Page 28 of 237
PDF/HTML Page 41 of 250
single page version
દેખાય છે. મારી આ ચૈતન્યનગરીમાં હવે સર્વત્ર શાંતિ જ ફેલાઈ
રહી છે. મારી આસપાસમાં સર્વજ્ઞ ભગવંતો તથા રત્નત્રયવંત
સાધુજનો જ દેખાઈ રહ્યા છે; કષાય કે મિથ્યાત્વવાળા જીવો મારી
આ નગરીમાં દેખાતા જ નથી. અને હું પણ હવે કષાયો અને
મિથ્યાત્વને દૂર હટાવીને મારા અસલી શાંત રુપને ધારણ કરીને
આનંદથી મારી અપૂર્વ આત્મવિભૂતિને ભોગવું છું.
અમે સંસારથી તો ઉદાસી.....અમે મોક્ષપુરીના વાસી.
શુદ્ધઆત્મા એક જ પ્રકાશમાન છે. આત્માના એકત્વની
અનુભૂતિ અભેદ હોવા છતાં શુદ્ધ દ્રવ્ય – ગુણ – પર્યાયરુપ
બધાય સ્વભાવધર્મો તેમાં સમાયેલા છે; ત્યાં આત્મા પોતાના
અનેકાંત સ્વભાવે પ્રકાશી રહ્યો છે. તેને પરથી ભિન્નતા હોવાથી
તે વિભક્ત છે, અને પોતાના ગુણ – પર્યાયોમાં અભેદપણું
હોવાથી એકત્વ છે. આવા એકત્વ – વિભક્ત શુદ્ધ આત્માની
અનુભૂતિ તે જૈનશાસનની અનુભૂતિ છે.
Page 29 of 237
PDF/HTML Page 42 of 250
single page version
ગૃહસ્થ છીએ, શું અમને પણ આત્મદર્શન અને આત્મજ્ઞાન થાય
अणुदिणु झायहिं देउ जिणु लहु णिव्वाणु लहंति ।।
ધ્યાવે સદા જિનેશપદ, શીઘ્ર લહે નિર્વાણ.
ક્યારેય ભૂલાતો નથી, અને દરરોજ જિનદેવના ધ્યાનમાં તેનું ચિત્ત
લાગેલું છે. આવા ધર્મી – ગૃહસ્થ શીઘ્ર નિર્વાણને પામે છે.
Page 30 of 237
PDF/HTML Page 43 of 250
single page version
છે.
આત્મજ્ઞાન અને મોક્ષમાર્ગ હોય છે. સ્વર્ગનો દેવ હોય કે મનુષ્ય,
સિંહાદિ તીર્યંચ હોય કે નારકી, – દરેકને ભગવાન આત્મા તો
અંદર બેઠો છે ને
ચૈતન્યવસ્તુ મારે ઉપાદેય છે ને જે વિષયકષાયો રાગદ્વેષ છે તે હેય
છે; – આવા હેય – ઉપાદેયના સાચા જ્ઞાનવડે ધર્મી – ગૃહસ્થ
પણ નિર્વાણમાર્ગનો પથિક છે, તે મોક્ષનો સાધક છે.
વેપાર – ધંધા, રાજ – પાટ કે રાગ અને રાણીઓ એ તો બધું
આત્માના દર્શનથી બહાર રહી જાય છે; એને તે પરરુપે જાણે છે,
હેય સમજે છે; નિજરુપ નથી માનતો, ઉપાદેય નથી સમજતો;
એટલે એમાં ક્યાંય તે સુખબુદ્ધિ નથી કરતો; અંતરમાંથી આવેલા
અતીન્દ્રિયસુખને જ તે ઉપાદેય સમજે છે. આવા હેય – ઉપાદેયના
વિવેક વડે તે ગૃહસ્થ પણ મોક્ષના માર્ગમાં છે. ખરેખર તે ‘ગૃહ –
સ્થ’ નથી પણ ‘માર્ગ – સ્થ’ છે.
Page 31 of 237
PDF/HTML Page 44 of 250
single page version
નથી; માટે તે ‘નથી ગૃહસ્થ કે નથી સાધુ.’ અમે તો ચૈતન્યસ્વરુપે
પૂર્ણ પરમાત્મા છીએ – એમ તે ધર્મી નિરંતર દેખે છે, ને ક્યારેક
– ક્યારેક શુદ્ધોપયોગી થઈને તેવો નિર્વિકલ્પ અનુભવ કરી લ્યે છે.
આવા સમ્યક્ત્વધારક ધર્માત્માને કુંદકુંદપ્રભુએ ધન્ય અને કૃતકૃત્ય
કહ્યા છે. મોક્ષને સાધવામાં તે શૂરવીર છે; અલ્પકાળમાં જ મુનિ
થઈને તે મોક્ષને સાધી લેશે.
થશે. ગૃહસ્થપણામાં મુનિદશા કે કેવળજ્ઞાન થતું નથી પણ સમ્યક્
દર્શન તો થાય છે. તીર્થંકર જેવા મહાપુરુષો પણ ગૃહસ્થપણું ત્યાગી
ચારિત્રદશા અંગીકાર કર્યા પછી જ કેવળજ્ઞાન પામે છે.
આવી જ રહ્યું છે, અર્થાત્ પ્રતિક્ષણે તે કેવળજ્ઞાનના સાધક છે; તેના
શ્રદ્ધા – જ્ઞાનમાં પરમાત્મા વસ્યા છે.
જ્ઞાનમાં વસતી નથી. હે ભવ્ય
વસાવ, ને રાગાદિને જ્ઞાનમાંથી બહાર કાઢી નાંખ.
Page 32 of 237
PDF/HTML Page 45 of 250
single page version
પરમાત્મા વસ્યા છે. અહા, એ ધર્માત્માને તો ભગવાનના ઘરના
તેડા આવ્યા છે. ભગવાન એને મોક્ષમાં બોલાવે છે; ને તે પોતાના
અંતરમાં ભગવાનને વસાવીને સિદ્ધપદ તરફ જઈ રહ્યા છે.
જીવન ઊજળું થયું : ‘તારું જીવન ખરું – તારું જીવન
ગૃહસ્થ પણ ખોલી શકે છે. ગૃહસ્થને એકલા પાપભાવો જ હોય –
એમ નથી. તેને દેવદર્શન – પૂજા – સ્વાધ્યાય – દયા – દાન
વગેરેમાં પુણ્યભાવો વિશેષ હોય છે; તીવ્ર અન્યાય – અભક્ષ તો
તેને હોતાં જ નથી; પરંતુ વિશેષ વાત એ છે કે તે ધર્મી ગૃહસ્થ,
શુભ – અશુભ બધાય પરભાવોથી પાર પોતાના શુદ્ધાત્માને જ
ઉપાદેય સમજે છે, ને તેવો શુદ્ધાત્મા તેણે પોતાના અનુભવમાં લીધો
છે; તેનો આશ્રય કરીને તે પણ મોક્ષમાર્ગમાં ધીમે ધીમે ચાલી રહ્યો
છે. – મુનિવરો ઝડપથી ચાલી રહ્યા છે.
અનુભવ આ કાળે પણ કર્યો છે.
Page 33 of 237
PDF/HTML Page 46 of 250
single page version
તે જ અનુભવનું સાધન છે; તેમાં સ્વસન્મુખ થતાં સમ્યગ્દર્શન થાય
છે ને ગૃહસ્થ પણ તે કરી શકે છે. પહેલાં બાહ્યદ્રષ્ટિમાં આત્મા દૂર
હતો, હવે અંતરદ્રષ્ટિમાં તેને સમીપ કર્યો કે ‘આ હું
જિનેશ્વરના વારસદાર છે. સાધક મુમુક્ષુ કહે છે કે હું સિદ્ધ
ભગવંતોના પંથે મોક્ષપુરીમાં જાઉં છું.....સ્વાનુભવ વડે એ
મોક્ષપુરીનો રસ્તો મેં જોયેલો છે; મોક્ષના દરવાજા સ્વાનુભવ વડે
ખુલી ગયા છે.
પોતામાં ભેદજ્ઞાન વગર ઓળખાય તેવી નથી. ચોથાગુણસ્થાનવર્તી
ગૃહસ્થનેય ક્યારેક નિર્વિકલ્પ આત્મધ્યાન થાય છે. – પણ તે
ક્વચિત્ જ હોય છે. – પરંતુ સમ્યગ્દર્શન અને મોક્ષમાર્ગ તો તેને
નિરંતર ચાલુ હોય છે. આ જાણીને જિજ્ઞાસુ ગૃહસ્થોએ પણ
સમ્યક્ત્વની આરાધના કર્તવ્ય છે.
Page 34 of 237
PDF/HTML Page 47 of 250
single page version
પરમાત્મા છું.’ એ કબુલાત શાસ્ત્રના શબ્દો વડે કે રાગના
વિકલ્પો વડે નહીં થાય.....પણ અંતર્મુખ જ્ઞાનના
સિંહનાદ વડે સિદ્ધપણાની કબુલાત થશે.
તું સિદ્ધ.....
Page 35 of 237
PDF/HTML Page 48 of 250
single page version
રહ્યું.....
નંદન) મુમુક્ષુ ભાગતો નથી પણ નીડરપણે સ્વસન્મુખ થઈને
સિદ્ધપણાનો અનુભવ કરે છે.....સિદ્ધપણાના સિંહનાદથી જાગીને
સમ્યક્ત્વ પામે છે.
Page 36 of 237
PDF/HTML Page 49 of 250
single page version
મોક્ષાર્થે હે યોગીજન નિશ્ચયથી એ માન. ૨૦.
પોતાના અંતરમાં પોતાના શુદ્ધાત્માને ધ્યાવે છે.
પર્યાયનો ફેર તૂટવા માંડે છે.
જાય છે. – આ જ નિર્વાણનો માર્ગ છે. ધર્મી કહે છે – અમે તે
માર્ગમાં ચાલી રહ્યા છીએ.
Page 37 of 237
PDF/HTML Page 50 of 250
single page version
ઉપર પૂ. શ્રી કહાનગુરુના પ્રવચનના શ્રવણ વખતે, તેમજ પં.
શ્રી દીપચંદજી રચિત ‘અનુભવ પ્રકાશ’ પુસ્તકનું સ્વાધ્યાય –
મનન કરતી વખતે, ચેતનમય સ્વભાવરસ ઘૂંટતાં – ઘૂંટતાં આ
સુંદર રચના થઈ છે; તે મુમુક્ષુ – સાધર્મીઓને આનંદમય
ચૈતન્યરસનો મધુર સ્વાદ ચખાડશે.
Page 38 of 237
PDF/HTML Page 51 of 250
single page version
ક્ષણમાં સર્વદુઃખોનો નાશ થાય, ને શાશ્વત આનંદમય
પરમપદને પામે.
ગુલાંટ ખાઈને સ્વસ્વરુપમાં એકત્વ (પોતાપણું) કરે તો આત્મા
મુક્તિસુખ પામે.
જાણ, તો તારો આત્મભગવાન તારાથી ગુપ્ત રહેશે નહિ.
ચૈતન્ય ભગવાન ચેતનાથી જુદો જીવી શકતો નથી. જ્યાં ચેતના
છે ત્યાં જ ચૈતન્યભગવાન છે.....બંનેને જુદાઈ નથી. (‘જ્યાં
ચેતન ત્યાં સર્વગુણ....’)
તે વાનગી ચાખી – ચાખીને ઘણા સંતો અજર અમર થયા છે.
હે ભવ્ય
ગુણ – પર્યાય ત્રણેયને ચૈતન્યરુપે અનુભવીને એકરસ કરવા.
– એકરસ છે જ, તેમાં ભેદ-વિકલ્પ ન કરવા. મુમુક્ષુઓ આવો
જ અનુભવ કરી કરીને પંચપરમેષ્ઠી થયા છે. આ અનુભવમાં
અનંતગુણનો સર્વ રસ આવે છે. પંચપરમેષ્ઠી જેવો જ હું છું –
એમ સમજીને તું તારા આત્માનો અનુભવ કર.
સ્વાદ છે. તે આત્મદ્રવ્યની જ પરિણતિ છે, જુદું કાંઈ નથી.
Page 39 of 237
PDF/HTML Page 52 of 250
single page version
‘અનુભવપ્રકાશ’.... .તે જ ‘આત્મપ્રકાશ’.....તે જ ‘સ્વભાવરસ.’
સ્વસંવેદનગમ્ય છે. બધા પરભાવોથી ભિન્ન અલિપ્ત રહેવારુપ
અને પોતાના અનંત સ્વભાવોને એક સાથે ધારણ કરવારુપ મહાન
વીર્ય – સામર્થ્ય તે ચેતનામાં છે.....તે પોતે પોતાને પ્રમેય બનાવે
છે. આત્માના બધાય સ્વધર્મોને તેણે પોતામાં ધારણ કર્યા હોવાથી
પોતે જ વસ્તુત્વરુપ છે; અનંત સ્વગુણમાં વ્યાપીને શોભતી તેની
સ્વાધીન પ્રભુતા કોઈ અચિંત્ય છે. અહા, સ્વાનુભવમાં સ્વયં
વિકસેલી એ ચેતનાના કેટલા ગુણ ગાઈએ
ઊડી જાય છે. એ અનુભવરુપ પરિણમતો આત્મા પોતે જ પોતાના
કારણ – કાર્યરુપ છે, બીજું કંઈ કાર્ય હવે તેણે કરવાનું નથી, કે
બીજું કોઈ કારણ શોધવાનું નથી. હવે કાંઈ ગ્રહવાનું કે છોડવાનું
રહ્યું નથી. ગ્રહવાયોગ્ય બધા સ્વભાવો ચેતનામાં ભર્યા છે, ને
છોડવાયોગ્ય બધા પરભાવો ચેતનાથી બહાર જ છે. આત્મા
કૃતકૃત્યપણે નિશ્ચિત શોભે છે.
થઈ જાય છે. આવું પરિણમન હોવા છતાં પહેલાં જેવા ભાવરુપ
હતો તેવા ભાવરુપે પણ રહ્યા કરે છે. – આવી ત્રિવિધ
આત્મશક્તિ છે ( – ઉત્પાદ – વ્યય – ધ્રુવતા).
Page 40 of 237
PDF/HTML Page 53 of 250
single page version
પોતાના ક્રમ – અક્રમરુપ સમસ્ત ગુણ – પર્યાયભાવોનો આધાર
એકસાથે થાય છે. તેની અખંડિતતા એવી છે કે એકસાથે ઘણા શુદ્ધ
ગુણ – પર્યાયોને ધારણ કરવા છતાં પોતે ખંડિત થતો નથી, એક –
અખંડ રહે છે....તેના ગુણ – પર્યાય વિખેરાઈ જતા નથી.
પ્રદેશો જુદા – એમ એક સત્તાને વિખેરી ન નાખો.....એક જ
વસ્તુપણે તે બધાને દેખો. દ્રવ્ય પણ તે, ગુણ પણ તે, પર્યાયરુપ
થનાર પણ તે, પ્રદેશો બધાના એક જ, – એમ અનંત
સ્વભાવવાળી એક વસ્તુને દેખો. તમારું સર્વસ્વ તમારામાં છે,
બહારમાં કાંઈ નથી.
સ્વાનુભવમાં છે; તેમાં અપાર તૃપ્તિ છે, મહાન શાંતિ છે.
અત્યંત મીઠો છે. નિજદ્રવ્ય-ગુણ-પર્યાયનું શુદ્ધસ્વરુપ જાણતાં તે
ઉપયોગમાં આત્માનો અગાધ મહિમા જણાય છે, ને આત્મઅનુભવ
થાય છે.
Page 41 of 237
PDF/HTML Page 54 of 250
single page version
સ્વભાવમાં સુંદર છે, શોભતી છે, શુદ્ધ છે. આવા ભેદજ્ઞાનમાં
સ્વતત્ત્વની સુંદરતાનો અનુભવ થાય છે. તે જ સમ્યગ્દર્શન છે.....તે
જ માર્ગ છે. – આમ કરતાં જીવને આનંદ થાય છે, મોક્ષપરિણતિ
સાથે તેની સગાઈ થાય છે.....મોહ સાથેનું સગપણ છૂટીને
આનંદમય મુક્તિ સાથે સગાઈ થાય છે.
અશુદ્ધ સ્વાંગ ધરીને ‘હું બળદ, હું શરીર’ એમ માની બેઠો હતો.
ઉપયોગ પોતાના અસલી ઉપયોગ – સ્વાંગને ધારે તો અશુદ્ધતા
અને ભૂલ મટી જાય; જાણનાર પોતે પોતાને સાચા સ્વરુપે જાણે,
ઉપયોગધારી આનંદરુપ તો પોતે પ્રયત્ન વિના જ સહજ સ્વરુપથી
છે જ.....લોકસંગથી નીરાળો થઈને પોતે પોતાને નીહાળવાનો છે.
‘જ્ઞાયક’ જ છે.
મનુષ્ય જ છો.....તેમ ઉપયોગસ્વરુપ જીવ પૂછે છે કે ‘હું
ઉપયોગસ્વરુપ ક્યારે થઈશ
Page 42 of 237
PDF/HTML Page 55 of 250
single page version
જ છો. ખોટા સ્વાંગ રાગાદિના ધરવા છોડી દે તો સ્વયમેવ
ઉપયોગસ્વરુપ તું છો જ.
કર્મકંદરારુપ ગુફામાં તારો ચૈતન્યપ્રભુ છૂપાઈને બેઠો છે. શરીર
નોકર્મ, દ્રવ્યકર્મ અને રાગદ્વેષ – ભાવકર્મ એ ત્રણ ગુફાને
ઓળંગીને અંદર જતાં જ તારો પ્રભુ તને તારામાં દેખાશે. (તું
પોતાને જ પ્રભુરુપે અનુભવીશ.)
Page 43 of 237
PDF/HTML Page 56 of 250
single page version
ક્યાંય ચૈતન્યપ્રભુ છે
દેખાતાં, ‘અહીં તો મારા ચૈતન્યપ્રભુ નથી,’ એમ સમજીને તે પાછી
વળતી હતી.....ચૈતન્યપ્રભુને શોધવા તે બહાવરી બની હતી.
જ પ્રતાપે; જો ચૈતન્યપ્રભુ બિરાજતા ન હોત તો આ જડશરીરને
‘પંચેન્દ્રિયજીવ’ કેમ કહેવાત
તને જરુર મળશે. ને તેને ભેટીને તને મહા આનંદ થશે.
બીજી કર્મગુફામાં દાખલ થઈને જોયું.....ત્યાં તો જ્ઞાનાવરણાદિ કર્મો
દેખાયા, પણ ચૈતન્યપ્રભુ તો ન દેખાયા. ત્યારે પૂછ્યું – મારા
ચૈતન્યપ્રભુ ક્યાં છે
છે.....તારા ચૈતનપ્રભુના ભાવઅનુસાર આ કર્મોમાં પ્રદેશ – પ્રકૃતિ
Page 44 of 237
PDF/HTML Page 57 of 250
single page version
ચૈતન્યપ્રભુની સત્તાના પ્રતાપે જ આ પુદ્ગલો ‘જ્ઞાનાવરણ’ વગેરે
નામ પામ્યાં છે. અંદર જ્ઞાનવંત તારા ચેતનપ્રભુ ન બિરાજતા હોય
તો આ પુદ્ગલોને ‘જ્ઞાનાવરણ’ આદિ નામ ક્યાંથી મળે
દોરીને ન દેખ પણ દોરી જેના હાથમાં છે તેને દેખ.....અંદર ઊંડે
ત્રીજી ગુફામાં જઈને ગોત.
આ ત્રીજી ગુફામાં રાગદ્વેષાદિ ભાવકર્મ દેખાયા....ચેતનાએ પૂછ્યું
– આમાં મારા ચૈતન્યપ્રભુ ક્યાં છે
રાગ છે, આ દ્વેષ છે – એમ અજ્ઞાન – અંધકારમાં ક્યાંથી જણાય
આવે છે તે જ તારા ચૈતન્યપ્રભુ છે. રાગથી પણ પાર ચૈતન્યગુફામાં
તે પ્રભુ બિરાજી રહ્યા છે. ચેતનાએ રાગથી પાર થઈને જ્યાં
ચૈતન્યગુફામાં જોયું ત્યાં તો ‘અહો
છે તે તેની જ છાયા છે કેમકે ચૈતન્યપ્રભુના અસ્તિત્વ વગર
રાગદ્વેષભાવો સંભવતા નથી. – માટે જે પ્રદેશમાંથી એ રાગદ્વેષ
Page 45 of 237
PDF/HTML Page 58 of 250
single page version
રાગદ્વેષમોહમાં ન અટક પણ તે દોરી પકડીને, તેનો દોર જેના
હાથમાં છે તેની પાસે જા.....તે જ તારા ચૈતન્યપ્રભુ છે. રાગાદિના
પ્રકાશક ચૈતન્યપ્રકાશી તારા પ્રભુ અહીં સાક્ષાત્ બિરાજી રહ્યા
છે....એ હવે તારાથી ગુપ્ત રહી શકશે નહિ.....ચૈતન્યગુફામાં આ
પ્રભુ પ્રગટ બિરાજી રહ્યા છે ને પોતાના અચિંત્ય અપાર મહિમાને
ધારણ કરી રહ્યા છે.....તેને દેખતાં – ભેટતાં મહાન સુખ થશે.
થઈને પરિણમ્યું. અનંતા તીર્થંકરો થયા, તેમણે સ્વરુપ શુદ્ધ કર્યું ને
અનંત સુખી થયા, હવે મારે પણ એવી જ રીતે કરવું છે.
મહામુનિજનો નિરંતર સ્વરુપ – સેવન કરે છે; મારે પણ મારું
ત્રિલોકપૂજ્ય સર્વોત્કૃષ્ટ પદ અવલોકી – અવલોકી એમ જ કરવું છે.
સદાય ઝળહળી રહ્યો છે.
સરોવરમાં નહાતો હતો, ત્યારે તેના તે નીલમણિના પ્રકાશથી
સરોવરનું પાણી લીલાપ્રકાશથી ઝગમગાટ કરતું હતું; તે જોઈને તેને
અચંબો થયો કે વાહ
Page 46 of 237
PDF/HTML Page 59 of 250
single page version
પાણી કેવું મજાનું શોભી રહ્યું છે
દેખાય છે – તે પ્રકાશ તારા જ ચૈતન્યરત્નનો છે. એવા
અનંતગુણરુપ ચૈતન્યરત્નાકરમાં તું જ રહ્યો છે. તારા એકેક
ચૈતન્યરત્ન પાસે આખું જગત તુચ્છતાને પામે છે.
બતાવ્યા.
છતી વસ્તુને હું અણછતી કેમ કરું
નિશ્ચય કરીને તેમાં કેલિ કરતાં આનંદ થાય છે. એને જાણવાથી
થતો આનંદ તે જ્ઞાનાનંદ, શ્રદ્ધવાથી થતો આનંદ તે શ્રદ્ધાનંદ –
Page 47 of 237
PDF/HTML Page 60 of 250
single page version
સર્વગુણોના સ્વાદરુપ ‘આનંદકંદ’ આત્મા છે. – આનાથી ઊંચું
બીજું કોઈ તત્ત્વ નથી. આ સોહલો શિવમાર્ગ ભગવાને
ભવ્યજીવોને બતાવ્યો છે. મોક્ષ માટે મેં આવી સ્વભાવ –
ભાવનારુપ અવગાઢ થંભ રોપ્યો છે.
શુદ્ધ કેવળજ્ઞાન પ્રતીતના દ્વારે આવી ઊભું. અશુદ્ધતાના કોઈ અંશને
હવે તે જ્ઞાન પોતામાં કલ્પતું નથી. જ્ઞાનપ્રકાશ જ હું છું – એવું વેદન
રહે છે. સ્વસંવેદન વધારતાં કેવળજ્ઞાન નજીક આવતું જાય છે.
કેવળજ્ઞાન પણ જ્ઞાનસ્વભાવમાં અભેદપણે વ્યાપી રહ્યું છે.
શ્રુતજ્ઞાન પ્રત્યેક સમયે કેવળજ્ઞાનની નજીક જ જઈ રહ્યા છે.
નથી ગયા. – આ પ્રતાપ છે જ્ઞાનસ્વભાવમાં અભેદ પરિણમનનો.
સ્વભાવ છે. આવા શુદ્ધ જ્ઞાનની ભાવના કરી – કરીને આનંદ
વધારીએ છીએ.