે તથા જે ગંભીર અને અતિશય ભયાનક છે; એવા
જન્મરૂપી સમુદ્રમાં ડૂબતા પ્રાણીઓનો ઉદ્ધાર કરનાર ધર્મ સિવાય બીજો કોઈ નથી.
તેથી હે વિદ્વાનો! આપ નિરંતર ધર્મના વિષયમાં પ્રયત્ન કરો. ૧૮૩.
र्नीरोगं वपुरादिरायुरखिलं धर्माद्ध्रुवं जायते
यैरुत्कण्ठितमानसैरिव नरो नाश्रीयते धार्मिकः
આયુષ્ય પરિપૂર્ણ થાય છે અર્થાત્ અકાળ મરણ થતું નથી. અથવા સંસારમાં એવી
કોઈ લક્ષ્મી નથી, એવું કોઈ સુખ નથી અને એવો કોઈ નિર્મળ ગુણ નથી કે જે
Page 92 of 378
PDF/HTML Page 118 of 404
single page version
સમસ્ત સુખની સામગ્રી એક માત્ર ધર્મથી જ પ્રાપ્ત થાય છે. માટે વિવેકી જીવોએ
સદાય તે ધર્મનું આચરણ કરવું જોઈએ. ૧૮૪.
नद्यः सिन्धुमिवाम्बुजाकरमिव श्वेतच्छदाः पक्षिणः
सर्वे धार्मिकमाश्रयन्ति न हितं धर्मं विना किंचन
છે અને જેવી રીતે હંસ પક્ષી સરોવરનું આલંબન લે છે; તેવી જ રીતે વીરતા, ત્યાગ,
વિવેક, પરાક્રમ, કીર્તિ, સંપત્તિ અને સહાયક આદિ બધું ધાર્મિક પુરુષનો આશ્રય લે
છે. બરાબર છે
प्रासादीयसि यत्सुखीयसि सदा रूपीयसि प्रीयसि
निर्धूताखिलदुःखदापदि सुहृद्धर्मे मतिर्धार्यताम्
મહેલની ઇચ્છા કરતા હો, સુખની ઇચ્છા કરતા હો, સુંદર રૂપની ઇચ્છા કરતા હો,
પ્રીતિની ઇચ્છા કરતા હો અથવા જો અનંત સુખરૂપ અમૃતના સમુદ્ર જેવા ઉત્તમ સ્થાન
(મોક્ષ)ની ઇચ્છા રાખતા હો તો નિશ્ચયથી સમસ્ત દુઃખદાયક આપત્તિઓનો નાશ
કરનાર ધર્મમાં તમારી બુદ્ધિ જોડો. ૧૮૬.
कामिन्यो गिरिमस्तके ऽपि सरसाः साराणि रत्नानि च
Page 93 of 378
PDF/HTML Page 119 of 404
single page version
घर्मश्चेदिह वाञ्छितं तनुभृतां किं किं न संपद्यते
આનંદોત્પાદક સ્ત્રીઓ અને શ્રેષ્ઠ રત્ન પણ પ્રાપ્ત થઈ જાય છે. એ સિવાય ઉક્ત
ધર્મના જ પ્રભાવથી ભીંત ઉપર અથવા લાકડામાંથી બનાવેલ દેવતા પણ સિદ્ધિદાયક
થાય છે. બરાબર છે
पुण्याद्विना करतलस्थमपि प्रयाति
पात्रं बुधा भवत निर्मलपुण्यराशेः
કેવળ નિમિત્તમાત્ર થાય છે. તેથી હે પંડિતજનો! નિર્મળ પુણ્ય રાશિના ભાજન થાવ,
અર્થાત્ પુણ્યનું ઉપાર્જન કરો. ૧૮૮.
निःप्राणोऽपि हरिर्विरूपतनुरप्याधुष्यते मन्मथः
पुण्यादन्यमपि प्रशस्तमखिलं जायेत यद्दुर्घटम्
પ્રાણી પણ સિંહ જેવું બળવાન બની જાય છે, વિકૃત શરીરવાળો પણ કામદેવ સમાન
સુંદર ગણવામાં આવે છે તથા ઉદ્યોગહીન ચેષ્ટાવાળો જીવ પણ લક્ષ્મી દ્વારા ગાઢપણે
Page 94 of 378
PDF/HTML Page 120 of 404
single page version
જે કોઈ પ્રશંસનીય અન્ય સમસ્ત પદાર્થ અહીં દુર્લભ ગણાય છે તે બધા પુણ્યના
ઉદયથી પ્રાપ્ત થઈ જાય છે. ૧૮૯.
पृष्ठे भारसमर्पणं कृतवतां संचालनं ताडनम्
निःस्थाम्नां बलिनो ऽपि यत्तदखिलं दुष्टो विधिश्चेष्टते
છે, તથા દુષ્ટ વચનો પણ બોલે છે, એવા તે પરાક્રમહીન મહાવતોના સમસ્ત
દુર્વ્યવહારને પણ જે હાથી બળવાન હોવા છતાં પણ પ્રતિદિન સહન કરે છે એ
બધી દુર્દૈવની લીલા છે, અર્થાત્ એને પાપકર્મનું જ ફળ સમજવું જોઈએ. ૧૯૦.
संपद्येत रसायनं विषमपि प्रीतिं विधत्ते रिपुः
धर्मो यस्य नभोऽपि तस्य सततं रत्नैः परैर्वर्षति
માંડે છે અને દેવ પ્રસન્નચિત્ત થઈને આજ્ઞાકારી થઈ જાય છે. ઘણું શું કહેવું? જેની
પાસે ધર્મ હોય તેની ઉપર આકાશ પણ નિરંતર રત્નોની વર્ષા કરે છે. ૧૯૧.
यः पित्तप्रकृतिर्मरौ मृदुतरः पान्थः पथा पीडितः