Page 57 of 297
PDF/HTML Page 81 of 321
single page version
નિર્જરા જાણ!
નિર્જરા તો ચારે ગતિના જીવોને થાય છે તથા બીજી જે તપ વડે થાય
છે, તે વ્રતયુક્ત જીવોને થાય છે.
Page 58 of 297
PDF/HTML Page 82 of 321
single page version
છીએ. આ નિર્જરા તો સઘળા જીવોને થાય છે. તથા તપ વડે કર્મો
અપૂર્ણ સ્થિતિએ પણ પરિપક્વ થઈ ખરી જાય તેને અવિપાકનિર્જરા
કહીએ છીએ અને તે વ્રતધારીને થાય છે.
શુક્લધ્યાનથી તો વિશેષ વૃદ્ધિ થાય છે.
Page 59 of 297
PDF/HTML Page 83 of 321
single page version
વિશુદ્ધપરિણામ સહિત મિથ્યાદ્રષ્ટિને જે નિર્જરા થાય છે, તેનાથી
અસંયતસમ્યગ્દ્રષ્ટિને અસંખ્યાત ગણી નિર્જરા થાય છે. તેનાથી દેશવ્રતી
શ્રાવકને અસંખ્યાત ગણી થાય છે અને તેનાથી મહાવ્રતી મુનિજનોને
અસંખ્યાત ગણી થાય છે.
તેનાથી દર્શનમોહનો ક્ષય કરવાવાળાને અસંખ્યાત ગણી થાય છે,
તેનાથી ઉપશમશ્રેણીવાળા ત્રણ ગુણસ્થાનવર્તીને અસંખ્યાત ગણી થાય છે
અને તેનાથી અગિયારમા ઉપશાંતમોહ ગુણસ્થાનવાળાને અસંખ્યાત
ગણી થાય છે.
તેનાથી સયોગકેવલીને અસંખ્યાત ગણી થાય છે, તથા તેનાથી
અયોગકેવલીને અસંખ્યાત ગણી થાય છે. એ પ્રમાણે ઉપર ઉપર
અસંખ્યાત ગુણાકારરૂપ નિર્જરા છે તેથી તેને ગુણશ્રેણી નિર્જરા કહીએ
છીએ.
Page 60 of 297
PDF/HTML Page 84 of 321
single page version
ઉપસર્ગને સહન કરે છે;
આપે
(શાંતિપૂર્વક) ભોગવવું પણ તેમાં વ્યાકુલ ન થવું. જેમ કે કોઈનાં કરજે
નાણાં લીધાં હોય તે જ્યારે પેલો માગે ત્યારે આપી દેવાં, પણ તેથી
વ્યાકુળતા શા માટે કરવી? એ પ્રમાણે માનનારને ઘણી નિર્જરા થાય છે.
ઉપજાવનાર), નિર્મળ તથા નિત્ય માને છે તેને ઘણી નિર્જરા થાય છે.
Page 61 of 297
PDF/HTML Page 85 of 321
single page version
નિર્જરા અવશ્ય થાય.
આદર કરે છે તથા પોતાનાં મન-ઇન્દ્રિયોને જીતે છે
છે અને પુણ્યકર્મનો અનુભાગ વધે છે, વળી તેને જ ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત
થાય છે.
(અનુક્રમે) મોક્ષને પ્રાપ્ત થાય છે.
Page 62 of 297
PDF/HTML Page 86 of 321
single page version
સ્મરણ-ચિંતવન કરે છે તથા ઇન્દ્રિયોને જીતવાવાળા છે તેમને ઉત્કૃષ્ટ
નિર્જરા થાય છે.
થાય છે.
સો નિર્જરા કહાય હૈ, ધારે તે શિવ જાય.
Page 63 of 297
PDF/HTML Page 87 of 321
single page version
ભાવાર્થ અન્ય ગ્રંથાનુસાર અહીં લખીએ છીએ. ત્યાં પ્રથમ તો પરિકર્માષ્ટક
છે. તેમાં, પહેલું
કહેવાય; જેમ કે આઠનો વર્ગ ચોસઠ. છઠ્ઠું
આઠ રૂપિયાની કેટલી આવે? અહીં પ્રમાણરાશિ બે છે, ફળરાશિ સોળ
છે તથા ઇચ્છારાશિ આઠ છે. ત્યાં ફળરાશિને ઇચ્છારાશિ સાથે ગુણતાં
એક સો અઠ્ઠાવીસ થાય, તેને પ્રમાણરાશિની બે સંખ્યાથી ભાગ આપતાં
ચોસઠ શેર આવે
વિસવાંસી, વીઘા કરીએ છીએ તે ક્ષેત્રફળ કહેવાય છે; જેમ કે
Page 64 of 297
PDF/HTML Page 88 of 321
single page version
પ્રમાણે ચોરસ, ત્રિકોણ વા ગોળ આદિ ખેતર હોય તેને સમાન ખંડથી
માપી ક્ષેત્રફળ લાવવામાં આવે છે; એ જ પ્રમાણે લોકના ક્ષેત્રને
યોજનાદિની સંખ્યા વડે જેવું ક્ષેત્ર હોય તેવા વિધાનથી ક્ષેત્રફળ લાવવાનું
વિધાન ગણિતશાસ્ત્રથી જાણવું.
ઉત્કૃષ્ટ એ ત્રણ પ્રકારે યુક્તાસંખ્યાત; તથા જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ
એ ત્રણ પ્રકારે અસંખ્યાતાસંખ્યાત. એ પ્રમાણે અસંખ્યાતના નવ ભેદ
થયા. વળી અનંતના પણ નવ ભેદ છે. તે આ પ્રમાણે
એ ત્રણ પ્રકારથી યુક્તાનંત; તથા જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ત્રણ
પ્રકારથી અનંતાનંત
ગણિતના એકવીસ ભેદ થયા.
કુંડ કરીએ. તેમાં એકનું નામ અનવસ્થાકુંડ, બીજાનું નામ શલાકાકુંડ,
ત્રીજાનું નામ પ્રતિશલાકાકુંડ તથા ચોથાનું નામ મહાશલાકાકુંડ. તેમાં
પ્રથમના અનવસ્થાકુંડને સરસવના દાણાથી પૂરેપૂરો ભરીએ તો તેમાં
છેંતાલીસ અંક પ્રમાણ સરસવ સમાય. તેને સંકલ્પમાત્ર લઈને ચાલીએ;
તેમાંથી એક દ્વીપમાં અને એક સમુદ્રમાં એ પ્રમાણે નાખતા જઈએ; ત્યાં
જ્યાં એ સરસવ પૂરા થાય તે દ્વીપ વા સમુદ્રના માપ પ્રમાણે
Page 65 of 297
PDF/HTML Page 89 of 321
single page version
બીજો લાવીને નાખીએ, હવે એ બીજા અનવસ્થાકુંડમાંથી એક સરસવ
એક દ્વીપમાં અને એક સમુદ્રમાં એ પ્રમાણે નાખતા જઈએ. એ પ્રમાણે
કરતાં કરતાં તે અનવસ્થાકુંડના સરસવ જ્યાં પૂરા થાય ત્યાં તે દ્વીપ વા
સમુદ્રના માપ પ્રમાણે ત્રીજો અનવસ્થાકુંડ કરી તેને પણ એવી જ રીતે
સરસવથી ભરીએ, અને એક સરસવ શલાકાકુંડમાં બીજો લાવીને
નાંખીએ. એ પ્રમાણે કરતાં કરતાં છેંતાલીસ અંકપ્રમાણ અનવસ્થાકુંડ પૂરા
થાય ત્યારે એક શલાકાકુંડ ભરાય અને તે વેળા એક સરસવ
પ્રતિશલાકાકુંડમાં નાખવો, એ જ પ્રમાણે અનવસ્થાકુંડ થતો જાય તથા
શલાકાકુંડ પણ થતો જાય; એ પ્રમાણે કરતાં કરતાં છેંતાલીસ અંકપ્રમાણ
શલાકાકુંડ ભરાઈ જાય ત્યારે એક પ્રતિશલાકાકુંડ ભરાય. એ પ્રમાણે
અનવસ્થાકુંડ થતો જાય, શલાકાકુંડ ભરાતો જાય તથા પ્રતિશલાકાકુંડ પણ
ભરાતો જાય. જ્યારે છેંતાલીસ અંકપ્રમાણ પ્રતિશલાકાકુંડ ભરાઈ જાય
ત્યારે એક મહાશલાકાકુંડ ભરાય. એ પ્રમાણે કરતાં છેંતાલીસ અંકોના
ઘનપ્રમાણ અનવસ્થાકુંડ થયા. તેમાં છેલ્લો અનવસ્થાકુંડ જે દ્વીપ વા
સમુદ્રના માપ પ્રમાણે બન્યો તેમાં જેટલા સરસવ સમાય તેટલું જઘન્ય
પરીતાસંખ્યાતનું પ્રમાણ છે.
સંખ્યાતના ભેદ જાણવા.
જે રાશિ આવે તેને જઘન્ય યુક્તાસંખ્યાત કહીએ છીએ, તેમાંથી એક
રૂપ ઘટાડતાં ઉત્કૃષ્ટ પરીતાસંખ્યાત કહેવાય અને મધ્યના નાના (અનેક)
ભેદ જાણવા.
Page 66 of 297
PDF/HTML Page 90 of 321
single page version
ભેદ મધ્યમ યુક્તાસંખ્યાતના જાણવા.
વિખેરી એક એક જુદા જુદા કરવા, એક એકના ઉપર એક એક
દેયરાશિ મુકવી. તેને પરસ્પર ગુણતાં જ્યારે સર્વ ગુણાકાર થઈ રહે ત્યારે
એક રૂપ શલાકારાશિમાંથી ઘટાડવું. વળી ત્યાં જે રાશિ થઈ તે પ્રમાણે
વિરલન દેયરાશિ કરવી. ત્યાં એ વિરલનને વિખેરી એક એકને જુદા કરી
એક એકના ઉપર દેયરાશિ મૂકવી અને તેનો પરસ્પર ગુણાકાર કરતાં
જે રાશિ ઊપજે ત્યારે એક શલાકારાશિમાંથી પાછો ઘટાડવો. વળી જે
રાશિ ઉપજી તેના પ્રમાણમાં વિરલન દેયરાશિ કરવી. પછી વિરલનને
વિખેરી દેયને એક એકના ઉપર સ્થાપી પરસ્પર ગુણાકાર કરવો અને
એક રૂપ શલાકામાંથી ઘટાડવું. એ પ્રમાણે વિરલનરાશિ દેય વડે
ગુણાકાર કરતા જવું તથા શલાકામાંથી ઘટાડતા જવું, એમ કરતાં કરતાં
જ્યારે શલાકારાશિ પૂરેપૂરી નિઃશેષ થઈ જાય ત્યારે જે કંઈ પ્રમાણ
આવે તે મધ્યમ અસંખ્યાતાસંખ્યાતનો ભેદ છે. વળી તેટલા તેટલા પ્રમાણ
શલાકા, વિરલન, દેય
પ્રમાણ આવે તે પણ મધ્યમ અસંખ્યાતાસંખ્યાતનો ભેદ છે. વળી તે રાશિ
પ્રમાણ ફરીથી શલાકા, વિરલન, દેયરાશિ કરી તેને પૂર્વોક્ત વિધાનથી
ગુણતાં જે મહારાશિ થઈ તે પણ મધ્યમ અસંખ્યાતાસંખ્યાતનો ભેદ છે.
ત્યાં શલાકાત્રયનિષ્ઠાપન એક વાર થયું.
પ્રદેશ, (૫) તે લોકથી અસંખ્યાત ગણા અપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિ
જીવોનું પ્રમાણ, તથા (૬) તેનાથી અસંખ્યાત ગણા સપ્રતિષ્ઠિત પ્રત્યેક
Page 67 of 297
PDF/HTML Page 91 of 321
single page version
વિરલન, દેયરાશિના વિધાનથી શલાકાત્રય નિષ્ઠાપન કરવું. ત્યાં જે
મહારાશિ આવે તે પણ મધ્યમ અસંખ્યાતાસંખ્યાતનો ભેદ છે. તેમાં ચાર
રાશિ બીજી મેળવવી. તે આ પ્રમાણે
અનુભાગબંધના કારણરૂપ કષાયોનાં સ્થાન તથા (૪) યોગના
અવિભાગપ્રતિચ્છેદ. એ પ્રમાણે ચાર રાશિ મેળવી પૂર્વોક્ત વિધાનથી
શલાકાત્રય નિષ્ઠાપન કરવું. એ પ્રમાણે કરતાં જે પ્રમાણ થયું તે જઘન્ય
પરિતાનંતરાશિ થઈ. તેમાંથી એક રૂપ ઘટાડતાં ઉત્કૃષ્ટ અસંખ્યાતાસંખ્યાત
થાય છે. અને વચ્ચેના જુદાજુદા ભેદ મધ્યમના જાણવા.
તે જઘન્ય યુક્તાનંત જાણવું. તેમાંથી એક ઘટાડતાં ઉત્કૃષ્ટ પરીતાનંત થાય
છે. વચ્ચેના જુદા જુદા ભેદ મધ્યમ પરીતાનંતના છે. વળી જઘન્ય
યુક્તાનંતને જઘન્ય યુક્તાનંત વડે એક વાર પરસ્પર ગુણતાં જઘન્ય
અનંતાનંત થાય છે. તેમાંથી એક ઘટાડતાં ઉત્કૃષ્ટ યુક્તાનંત થાય છે, તથા
વચ્ચેના જુદા જુદા ભેદ મધ્યમ યુક્તાનંતના જાણવા.
અનંતાનંતના ભેદરૂપ રાશિ આવે છે. તેમાં સિદ્ધરાશિ, નિગોદરાશિ,
પ્રત્યેક વનસ્પતિ સહિત નિગોદરાશિ, પુદ્ગલરાશિ, કાળના સમય તથા
આકાશના પ્રદેશ
ભેદરૂપ રાશિ આવે છે. તેમાં ફરી ધર્મદ્રવ્ય-અધર્મદ્રવ્યના અગુરુલઘુ
ગુણના અવિભાગપ્રતિચ્છેદ મેળવતાં જે મહારાશિપ્રમાણ રાશિ થઈ તેને
ફરી પૂર્વોક્ત વિધાનથી શલાકાત્રય નિષ્ઠાપન કરતાં જે કોઈ મધ્યમ
Page 68 of 297
PDF/HTML Page 92 of 321
single page version
સમૂહ પ્રમાણમાં ઘટાવી ફરી મેળવવી, ત્યારે કેવળજ્ઞાનના
અવિભાગપ્રતિચ્છેદરૂપ ઉત્કૃષ્ટ અનંતાનંતપ્રમાણ રાશિ થાય છે.
ત્રણ પ્રકાર છે
સમુદ્રોની સંખ્યા ગણવામાં આવે છે તથા અદ્ધાપલ્ય વડે કર્મોની સ્થિતિ
તથા દેવાદિકની આયુસ્થિતિ ગણવામાં આવે છે.
તૃટરેણુ, ત્રસરેણુ, રથરેણુ ઉત્તમ ભોગભૂમિના વાળનો અગ્રભાગ, મધ્યમ
ભોગભૂમિના વાળનો અગ્રભાગ, જઘન્યભોગભૂમિના વાળનો અગ્રભાગ,
કર્મભૂમિના વાળનો અગ્રભાગ, લીખ, સરસવ, જવ અને આંગળ
દેવ, તિર્યંચ અને મનુષ્યોના શરીરનું પ્રમાણ વર્ણન કરવામાં આવે છે
તથા દેવોનાં નગર-મંદિરાદિનું વર્ણન કરવામાં આવે છે. વળી
ઉત્સેધઆંગળથી પાંચસો ગણા પ્રમાણાંગુલ છે. એ વડે દ્વીપ, સમુદ્ર અને
પર્વતાદિના પરિમાણનું વર્ણન કરવામાં આવે છે. તથા આત્માંગુલ, જ્યાં
જેવા મનુષ્યો હોય ત્યાં તે પ્રમાણે જાણવો. છ આંગળનો પાદ થાય છે,
બે પાદનો એક વિલસ્ત (વેંત) થાય છે, બે વિલસ્તનો એક હાથ થાય
છે. બે હાથનો એક ભીષ (વાર) થાય છે, બે ભીષનો એક ધનુષ થાય
છે, બે હજાર ધનુષનો એક કોષ થાય છે, ચાર કોષનો એક યોજન
થાય છે.
Page 69 of 297
PDF/HTML Page 93 of 321
single page version
ભૂમિ સમાન અત્યંત દાબીને ભરવો; એ પ્રમાણે ભરતાં તે ખાડામાં
પિસ્તાળીસ અંકો પ્રમાણ રોમ સમાય છે. તેમાંથી દર સો સો વર્ષ વીત્યે
એક એક રોમ કાઢવો; એ પ્રમાણ કરતાં એ ખાડો તદ્દન ખાલી થતાં
જેટલાં વર્ષ થાય તેટલાં વર્ષને એક વ્યવહારપલ્ય કહે છે. એ વર્ષોના
અસંખ્યાત સમય થાય છે.
તેટલા સમય ઉદ્ધારપલ્યના છે.
સમય પણ તેટલા જ છે. દશ કોડાકોડી પલ્યનો એક સાગર થાય છે.
અદ્ધાપલ્યના અર્ધછેદોનું વિરલન કરી એક એક અદ્ધાપલ્ય તે ઉપર
સ્થાપી પરસ્પર ગુણતાં જે પ્રમાણ આવે તેટલા તેના પ્રદેશ છે. તેના
વર્ગને એક પ્રતરાંગુલ કહીએ છીએ. સૂચ્યંગુલના ઘનને એક ઘનાંગુલ
કહીએ છીએ. એક અંગુલ લાંબા, પહોળા અને ઊંચા ભાગને ઘનાંગુલ
કહીએ છીએ. સાત રાજુ લાંબા અને એક પ્રદેશપ્રમાણ પહોળા ઊંચા
ક્ષેત્રને એક જગત્શ્રેણી કહીએ છીએ. તેની ઉત્પત્તિ આ પ્રમાણે છેઃ
એક એક ઉપર ઘનાંગુલ આપી પરસ્પર ગુણતાં જે રાશિ આવે તે
જગત્શ્રેણિ છે. જગત્શ્રેણિનો વર્ગ છે તે જગત્પ્રતર છે અને જગત્શ્રેણિનું
ઘન છે તે જગત્ઘન છે. તે જગત્ઘન સાત રાજુ લાંબો, પહોળો, ઉંચો
છે. એ પ્રમાણે લોકના પ્રદેશોનું પ્રમાણ છે અને તે પણ મધ્યમ
અસંખ્યાતનો ભેદ છે. એ પ્રમાણે અહીં સંક્ષેપમાં ગણિત કહ્યું;
વિશેષતાપૂર્વક તો તેનું કથન ગોમ્મટસાર ને ત્રિલોકસારમાંથી જાણવું.
Page 70 of 297
PDF/HTML Page 94 of 321
single page version
પ્રમાણ સંજ્ઞા છે. અલ્પમાં અલ્પ તો આ પ્રમાણે છે તથા વધારેમાં વધારે
દ્રવ્યમાં તો મહાસ્કંધ, ક્ષેત્રમાં આકાશ, કાળમાં ત્રણે કાળ તથા ભાવમાં
કેવળજ્ઞાન જાણવું. કાળમાં એક આવલીના જઘન્યયુક્તાસંખ્યાત સમય છે,
અસંખ્યાત આવલીનું એક મુહૂર્ત છે, ત્રીસ મુહૂર્તનો એક રાત્રિદિવસ છે,
ત્રીસ રાત્રિદિવસનો એક માસ છે અને બાર માસનું એક વર્ષ છે.
ઇત્યાદિ જાણવું.
કોઈએ કર્યો નથી તથા કોઈ હરિહરાદિએ ધારેલો વા રાખેલો નથી.
વા શેષનાગે તેને ધારણ કર્યો છે, પ્રલય થાય છે ત્યારે સર્વ શૂન્ય થઈ
જાય છે અને બ્રહ્મની સત્તા માત્ર રહી જાય છે તથા એ બ્રહ્મની
સત્તામાંથી (ફરીથી) સૃષ્ટિની રચના થાય છે.’’
કોઈએ કરેલો નથી, કોઈએ (પોતાના ઉપર) ધારણ કરેલો નથી તથા
કોઈથી નાશ પામતો નથી, જેવો છે તેવો જ શ્રી સર્વજ્ઞે દીઠો છે અને
તે જ વસ્તુસ્વરૂપ છે.
Page 71 of 297
PDF/HTML Page 95 of 321
single page version
તેથી લોક પણ નિત્ય છે એમ જાણો.
પરિણામ જાણો.
અહીં કોઈ પૂછે કે
થયું ( તે જ પરિણામ વા પર્યાય છે). જેમ માટી પિંડ-અવસ્થારૂપ હતી,
તે જ પલટાઈને ઘટ બન્યો. એ પ્રમાણે પરિણામનું સ્વરૂપ જાણવું. અહીં
લોકનો આકાર તો નિત્ય છે તથા દ્રવ્યોની પર્યાય પલટાય છે; એ
અપેક્ષાએ પરિણામ કહીએ છીએ.
Page 72 of 297
PDF/HTML Page 96 of 321
single page version
વિસ્તાર છે તથા લોકના અંતમાં એક રાજુનો વિસ્તાર છે.
રાજુ રહે છે, પછી ઉપર અનુક્રમે વધતો વધતો બ્રહ્મસ્વર્ગના અંતમાં
પાંચ રાજુ પહોળો થાય છે, પછી ઘટતો ઘટતો અંતમાં એક રાજુ રહે
છે, એ પ્રમાણે થતાં દોઢ મૃદંગ ઊભાં મૂકીએ તેવા આકાર થાય છે.
ઘનરાજુ થાય છે. એક રાજુ પહોળાઈ, એક રાજુ લંબાઈ તથા એક
રાજુની ઊંચાઈવાળા સમાન ક્ષેત્રખંડને ઘનફળ કહેવામાં આવે છે.
Page 73 of 297
PDF/HTML Page 97 of 321
single page version
છે. એ પ્રમાણે ત્રણ લોકનો વિભાગ જાણવો.
જીવાદિક દ્રવ્યો જોવામાં આવે તેને ‘લોક’ કહેવામાં આવે છે. તેના ઉપર
અંત(ભાગ)માં કર્મરહિત અને અનંત ગુણસહિત અવિનાશી અનંત શુદ્ધ
જીવ બિરાજે છે.
Page 74 of 297
PDF/HTML Page 98 of 321
single page version
પોતપોતાના સ્વરૂપ સહિત જુદી જુદી અનંત છે. તેમાં જે એકેન્દ્રિય છે
તે તો સર્વલોકમાં છે તથા બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને
પંચેન્દ્રિય ત્રસ જીવો છે તે ત્રસનાડીમાં જ છે.
લોકાકાશમાં સર્વત્ર અન્ય આધાર રહિત છે તે જીવ સૂક્ષ્મ છે. તેના
છ પ્રકાર છે.
Page 75 of 297
PDF/HTML Page 99 of 321
single page version
સાધારણ
છે તથા સૂક્ષ્મ પણ છેઃ બાકીના પ્રત્યેક વનસ્પતિના અને ત્રસના એ
બધા બાદર જ છે.
ઇતરનિગોદ એ બંને
Page 76 of 297
PDF/HTML Page 100 of 321
single page version
અનંતાનંત સમાનઆયુવાળા મરે છે.
શ્વાસોચ્છ્શ્વાસ, એક જીવનું શરીર તે જ અનંતાનંત જીવોનું શરીર તથા
એક જીવનું આયુષ તે જ અનંતાનંત જીવોનું આયુષ. એ પ્રમાણે સર્વ
સમાન છે તેથી તેમનું સાધારણ નામ જાણવું.
બાદર જાણવા.