Page 77 of 297
PDF/HTML Page 101 of 321
single page version
ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય તથા ચાર ઇન્દ્રિય એ ત્રણ તો વિકલત્રય (ત્રસ)
તથા એ જ પ્રમાણે પંચેન્દ્રિય (ત્રસ) છે.
નથી તેને પ્રત્યેક જ કહેવામાં આવે છે અને એને જ અપ્રતિષ્ઠિત પણ
કહેવામાં આવે છે. વળી બે ઇન્દ્રિયાદિકને ત્રસ કહેવામાં આવે છે.
પ્રકારની હોય છે.
થાય છે; જેમ કે ઢાક વગેરે. ઘણીખરી વનસ્પતિ બીજથી ઉત્પન્ન થાય છે; જેમ કે
ચણા
અપ્રતિષ્ઠિત બંને પ્રકારની હોય છે.
Page 78 of 297
PDF/HTML Page 102 of 321
single page version
વધી જાય તે સપ્રતિષ્ઠિત વનસ્પતિ છે; તેનાથી ઉલટા પ્રકારની હોય તે બધી
અપ્રતિષ્ઠિત સમજવી.
જાય તે સપ્રતિષ્ઠિત પ્રત્યેક છે તથા જે બરાબર સમભંગે ન તૂટે તે અપ્રતિષ્ઠિત
પ્રત્યેક છે.
Page 79 of 297
PDF/HTML Page 103 of 321
single page version
તથા કોઈ મન રહિત અસંજ્ઞી પણ છે.
નભચર જ છે પણ જળચર નથી; અને તેઓ સંજ્ઞી જ છે પણ અસંજ્ઞી નથી.
હોય તેને અપ્રતિષ્ઠિતપ્રત્યેક જાણવી.
Page 80 of 297
PDF/HTML Page 104 of 321
single page version
(ગુણતાં) ઓગણસીતેર (૬૯) ભેદ થયા. એ પ્રમાણે સર્વ મળી પંચાશી
(૮૫) ભેદ છે.
વળી ભોગભૂમિના થલચરસંજ્ઞી તથા નભચરસંજ્ઞી આઠે ભેદ પર્યાપ્ત
અને અપર્યાપ્ત ભેદથી સોળ ભેદ થયા; સમ્મૂર્ચ્છનના પૃથ્વી, અપ્,
તેજ, વાયુ, નિત્યનિગોદ, ઇતરનિગોદ અને દરેકના સૂક્ષ્મ તેમજ બાદર
મળી બાર (૧૨) ભેદ તથા વનસ્પતિના સપ્રતિષ્ઠિત અને અપ્રતિષ્ઠિત
એ બંને મળી ૧૪ ચૌદ તો એકેન્દ્રિયના ભેદ થયા, વિકલત્રયના ત્રણ
અને કર્મભૂમિના પંચેન્દ્રિયોના સંજ્ઞિજલચર, અસંજ્ઞિજલચર,
સંજ્ઞિથલચર, અસંજ્ઞિથલચર, સંજ્ઞિનભચર તથા અસંજ્ઞિનભચર એ છ
ભેદ, એ પ્રમાણે બધા મળી તેવીસ ભેદ થયા. તે બધા પર્યાપ્ત,
અપર્યાપ્ત અને લબ્ધ્યપર્યાપ્ત ભેદ કરી ગણતાં (૬૯) ઓગણસીતેર
ભેદ થયા. એ પ્રમાણે પ્રથમના સોળ અને આ ઓગણસીતેર મળી
પંચાશી (૮૫)
નિર્વૃત્તિ-અપર્યાપ્તથી આઠ પ્રકાર થયા.
Page 81 of 297
PDF/HTML Page 105 of 321
single page version
નિર્વૃત્ત્યપર્યાપ્તના ભેદથી, ચાર પ્રકાર છે. એ પ્રમાણે તિર્યંચના પંચાશી
ભેદ, મનુષ્યના નવ ભેદ, નારકી તથા દેવના ચાર ભેદ એમ બધાય
મળી અઠ્ઠાણું ભેદ થયા. ઘણાને સમાનતાથી ભેગા કરી
જીવસમાસ કહ્યા.
પ્રકાર છે.
Page 82 of 297
PDF/HTML Page 106 of 321
single page version
કહે છે એમ જિનેન્દ્રદેવે કહ્યું છે.
જ્યારે મનપર્યાપ્તિ પૂર્ણ થાય છે ત્યારે તેને પર્યાપ્ત કહે છે.
ન થાય ત્યાં સુધી તે નિર્વૃત્ત્યપર્યાપ્ત છે. એ પ્રમાણે સર્વજીવ-આશ્રિત
કથન છે.
નિર્વૃત્ત્યપર્યાપ્તક કહે છે.
Page 83 of 297
PDF/HTML Page 107 of 321
single page version
તે નિર્વૃત્ત્યપર્યાપ્ત કહેવાય છે.
Page 84 of 297
PDF/HTML Page 108 of 321
single page version
લબ્ધ્યપર્યાપ્તક છે તે અપર્યાપ્તક છે, તેઓને પર્યાપ્તિ નથી.
પાંચ પર્યાપ્તિ જાણવી. વળી નિર્વૃત્ત્યપર્યાપ્ત ગ્રહણ કરતાંની સાથે જ પૂર્ણ
થશે તેથી (તેમની) જે સંખ્યા કહી છે તે જ છે અને લબ્ધ્યપર્યાપ્ત જોકે
જીવ એટલા જ સમયમાં ૬૬૧૩૨ જન્મ-મરણ કરે છે. એ પ્રમાણે એકેન્દ્રિય,
વિકલેન્દ્રિય તથા પંચેન્દ્રિયના સમસ્ત ભવોનો સરવાળો કરતાં ૬૬૩૩૬ ક્ષુદ્રભવ
થાય છે.
પ્રત્યેક એમ ત્રણ ભેદ છે. એમ એ અગિયાર પ્રકારના એકેન્દ્રિયજીવોમાં દરેક
જીવને એક અંતર્મુહૂર્તમાં ૬૦૧૨ જન્મ-મરણ થાય છે. તેને ૧૧ ગુણતાં બધા
એકેન્દ્રિય જીવોના ૬૬૧૩૨ ભવ થાય છે.
Page 85 of 297
PDF/HTML Page 109 of 321
single page version
સૂચવે છે. એ પ્રમાણે પર્યાપ્તિનું વર્ણન કર્યું.
સંજ્ઞા છે.
Page 86 of 297
PDF/HTML Page 110 of 321
single page version
અંતના આખા સમુદ્રમાં હોય છે, ભોગભૂમિમાં હોતા નથી.
તે પર્વતની પાછળના અર્ધા સ્વયંપ્રભદ્વીપમાં તથા અંતના સ્વયંભૂરમણ
નામના આખા સમુદ્રમાં આ વિકલત્રય જીવો છે, તેથી અન્ય જગ્યાએ
નથી.
Page 87 of 297
PDF/HTML Page 111 of 321
single page version
દ્વીપસમુદ્રનાં તિર્યંચો છે તે હૈમવત્ક્ષેત્રના તિર્યંચો જેવા છે.
છેલ્લા દ્વીપ સુધી સર્વ ઠેકાણે જઘન્યભોગભૂમિ જેવી રચના છે અને
ત્યાંના તિર્યંચોનાં આયુષ્ય-કાય હેમવત્ક્ષેત્રના તિર્યંચો જેવાં છે.
નિયમથી જલચરજીવો નથી.
Page 88 of 297
PDF/HTML Page 112 of 321
single page version
યોજનપ્રમાણ ખરભાગમાં અસુરકુમાર સિવાય બાકીના નવ
કુમારભવનવાસીઓનાં ભવન છે, તથા રાક્ષસકુલ વિના સાત કુલ
વ્યંતરોનાં નિવાસ છે; તથા બીજા ચોરાશી હજાર યોજનપ્રમાણ
પંકભાગમાં અસુરકુમાર ભવનવાસી તથા રાક્ષસકુલ વ્યંતરો વસે છે. વળી
તિર્યગ્લોક અર્થાત્ મધ્યલોક અસંખ્યાત દ્વીપ-સમુદ્રપ્રમાણ છે; તેમાં પણ
ભવનવાસીઓનાં ભવન અને વ્યંતરોનાં નિવાસ છે.
છે તથા નારકી અધોલોકમાં છે.
Page 89 of 297
PDF/HTML Page 113 of 321
single page version
લોકપ્રદેશપ્રમાણ જાણવા.
છે તે જુદા જુદા અસંખ્યાત જગત્શ્રેણિપ્રમાણ છે.
અસંખ્યાતલોકપ્રમાણ છે અને સૂક્ષ્મપર્યાપ્તક જીવ છે તે સંખ્યાતગુણા છે.
Page 90 of 297
PDF/HTML Page 114 of 321
single page version
(અન્તર સહિત) કહેવામાં આવે છે. અહીં નાના જીવ અપેક્ષાએ અન્તર
કહ્યું છે, અર્થાત્ દેવ, નારકી, મનુષ્ય અને લબ્ધ્યપર્યાપ્તકજીવોની ઉત્પત્તિ
કોઈ કાળમાં ન થાય તેને પણ અંતર કહે છે. તથા અંતર ન પડે તેને
નિરંતર કહે છે. ત્યાં વૈક્રિયકમિશ્રકાયયોગી દેવ
ઊપજે. વળી સમ્મૂર્ચ્છનમનુષ્ય કોઈ ન જ થાય તો પલ્યના અસંખ્યાતમા
Page 91 of 297
PDF/HTML Page 115 of 321
single page version
સર્વ જીવ નિરંતર ઊપજે છે.
છે.
Page 92 of 297
PDF/HTML Page 116 of 321
single page version
નીચે સૌધર્મસ્વર્ગ સુધીમાં પટલ પટલ પ્રતિ અસંખ્યાતગુણા છે.
Page 93 of 297
PDF/HTML Page 117 of 321
single page version
નરકમાં ઘણું દુઃખ છે.
સંખ્યાતગુણા છે.
-અપ-તેજ-વાયુકાયિક જીવોનું ઉત્કૃષ્ટ આયુ અંતર્મુહૂર્તનું છે.
Page 94 of 297
PDF/HTML Page 118 of 321
single page version
જીવોનું ઉત્કૃષ્ટ આયુ ત્રણ દિવસનું છે તથા વાયુકાયિક જીવોનું ઉત્કૃષ્ટ
આયુ ત્રણ હજાર વર્ષનું છે.
ઇન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુ છ મહિનાનું છે તથા પંચેન્દ્રિય જીવોનું
ઉત્કૃષ્ટ આયુ ભોગભૂમિની અપેક્ષાએ ત્રણ પલ્યનું છે.
અઢારમાં ભાગમાત્ર છે વળી એકેન્દ્રિયાદિથી માંડીને કર્મભૂમિનાં તિર્યંચ-
મનુષ્ય એ બધાય પર્યાપ્ત જીવોનું જઘન્ય આયુ પણ મધ્યમ હીનમુહૂર્ત
છે અને તે પહેલાનાથી મોટું મધ્યમ અંતર્મુહૂર્ત છે.
Page 95 of 297
PDF/HTML Page 119 of 321
single page version
છે, ત્યાં સૂક્ષ્મ અને બાદર પર્યાપ્ત-અપર્યાપ્તનું શરીર નાનું-મોટું છે તો
પણ ઘનઅંગુલના અસંખ્યાતમાં ભાગ જ સામાન્યપણે કહ્યું છે. વિશેષ
શ્રી ગોમ્મટસારમાંથી જાણવું. વળી અંગુલનું (માપ) ઉત્સેધ અંગુલ-આઠ
યવપ્રમાણ લેવું પણ પ્રમાણઅંગુલ ન લેવું. પ્રત્યેક વનસ્પતિકાયમાં ઉત્કૃષ્ટ
અવગાહનાયુક્ત કમળ છે. તેની અવગાહના કંઈક અધિક એક હજાર
યોજન છે.
Page 96 of 297
PDF/HTML Page 120 of 321
single page version
છે, તેની ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ કોશ લાંબી છે; ચાર ઇન્દ્રિયમાં ભ્રમર
મોટો છે. તેની ઉત્કૃષ્ટ અવગાહના એક યોજન લાંબી છે; તથા પંચેન્દ્રિયમાં
સંમૂર્ચ્છન મચ્છ મોટો છે, તેની ઉત્કૃષ્ટ અવગાહના હજાર યોજન લાંબી
છે. આ જીવો છેલ્લા સ્વયંભૂરમણ દ્વીપ તથા સમુદ્રમાં જાણવા.
પચાસ ધનુષ, પાંચમામાં એકસો પચ્ચીસ ધનુષ, ચોથામાં સાડાબાસઠ
ધનુષ, ત્રીજામાં સવાએકત્રીસ ધનુષ, બીજામાં પંદર ધનુષ દશા આની,
અને પહેલામાં સાત ધનુષ તેર આની
શ્રી ત્રિલોકસારમાંથી જાણવી.