Page 237 of 297
PDF/HTML Page 261 of 321
single page version
એમ જાણીને પણ હે યતીશ્વર! તમે પુણ્યમાં પણ વાંચ્છા
માટે પુણ્યની આશા પણ ન કરો, માત્ર પોતાના સ્વરૂપની પ્રાપ્તિની
આશા કરો.
પુણ્યબંધ મંદકષાયથી થાય છે અને તેની (પુણ્યબંધની) વાંચ્છા છે તે તો
તીવ્રકષાય છે માટે વાંચ્છા કરવી નહિ. નિર્વાંચ્છક પુરુષને પુણ્યબંધ થાય
છે. લૌકિકમાં પણ કહે છે કે જે ચાહના કરે તેને કાંઈ મળતું નથી અને
ચાહવિનાનાને ઘણું મળે છે; માટે વાંચ્છાનો તો નિષેધ જ છે.
કે સંસારમાં પુણ્ય જ મોટી વસ્તુ છે, તેનાથી તો અહીં ઇન્દ્રિયોનાં સુખ
મળે છે. મનુષ્યપર્યાય, સારી સંગતિ, ભલું શરીર અને મોક્ષસાધનના
ઉપાય એનાથી મળે છે, ત્યારે પાપથી તો નરક-નિગોદમાં જાય, ત્યાં
મોક્ષનું સાધન પણ ક્યાંથી મળે? માટે એવાં પુણ્યની વાંચ્છા કેમ ન
કરવી?
Page 238 of 297
PDF/HTML Page 262 of 321
single page version
તપશ્ચરાણાદિ કરી કાંઈક પુણ્ય બાંધી ભોગ પામે અને ત્યાં અતિ
તૃષ્ણાપૂર્વક ભોગોને સેવે તો નરક
સાધવાની સામગ્રી મળે એવો ઉપાય રાખે તો ત્યાં પરંપરાએ મોક્ષની
જ વાંચ્છા થઈ
તો તેને ભોજનની જ વાંચ્છા કહેવાય, પરંતુ ભોજનની વાંચ્છા વિના
માત્ર સામગ્રીની જ વાંચ્છા કરે તો ત્યાં સામગ્રી મળવા છતાં પણ
પ્રયાસમાત્ર જ થયો પણ કાંઈ ફળ તો ન થયું એમ સમજવું. પુરાણોમાં
પુણ્યનો અધિકાર છે તે પણ મોક્ષના જ અર્થે છે, સંસારનો તો ત્યાં
પણ નિષેધ જ છે.
આસ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ એ તત્ત્વાર્થોનાં જ્ઞાનપૂર્વક
શ્રદ્ધાનસ્વરૂપ છે, એ હોય તો સર્વ જીવોને તે પોતા સમાન અવશ્ય
જાણે, તેઓને દુઃખ થાય તો પોતાનાં દુઃખ માફક જાણે એટલે તેઓની
કરુણા અવશ્ય થાય.
પોતાની દયા માને; એ પ્રમાણે અહિંસાને ધર્મ જાણે તથા હિંસાને અધર્મ
માને અને એવું શ્રદ્ધાન, તે જ સમ્યક્ત્વ છે. તેનાં નિઃશંકિતાદિ આઠ
અંગ છે, તેને જીવદયા ઉપર જ લગાવીને અહીં કહે છે. ત્યાં
Page 239 of 297
PDF/HTML Page 263 of 321
single page version
થાય તે શંકા છે અને તેવી શંકા ન કરવી તે નિઃશંકિત (ગુણ) છે.
છે કે નહિ? અથવા જિનદેવે વસ્તુને અનેકાન્ત કહી છે તે સત્ય છે
કે અસત્ય? આવી આશંકા ન કરવી તે નિઃશંકિત અંગ છે.
નિર્મલ નિઃશંકિતગુણ છે.
તે નિઃશંકિતગુણ છે. જ્યાં સુધી શંકા રહે ત્યાં સુધી શ્રદ્ધાન નિર્મળ
થાય નહિ.
Page 240 of 297
PDF/HTML Page 264 of 321
single page version
તે? તે દુર્ધર તપ કરી માત્ર એક મોક્ષને જ વાંચ્છે છે.
નિઃકાંક્ષિતગુણ હોય છે.
તેમની અવજ્ઞા ન કરવી તે નિર્વિચિકિત્સાગુણ છે.
પ્રધાન નથી તેની દ્રષ્ટિ પહેલી દેહ ઉપર પડતાં જ તેને ગ્લાનિ ઊપજે
છે, અને ત્યારે આ ગુણ તેને નથી (એમ સમજવું).
Page 241 of 297
PDF/HTML Page 265 of 321
single page version
જિનવચનમાં લીન છે, ભગવાને ‘અહિંસાને જ ધર્મ કહ્યો છે’ એવી દ્રઢ
શ્રદ્ધા યુક્ત છે.
ધનાદિકના લોભથી ઇત્યાદિ અનેક કારણોથી પણ ધર્મ ન માને, પરંતુ
એવી શ્રદ્ધા રાખે કે ‘ધર્મ તો ભગવાને અહિંસાને જ કહ્યો છે’ તેને
અમૂઢદ્રષ્ટિગુણ કહે છે. અહીં હિંસારંભ કહેવાથી હિંસાના પ્રરૂપક દેવ
-શાસ્ત્ર-ગુરુ આદિમાં પણ મૂઢદ્રષ્ટિવાન ન થાય
તે ઉપગૂહનગુણવાળો છે.
Page 242 of 297
PDF/HTML Page 266 of 321
single page version
વળી સાધર્મીજનમાં વા પૂજ્ય પુરુષોમાં કર્મોદયવશ કોઈ દોષ જણાય તો
તેને છુપાવે
ત્યાં છુપાવવું એ પણ અભાવ કરવા તુલ્ય છે અર્થાત્ જેને લોક ન જાણે
તે અભાવ બરાબર જ છે. એ પ્રમાણે ઉપગૂહનગુણ હોય છે.
તેને નિશ્ચયથી સ્થિતિકરણગુણ હોય છે.
Page 243 of 297
PDF/HTML Page 267 of 321
single page version
ધર્મથી પ્રકાશિત કરે તેને પ્રભાવનાગુણ હોય છે.
દશવિધધર્મના અંગીકારથી કર્મકલંકરહિત પ્રકાશિત કરે તેને પ્રભાવનાગુણ
હોય છે.
અલંકાર અને સાહિત્યવિદ્યાથી વક્તાપણા વા શાસ્ત્રરચના
Page 244 of 297
PDF/HTML Page 268 of 321
single page version
વાત્સલ્યગુણ ક્યાંથી હોય? માટે પરનો નિંદક ન હોય ત્યારે આ ચાર
ગુણ હોય છે. વળી જેને પોતાના આત્માના વસ્તુસ્વરૂપમાં શંકા
ચિંતવે? તેથી જે પોતાને શુદ્ધ ભાવે (ચંતવે) તેને જ નિઃશંકિત અને
અમૂઢદ્રષ્ટિગુણ હોય છે તથા પ્રભાવના પણ તેને જ હોય છે. વળી જેને
ઇન્દ્રિયસુખની વાંચ્છા હોય તેને નિઃકાંક્ષિતગુણ હોતો નથી, પણ
ઇન્દ્રિયસુખની વાંચ્છારહિત થતાં જ નિઃકાંક્ષિતગુણ હોય છે. એ પ્રમાણે
આઠ ગુણો હોવાનાં આ ત્રણ વિશેષણો છે.
Page 245 of 297
PDF/HTML Page 269 of 321
single page version
લાવવી, તેમાં મૂઢદ્રષ્ટિ ન રાખવી, તેના દોષોનો અભાવ કરવો વા તેને
ઢાંકવા, તેનું શ્રદ્ધાન દ્રઢ કરવું, તેમાં વાત્સલ્ય એટલે વિશેષ અનુરાગ
કરવો અને તેનું માહાત્મ્ય પ્રગટ કરવું
જિનપ્રવચનથી જાણવી. આ આઠે ગુણો અતિચારદોષ દૂર કરી
સમ્યક્ત્વને નિર્મળ કરવાવાળા છે, એમ સમજવું.
પિશાચથી ભ્રમિત થતો થકો ધર્મ આચરવાને સમર્થ થતો નથી.
Page 246 of 297
PDF/HTML Page 270 of 321
single page version
સંયોગથી અને જ્ઞાનાવરણીના ક્ષયોપશમથી કદાપિ જાણે છે તો ત્યાં એને
આચરવો દુર્લભ છે.
થાય તો થોડા જ કાળમાં તે મોક્ષને પામે.
ઉત્પત્તિ ક્યાંય દેખાય છે? નથી દેખાતી.
Page 247 of 297
PDF/HTML Page 271 of 321
single page version
પ્રિય વચન કહે છે જેથી કોઈ દુઃખી થતો નથી, તે પુરુષ પોતાના અને
પરના દિલને શુદ્ધ
પ્રકારથી સુખદાયક છે.
Page 248 of 297
PDF/HTML Page 272 of 321
single page version
ધર્મથી ચંડાલ પણ દેવોનો ઇન્દ્ર થાય છે.
તે કિંકર
કરવાવાળો સ્વજન અર્થાત્ મિત્ર બની જાય છે, તથા હળાહળ ઝેર છે
તે પણ અમૃતરૂપ પરિણમી જાય છે; ઘણું શું કહીએ મહાન આપદા
પણ સંપદા બની જાય છે.
Page 249 of 297
PDF/HTML Page 273 of 321
single page version
વિના પણ સંપત્તિ મળી જાય છે, અન્યાયરૂપ વર્તે તોપણ તે સુખી રહે
છે, અથવા કોઈ જૂઠ વચનનો તુક્કો લગાવે તોપણ અંતમાં તે સાચો
થઈ જાય છે તથા ‘અન્યાય કર્યો’ એમ લોકો કહે છે, તો ત્યાં
ન્યાયવાળાની સહાય જ થાય છે એમ પણ સમજવું.
નરકમાં પડે છે; તેમાં કોઈ સંદેહ નથી.
ઉલટો માત્ર અતિશય અનિષ્ટને પ્રાપ્ત થાય છે.
Page 250 of 297
PDF/HTML Page 274 of 321
single page version
દૂરથી જ છોડો!
ધર્મ
માત્ર નિસ્પૃહ થયા થકા જીવોના કલ્યાણ અર્થે જ વારંવાર કહી
પ્રાણીઓને જગાડે છે; એવા શ્રીગુરુ વંદન
Page 251 of 297
PDF/HTML Page 275 of 321
single page version
અને કાયક્લેશ એ છ પ્રકારનાં બાહ્યતપ છે તથા પ્રાયશ્ચિત, વિનય,
વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એ છ પ્રકારનાં અંતરંગતપ છે.
તેનું જ વ્યાખ્યાન હવે કરીએ છીએ. તેમાં પહેલાં અનશન નામના તપને
ચાર ગાથામાં કહે છેઃ
કહ્યો છે. એટલા માટે જિતેન્દ્રિય પુરુષને, આહાર કરતો છતાં પણ,
ઉપવાસ સહિત જ કહ્યો છે.
Page 252 of 297
PDF/HTML Page 276 of 321
single page version
તેઓ ઇન્દ્રિયોને વશ કરી પ્રવર્તે છે.
પોતાના આત્મસ્વરૂપમાં જ રહે છે વા સ્વાધ્યાયમાં તત્પર છે, તથા
કર્મનિર્જરા અર્થે ક્રીડા એટલે લીલામાત્ર ક્લેશરહિત હર્ષસહિત એક દિવસ
આદિની મર્યાદાપૂર્વક જે આહારને છોડે છે તેને અનશનતપ હોય છે.
રીતે ક્રીડામાત્રપણે એક દિવસ આદિની મર્યાદારૂપ આહારનો ત્યાગ
કરવો તે ઉપવાસ છે. એ પ્રમાણે ઉપવાસ નામનું અનશનતપ થાય છે.
Page 253 of 297
PDF/HTML Page 277 of 321
single page version
આ ભોજન વિના ક્ષુધા
-તરસનો થયો, એવા ઉપવાસમાં કર્મનિર્જરા ક્યાંથી થાય? કર્મ નિર્જરા
તો સર્વ ક્લેશ છોડી સામ્યભાવ કરતાં જ થાય છે. એમ સમજવું.
ગ્રહણ કરે તેને અવમોદર્યતપ હોય છે.
ઊણોદરતપ કરે છે, તેમાં પણ પોતાના આહારના પ્રમાણથી થોડો આહાર
લે છે. આહારનું પ્રમાણ એક ગ્રાસથી બત્રીસ ગ્રાસ સુધી કહ્યું છે તેમાં
યથાઇચ્છાનુસાર ઘટતા પ્રમાણમાં (આહાર) લે તે અવમોદર્યતપ છે.
Page 254 of 297
PDF/HTML Page 278 of 321
single page version
આ બીજું અવમોદર્યતપ નિષ્ફળ છે.
સાધવા માટે વા થોડું ભોજન કરવાથી મિષ્ટરસ સહિત ભોજન મળશે
એવા અભિપ્રાયથી ઊણોદરતપ જે કરે છે તે તપ નિષ્ફળ છે. એ તપ
નથી પણ પાખંડ છે.
આપવાવાળાની તથા પાત્રની મર્યાદા કરે કે આવો દાતાર, આવી
પદ્ધતિથી, આવા પાત્રમાં ધારણ કરી આહાર આપે તો જ લેવો, સરસ
લે તો ગાય વગેરે પશુની માફક આહાર કરે અર્થાત્ જેમ ગાય આમ
તેમ જોયા સિવાય માત્ર ચારો ચરવા તરફ જ દ્રષ્ટિ રાખે છે, તેમ (મુનિ
આહાર) લે તેને વૃત્તિપરિસંખ્યાનતપ કહે છે.
Page 255 of 297
PDF/HTML Page 279 of 321
single page version
દૈવયોગ છે અને એવું મહાન કઠણ તપ મહામુનિ કરે છે.
જે નીરસભોજન કરે છે તેને રસપરિત્યાગતપ નિર્મળ થાય છે.
એ પણ રસ છે.
રસપરિત્યાગતપ થાય છે.
આમાં તફાવત શો?
Page 256 of 297
PDF/HTML Page 280 of 321
single page version
અર્થાત્ ઇન્દ્રિયવિષયોથી વિરક્ત થાય છે તે મુનિને આ પાંચમું
વિવિક્તશૈયાસનતપ ઉત્કૃષ્ટ થાય છે.
ત્રણે એવાં હોય કે જ્યાં રાગ
એકાન્તસ્થાન કહ્યું છે.